________________
-
૧
૧૮,૨૪,૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ
૫,૬૩૦ x ૨ = ૧૧,ર૬૦ (૪) મન-વચન-કાયા = ૩
તે હિંસા મન-વચન-કાયાથી થાય છે. તેથી
૧૧, ૨૬૦ X ૩ = ૩૩,૭૮૦ (૫) કરણ-કરાવણ-અનુમોદન = ૩
તે હિંસા કરણ-કરાવણ-અનુમોદનથી થાય છે. તેથી ૩૩,૭૮૦ x ૩ = ૧,૦૧,૩૪૦ ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળ = ૩ ભૂતકાળની હિંસાની નિંદા, ભવિષ્યકાળની હિંસાનું પચ્ચક્માણ, વર્તમાનકાળની હિંસાનું સંવરણ કરવાનું છે. તેથી
૧,૦૧,૩૪૦ X ૩ = ૩,૦૪,૦૨૦ (૭) અરિહંતસાક્ષી-સિદ્ધસાક્ષી-સાધુસાક્ષી-દેવતાસાક્ષી-ગુરુ સાક્ષી
આત્મસાક્ષી = ૬ તે હિંસાનું છની સાક્ષીએ મિચ્છામિ દુક્કડે આપવાનું છે. તેથી ૩,૦૪,૦૨૦ X ૬ = ૧૮, ૨૪, ૧૨૦ એટલે ઈરિયાવહિમાં મિચ્છામિદુક્કડનું પ્રમાણ=૧૮, ૨૪, ૧૨૦. એટલે કે ઇરિયાવહિવડે ૧૮, ૨૪, ૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ અપાય છે. કેટલાક ઇરિયાવહિમાં મિચ્છામિ દુક્કડનું પ્રમાણ ૩૬,૪૮, ૨૪૦ કહે છે. તે આ પ્રમાણે – હિંસા બે રીતે થાય છે. આભોગથી (જાણીને) અને અનાભોગથી (અજાણતા). તેથી ૧૮, ૨૪,૧૨૦ X આભોગ – અનાભોગ = ૩૬,૪૮, ૨૪૦.
विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः ।।
વિકારના કારણો હાજર હોવા છતાં જેમના મન વિકૃત થતાં નથી તે જ જ ધીર પુરુષો છે.