Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 22
________________ પ્રસિદ્ધ મત તિતિલોકમાં ૮૦,૭૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તેમાંથી કાં કેટલી શાશ્વતજિનપ્રતિમાઓ છે ? એ વિચારસપ્તતિકાની ટીકામાં બતાવાયું નથી અને અન્ય ગ્રન્થોમાં જોવાયું નથી. તેથી તે અહીં અમે બતાવ્યું નથી. ગ્રન્થકારના મતે વ્યંતર-જ્યોતિષ સિવાય ત્રણલોકની શાશ્વત જિનપ્રતિમાઓ સ્થાન ઊર્ધ્વલોક અધોલોક તિર્ધ્વલોક - શાશ્વતજિનપ્રતિમાઓ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૧૩,૮૯,૬૦,૦૦,000 ૮૦,૭૮૦ કુલ ૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦ (ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણલોકમાં ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે - ઊર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી. અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી. તિર્આલોકમાં ૩,૯૧,૩૨૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે - त्यागेनैकेनामृतत्वमश्नुते । સાંસારિક સુખોનો ત્યાગ કરવાથી આત્મા અમરપણું પામે છે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110