Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 85
________________ ૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ અગૃહીતસંકેતા વડે કરાયેલ સદાગમની પર્યાપાસનાનો સંકલ્પ શ્લોકાર્ય :શું કહેવાયું ? તે ‘પ થી કહે છે – હે મહાભાગ્યશાળી ! તું ધન્ય છો ! તારું જીવિત સુંદર છે. જેણીને આ મહાત્મા પુરુષ સાથે પરિચય છે. IIII. શ્લોક : अहं तु मन्दभाग्याऽऽसं, वञ्चिताऽऽसं पुरा यया । ન કૃદોડવં મદમા, પુરુષ: પૂર્વજન્મ: રા શ્લોકાર્થ : વળી, હું મંદભાગ્યવાળી હતી, જેના કારણે પૂર્વમાં હું ઠગાયેલી હતી=અગૃહીતસંકેતા કહે છે કે હું મંદભાગ્યવાળી છું, જેના કારણે આ મહાપુરુષના દર્શનથી અત્યાર સુધી વંચિત રહેલી છું. ધોયેલા પાપકર્મવાળા આ મહાભાગ પુરુષ મારા વડે જોવાયા નહીં. llll શ્લોક : नाधन्याः प्राप्नुवन्तीमं, भगवन्तं सदागमम् । निर्लक्षणनरो नैव, चिन्तामणिमवाप्नुते ।।३।। શ્લોકાર્ચ - અધન્ય જીવો આ ભગવાન સદાગમને પ્રાપ્ત કરતા નથી. માટે હું અધન્ય હતી એ પ્રકારે અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાલાને કહે છે નિર્લક્ષણપુરુષ ચિંતામણિને પ્રાપ્ત કરતો નથી. હું પણ પુણ્યરહિત હતી તેથી જ ચિંતામણિ જેવા આ મહાપુરુષને સદાગમને, પ્રાપ્ત કરી શકી નહીં. lall બ્લોક : संजाता पूतपापाऽहमधुना मृगलोचने!। तव प्रसादाद् दृष्ट्वेमं, महाभागं सदागमम् ।।४।। શ્લોકાર્ય : હે મૃગલોચના પ્રજ્ઞાવિશાલા, તારા પ્રસાદથી મહાભાગ એવા આ સદાગમને જોઈને હમણાં હું ધોવાયેલા પાપવાળી થઈ છું. llll

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146