________________ य एव भाविकल्याणाः, पुण्यभाजो नरोत्तमाः / ते सदागमनिर्देशं, कुर्वन्ति महदादरात् / / જેઓ જ ભાવિકલ્યાણવાળા, પુણ્યશાળી નરોત્તમ છે, તેઓ મહાન આદરથી સદાગમના નિર્દેશને કરે છે=જે પ્રમાણે સદાગમે પોતાની શક્તિ અનુસાર જે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રમાણે તેઓ કરે છે. HTTTTTTTTTTTTTTTTTTTTTTT : પ્રકાશક : આતાથ ... “મૃતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્રેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com