________________
ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબહુત્વ
ત્રીજા, બારમા અને તેરમા ગુણઠાણાઓમાં રહેલો જીવ મરે નહીં.
શેષ ગુણઠાણાઓમાં રહેલો જીવ મરે.
દ્વાર ૩ હું - જે ગુણસ્થાનકો લઈને જીવ પરભવમાં જાય અને જે ગુણસ્થાનકો લીધા વિના જીવ પરભવમાં જાય તે -
પહેલું, બીજું અને ચોથું ગુણઠાણું લઈને જીવ પરભવમાં જાય.
શેષ ગુણઠાણા લઈને જીવ પરભવમાં ન જાય.
દ્વાર ૪ છું - ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબહુત્વ વિશેષ
ગુણસ્થાનક | અલ્પબહુત્વ
૧૧ મુ
સર્વથી અલ્પ
૫૮
૧૨ મુ
૧૦ મુ
વિશેષાધિક
૯ મુ
તુલ્ય
૮ મુ
તુલ્ય
૧૩ મુ સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
の
સંખ્યાતગુણ
૭ મુ
&
ઉત્કૃષ્ટથી એક સાથે ૫૪ જીવો પ્રવેશતા હોવાથી.
ઉત્કૃષ્ટથી એક સાથે ૧૦૮ જીવો પ્રવેશતા હોવાથી.
કોટીપૃથક્ પ્રમાણ મળતા હોવાથી. કોટીસહસ્રપૃથ પ્રમાણ મળતા હોવાથી.
પ્રમત્ત સંયતો ઘણા હોવાથી અને ઘણા કાળ સુધી મળતા હોવાથી.
૧. ૧૧મા-૧૨મા ગુણઠાણે પ્રવેશનારા જીવો ઉત્કૃષ્ટ હોય ત્યારે આ અલ્પબહુત્વ જાણવું. અન્યથા ક્યારેક વિપરીત પણ હોય, એટલે કે ૧૨મા ગુણઠાણે સર્વથી અલ્પ જીવો અને ૧૧મા ગુણઠાણે સંખ્યાતગુણ જીવો હોઈ શકે.