SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબહુત્વ ત્રીજા, બારમા અને તેરમા ગુણઠાણાઓમાં રહેલો જીવ મરે નહીં. શેષ ગુણઠાણાઓમાં રહેલો જીવ મરે. દ્વાર ૩ હું - જે ગુણસ્થાનકો લઈને જીવ પરભવમાં જાય અને જે ગુણસ્થાનકો લીધા વિના જીવ પરભવમાં જાય તે - પહેલું, બીજું અને ચોથું ગુણઠાણું લઈને જીવ પરભવમાં જાય. શેષ ગુણઠાણા લઈને જીવ પરભવમાં ન જાય. દ્વાર ૪ છું - ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબહુત્વ વિશેષ ગુણસ્થાનક | અલ્પબહુત્વ ૧૧ મુ સર્વથી અલ્પ ૫૮ ૧૨ મુ ૧૦ મુ વિશેષાધિક ૯ મુ તુલ્ય ૮ મુ તુલ્ય ૧૩ મુ સંખ્યાતગુણ સંખ્યાતગુણ સંખ્યાતગુણ の સંખ્યાતગુણ ૭ મુ & ઉત્કૃષ્ટથી એક સાથે ૫૪ જીવો પ્રવેશતા હોવાથી. ઉત્કૃષ્ટથી એક સાથે ૧૦૮ જીવો પ્રવેશતા હોવાથી. કોટીપૃથક્ પ્રમાણ મળતા હોવાથી. કોટીસહસ્રપૃથ પ્રમાણ મળતા હોવાથી. પ્રમત્ત સંયતો ઘણા હોવાથી અને ઘણા કાળ સુધી મળતા હોવાથી. ૧. ૧૧મા-૧૨મા ગુણઠાણે પ્રવેશનારા જીવો ઉત્કૃષ્ટ હોય ત્યારે આ અલ્પબહુત્વ જાણવું. અન્યથા ક્યારેક વિપરીત પણ હોય, એટલે કે ૧૨મા ગુણઠાણે સર્વથી અલ્પ જીવો અને ૧૧મા ગુણઠાણે સંખ્યાતગુણ જીવો હોઈ શકે.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy