Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૧૪ દેવના ૧૯૮ ભેદ આ ૧૦૧ પ્રકારના ગર્ભજ-સંમૂચ્છિમ એમ બે-બે ભેદો છે. એટલે ૧૦૧ ૪ ૨ = ૨૦૨ ભેદો થયા. ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. એટલે ૧૦૧ ૪૨ = ૨૦૨, ૨૦૨ + ૧૦૧ = ૩૦૩ ભેદો થયા. મનુષ્યના ભેદો - ભેદ ૧૦૧ જીવો પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા સંમૂચ્છિમ મનુષ્ય ૧૦૧ ૧૦૧ કુલ ૩૦૩ () દેવના ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે - (a) ભવનપતિદેવોના ૨૫ ભેદ છે. તે આ પ્રમાણે - (A) અસુરકુમાર વગેરે ૧૦. તેઓ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર-નીચે ૧,૦૦૦-૧,૦૦૦ યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં રહે છે. તે આ પ્રમાણે – ૧) અસુરકુમાર ૨) નાગકુમાર ૩) વિદ્યુકુમાર ૪) સુવર્ણકુમાર ૫) અગ્નિકુમાર ૬) વાયુકુમાર

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110