Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 43
________________ ૨૮ પ્રસિદ્ધ મત જિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રની સીમા કરનારો વલયાકાર માનુષોત્તરપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રની બહાર કુંડલ દ્વીપની મધ્યમાં વલયાકાર કુંડલપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રની બહાર રુચક દ્વીપની મધ્યમાં વલયાકાર રુચકપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. ગ્રન્થકારના મતે વ્યંતર-જયોતિષ સિવાયના ત્રણ લોકના શાશ્વતજિનચૈત્યોસ્થાન શાશ્વતજિનચેત્યો ઊર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ તિચ્છલોક ૫૧૧ કુલ ૮,પ૬,૯૭,૫૩૪ (ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,૫૭,૦૦, ૨૮૨ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે – ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. તિલોકમાં ૩, ૨૫૯ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે પહેલા

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110