Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 38
________________ વાસુદેવોએ કોટિશિલાને કયાંસુધી ઉપાડી ? + વાસુદેવ દ્વિપૃષ્ઠ સ્વયંભૂ પુરુષોત્તમ પુરુષસિંહ પુરુષપુંડરીક + દત્ત લક્ષ્મણ કૃષ્ણ કોટિશિલા કયાંસુધી ઉપાડી ? મસ્તક સુધી ગળા સુધી છાતી સુધી પેટ સુધી કેડ સુધી સાથળ સુધી ઘુંટણ સુધી ઘુંટણની કંઈક નીચે સુધી ૨૩ ભયથી વ્યાપેલા આ સંસારમાં તે જ મનુષ્ય હંમેશા નિર્ભય રહી શકે છે જે બધા જીવો પર દયા કરે છે. + વાસ્તવિક સુખની પરાકાષ્ઠાએ પહોંચવું એ જ સાચી આત્મોન્નતિ છે. + લોઢાની બેડીને શારીરિક બળથી તોડી શકાશે, પણ મોહની બેડીને તો વૈરાગ્યથી જ તોડી શકાશે. ઊંડે સુધી પેઠેલા કાંટાને કાઢવા ઊંડે સુધી ખોતરવું પડે ને વેદના સહેવી પડે. ચીકણા કર્મોને હટાવવા તીવ્ર સાધના કરવી પડે, ખૂબ સહન કરવું પડે. + બીજા પ્રત્યે આપણને દુર્ભાવ થાય છે તેનું કારણ એની દુષ્ટતા નથી પણ આપણા મનની દુષ્ટતા છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110