Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 27
________________ ૧૨ વિચાર બીજો - ઈરિયાવહિના મિચ્છામિદુક્કડના પ્રમાણનો વિચાર વિચાર બીજો - ઈરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો વિચાર - (૧) જીવોના પ૬૩ ભેદ - (1) નારકીના ૧૪ ભેદ છે. તે આ પ્રમાણે - નરક ૭ છે – રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, તમતમ પ્રભા આ ૭ નરકના નારકીઓના પર્યાપ્તા – અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૭ ૮ ૨ = ૧૪ ભેદ થયા. (i) તિર્યંચના ૪૮ ભેદ છે. તે આ પ્રમાણે - (a) સ્થાવરના ૨૨ ભેદ છે. તે આ પ્રમાણે - પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ-બાબર એમ બે-બે ભેદો છે. પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. એટલે ૫ X ૨ = ૧૦, ૧૦ + ૧ = ૧૧. આ ૧૧ ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૧૧ X ૨ = ૨૨. (b) વિકલેન્દ્રિયના ૬ ભેદ છે. તે આ પ્રમાણે – બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે બે ભેદો છે. એટલે ૩૪ ૨ = ૬. (c) પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ ભેદ છે. તે આ પ્રમાણે –

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110