Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 39
________________ ૨૪ વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર - અહીં ત્રણ મત છે – (i) ગ્રન્થકારનો મત- વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,પ૬,૯૭,૫૩૪ શાશ્વતજિનચૈત્યો છે. ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે – દેવલોક વિમાન શાશ્વતજિનચૈત્યો સૌધર્મ ૩૨,૦૦,૦૦૦ ૩૨,૦૦,૦૦૦ ઈશાન ૨૮,00,000 ૨૮,૦૦,૦૦૦ સનકુમાર ૧૨,૦૦,૦૦૦ ૧૨,,OOO માહેન્દ્ર ૮,૦૦,૦૦૦ ૮,૦૦,૦૦૦ બ્રહ્મલોક ૪,૦૦,૦૦૦ ૪,૦૦,૦૦૦ લાંતક ૫૦,૦૦૦ ૫૦,૦૦૦ મહાશુક્ર ૪૦,૦૦૦ ૪૦,૦૦૦ સહસ્રાર ૬,૦૦૦ ૬,OOO આનત-પ્રાણત ૪૦૦ ૪૦૦ ૩OO ૩OO ૧૧૧ ૧૧૧ આરણ-અર્ચ્યુત નીચેના ત્રણ ગ્રેવયક મધ્યમ ત્રણ ગ્રેવયક ઉપરના ત્રણ ગ્રેવયક અનુત્તર ૧૦૭ ૧૦૭ ૧૦૦ ૧૦) કુલા ૮૪,૯૭,૦૨૩ ૮૪,૯૭,૦૨૩

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110