________________
૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
બ્લોક :
ईर्ष्याशोकभयग्रस्तैर्देववेषविडम्बकैः ।
विहितं नाटकं दृष्ट्वा , स तुष्टो बत जायते ।।१५।। શ્લોકાર્ચ -
ઈર્ષા, શોક, ભયગ્રસ્ત, એવા દેવના વેષના વિડંબકો વડે કરાયેલું નાટક જોઈને તે કર્મપરિણામરાજા, તુષ્ટ થાય છે. ll૧૫II શ્લોક :
तथा यथेष्टचेष्टोऽसौ, पुनस्तानेव सुन्दरैः ।
आकारैर्योजयत्युच्चैर्लोकानाटककाम्यया ।।१६।। શ્લોકાર્ય :
અને યથેષ્ટ ચેષ્ટાવાળો આ નાટક કરાવાની કામનાથી તે જ લોકોને સુંદર આકારો વડે અત્યંત યોજન કરે છે. [૧ શ્લોક :
विडम्ब्यमानास्ते तेन, प्राणिनः प्रभविष्णुना ।
त्रातारमात्मनः कञ्चिन्न लभन्ते कदाचन ।।१७।। શ્લોકાર્ચ -
પ્રભાવવાળા એવા તેના વડે કર્મપરિણામરાજા વડે, વિડંબના કરાતા તે પ્રાણીઓ આત્માનું રક્ષણ કરનાર ક્યારે પણ કોઈને પ્રાપ્ત કરતા નથી. II૧૭ના બ્લોક :
स हि विज्ञापनातीतः, स्वतन्त्रो यच्चिकीर्षति ।
तत्करोत्येव केनापि, न निषिद्धो निवर्तते ।।१८।। શ્લોકાર્થ :વિજ્ઞાપનાથી અતીત સ્વતંત્ર એવો તે ત્રાસેલા જીવોની વિજ્ઞાપનાથી અતીત સ્વતંત્ર એવો કર્મપરિણામરાજા, જે ઈચ્છે છે તે કરે છે. કોઈનાથી પણ નિષિદ્ધ કરાયેલો નિવર્તન પામતો નથી. II૧૮II શ્લોક :
ततश्चक्वचिदिष्टवियोगार्त, क्वचित्संगमसुन्दरम् । क्वचिद्रोगभराक्रान्तं, क्वचिद्दारिद्र्यदूषितम् ।।१९।।