________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી વાવ પધાર્યા. અહીંના સંઘે આપને સાર સત્કાર કર્યો હતું અને સંઘના આગ્રહથી અત્રે પંદર દિવસની સ્થિરતા કરીને અહીંના સંઘને સારે ધાર્મિક બેધ આપે છે. અહીં આચાર્ય શ્રી પાસે કેટલાક તેરાપથિયે પ્રશ્ન પુછવા આવ્યા હતા અને આપના મુખારવિંદ શાસ્ત્રીય પ્રમાણે સાથે ઉત્તરે સાંભલીને બહુ પ્રસન્ન થયા હતા.
વાવને તથા ત્યાર પછીને હાલ યથા અવસર બીજા ભાગમાં આપવામાં આવશે. ઈતિ
છે
For Private And Personal Use Only