Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૧૩ જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ચતુષ્પદ, ખેચરના ગર્ભજસંમૂકિમ એમ બે-બે ભેદો છે. એટલે ૫ X ૨ = ૧૦. આ ૧૦ ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૧૦ × ૨ = ૨૦. તિર્યંચના ભેદો મનુષ્યના ૩૦૩ ભેદ જીવો સ્થાવર વિકલેન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ ભેદ ૧૨ ૬ ૨૦ કુલ ૪૮ (ii) મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે – ૫ ભરતક્ષેત્ર, ૫ ઐરવતક્ષેત્ર અને ૫ મહાવિદેહક્ષેત્ર - આ ૧૫ કર્મભૂમિ છે. ૫ હિમવંતક્ષેત્ર, ૫ હિરણ્યવંતક્ષેત્ર, ૫ હરિવર્ષક્ષેત્ર, ૫ રમ્યકક્ષેત્ર, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ - આ ૩૦ અકર્મભૂમિ છે. લઘુહિમવંતપર્વત અને શિખરીપર્વત ના પૂર્વ છેડા અને પશ્ચિમ છેડામાંથી લવણસમુદ્રમાં દાઢ આકારના ભૂમિના બે-બે ટુકડા નીકળેલા છે. કુલ દાઢા ૮ છે. દરેક ઉપર ૭ અંતરદ્વીપો છે. કુલ ૮ X ૭ = ૫૬ અંતરદ્વીપો છે. આમ ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ સ્થાન થયા. આ ૧૦૧ સ્થાનમાં ઉત્પન્ન થનારા મનુષ્યો પણ ૧૦૧ પ્રકારના છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110