Book Title: Suri Viharadarsh Ane Tharadni Prachinta
Author(s): Hansvijay
Publisher: Rajendra Jain Seva Samaj
Catalog link: https://jainqq.org/explore/020774/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરિ વિહારા કરી ચિરાગ ચીન For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org UuU URURURપપ પપપપપપપ પપપ શ્રીમદ્ ધનચન્દ્રસૂરિ પ્રથમ પુષ્પ સૂરિ વિહારાદર્શ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સયાજક, મુનિ શ્રી હંસવિજયજી મહારાજઃ પ્રકાશક, શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, થરાદ. ( થીરપુર. ) અનાસ કાંઠા એજન્સી. પ્રથમાવૃત્તિ. ૫૦૦ શ્રી રાજેન્દ્ર સ. ૨૧. શ્રી વીર સ. ૨૪૫૩. વિક્રમ સ’. ૧૯૮૩, ઇ. સ. ૧૯૨૬. RERYRRYRRRR પપ પપ પપપ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધી બનાસ કાંઠા પ્રિન્ટિગ પ્રેસમાં પોપટલાલ મેહનલાલ મહેતા તથા નુરમહમદ ડી. ચુહાણે છાપ્યું. ડીસા. - For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સૂરિવિહારાદર્શ–પૃ૦૧ થી ૧૦૮ ની, ચૈત્યવંદન, અતિ, સ્તવન, ગંહલી સંગ્રહ-પ્ર. ૧ થી પ ની, થરાદપ્રાચીનતા-પૂ૦ ૧ થી ૧૬૮ ની, સંક્ષિપ્ત–અનુક્રમણિકા. પૃ. વિષય. | પૃષ્ઠ. વિષય. “મંગલાચરણ, શ્રી હર્ષવિજયજીના | બધેરાજી, રાજકોટ, વાંકાનેર, વઢઉપદેશથી ગિરનાર તીર્થને સંધ, 1 વાણુ, વિરમગામ, લઘુશાનિત-પૃછા, “અભિધાનરાજેન્દ્ર' કષ નિર્માણ શ્રી ગુરૂનું ચાતુર્માસ, સાણંદ, શ્રીધન પરિચય, રાજગઢ ચૌમાસું-વ પ્રતિષ્ઠા, છનું ચાતુ, શહેરના મૈત્યોની દશાઈ ધ્વજ-કલશારોહણ, ખાચરદ વડા તીર્થની યાત્રા, વિદ્યાપીઠાદિપ્રતિકા, સેમલીયા તીર્થ યાત્રા, રત- સંસ્થાનિરીક્ષણ” . ૩૭ થી ૧૧ લામમાં અભિધાન રાજેન્દ્ર ની સ. બસેરીસા, પાનસર, ભાયણી, મહે. માપ્તિ, તેનો હર્ષ, ત્યાંજ બે માસ દર- સાણા. ત્યાં સંસ્કૃત-પ્રાકૃત જૈન પાઠ માનમાં થરાદના (૮૧ ચાતુર્માસામ- ની પરીક્ષા, વ રાષ્ટ્રીયશાલાનિરીત્રણપત્રો, વિનતી સ્વીકાર”. ૧થી ૯ ક્ષણ, તારંગા, શંખેશ્વર, પાટણ-તા રતલામથી દેવદ, ગોધરા, ડાકોર, ડપત્રોની પ્રત-સં. ૧૧૦૦ ૧૨૦૦ ધંધુકા, સેનગઢ” . ૯થી ૧૩ ની, જેન બેકિંગાદિ, ચારૂપતીર્થ, પાલીતાણામાં ચૌમાસું, (૯) ટુંક. ૫૮૬૬૬૨ સં૦ ની પ્રા. ભીલડીયા નામ, કીધેલ યાત્રાની સંખ્યા, તપ ! તીર્થ–સં. ૧૨૧૫ ૧૩૫૮ ના પ્રા૦ સ્થા, (૩) અઢાઈ મહેત્સવ, દીક્ષા, | શિલાલેખે” ... ... ૫૧ થી ૭ર શુભ ખાતે મદદ” ... ૧૪થી ૧૬ “થરાદ-સામૈયું, રાજેન્દ્ર જૈન સેવા તીજાબાઈએ કાલ ગિરનારને સંધ, આદિ (૩) સંસ્થા, દરબારશ્રીને સ પાલીતાણાથી તલાજા, ત્યાં (૩) માગમ, ત્યાંની પ્રાચીનતા, ચૌમાનું ટુંક, ઘોઘાથી ભાવનગર, ત્યાંની સંસ્થા, આગ્રહ, ચાતુર્માસ-નિશ્ચય, રાજેન્દ્ર ગિર૦ (૫) ટુંક, પ્રભાસ પાટણ, તેની | Bષમાં મદદ, ધર્મવૃદ્ધિ, શત્રુ સંકટ પ્રાચીનતા” ... ... ૨૨ થી ૩૬ અર્થે જપ તપાદિ, (૯) પદ ઓલી, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar પૃ2. વિષય. પૃષ્ટ. વિષય. અદાઈ–મહત્સવ, મય-રાજલવાજ- ! (૨) શંખે (૩) થરાદથી શત્રુ સંધને, માંથી વરઘેડ, ઉપધાન તપ, પહે | ઉપધાન તપ ભરેલ (૩”.થીરક રામણું, સંબસહ-ભોરેલ તીર્થયાત્રા | “કુકર સ્તવને ધુલેવા, પાર્થ, ત્યાંનું ચમત્કાર, ગુરૂ જયંતી, ભંડાર | શાંતિ, પ્રાચીન–પરાશલી-તીર્થ, શ્રી દહેરાશાતના દૂર, ત્યાંથી “વાવ' વીર-આરતી”... ... ર૭થી ૩૩ પધાર્યા” ... 98 થી ૧૦૮ “ગુહલી-અમદા, ૨) થરાદ જે જે તીર્થ યાત્રા કરી ત્યાંના | . (૨) સૂરિપદ સ્થાપન વધાઈ, રસ ભરેલી-વિહારની”... ૩૪ થી ૫૦ ચૈત્ર સ્તુવ સ્તવ શુંહલી– “ ગાયને–થરાદ સંધ, ગુરૂ આરતી, પર “ચિત્યવદન–શત્રુંજય, ગંગા,ન- જે. પા. પ્રાર્થના (૩) ગુરૂ જયની રડા તારંગા, થરાદ, શંખેશ્વર, આદિ વ પ્રાર્થના” ... ... ૫૩ થી ૫૦ તીર્થની કરેલી યાત્રાઓ... ૧ થી ૫ “થરાદની પ્રાચીનતા-કયારે વ. “થઇઓ-શત્રુ (8)નરેડા, તારંગા, યું, નામ હેતુ, કોણે વસાવ્યું. ક્યા ખેશ્વર, થરાદ” ... ૬થી ૭ ! સમયે, કેની અમલદારી, પહેલ હતા. “સ્તવનેશકું, ના ૩) તલાજા, જય ઝંડે કણે જમાવ્યો, ઈત્યાદિ ગોગા,ગિરનાર, (૪) નરોડા, તારંગા, ' વિસ્તૃત વિવેચન” . ૧ થી ૧૬૮ સૂરિ વિહારદર્શન, પૂર્ણ જીજ્ઞાસુ તેહા નાનકડી બુક વાંચશે, ખામીન રહેશે તેહા For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१) 55555555555555555 + श्रीसल-प्रेमपुष्पाञ्जलयः । इन्द्रवजा-छन्दः । श्रीमत्सुवन्योऽप्यनिशं च यो भू पेशेर्नुतो मानवकञ्जचन्द्र ! सूरस्तमोऽज्ञानविनाशकारी, श्वाश्रेयसं संकुरुतात्स धीरः ॥ १॥ अनुष्टुप् छन्दः । श्रीमद्राजेन्द्रसूरीशैः, प्राप्तज्ञानादिसम्पदे । धनेन्दोः पट्टकेशाय, नमो भूपेन्द्रसूरये ॥ १॥ सूरेः श्रीधनचन्द्रस्य, पट्टालङ्कारकाय वै ।। गम्भीरोदारधीराय, नमो भूपेन्द्रसूरये ॥ २॥ गनोदकं स्वभावेन, हंसः कीर्त्या सुधा गिरा। : भूयामः मूरिभूपेन्द्रो, मङ्गलानन्ददायकः ॥३॥ यो विद्याभूषणः प्रज्ञः, सत्साहित्यविशारदः । स नन्द्यात्मरिभूपेन्द्रः, श्रीसङ्घनन्दने वने ॥४॥ मत्तगयन्द ( सवैया ) तालभोपाल हि जन्म भयु भगवानजि तात सरस्वती माई, जोग लियू अलिराजपुरे मरिराज हुए पुर जावरे आई। जन्म चवालीस दिवख ली बावन अक्षय तीज हुई सुखदाई, अस्सि हि जेठ दुजे शुदि आठम भूविंद सूरीश नाम थपाई ॥१॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २ ) श्रीमद्विजयभूपेन्द्रसूरीश्वर-स्तुतिरूपा कव्वाली। अहो सम्मान्य ! यतिवय्य, प्रपूज्याघ्रयजमुनिवर्यैः। प्रशंस्यैश्चापि वन्यः स्यात्, स शङ्कृत्सरिभूपेन्द्रः ॥ १ ॥ तपो यो भूरि चर्ति, विभूतिर्यस्य वर्वति । कुवृजिनानि प्रजङ्घन्ति, स शस्कृत्सूरिभूपेन्द्रः ॥२॥ शुभादौ वै शुभंयुर्यः, गवां विजये व्ययुर्यः।। सुजैनाचार्यवर्यो यः, स शकृत्सरिभूपेन्द्रः ॥ ३ ॥ थरादीयास्तु सुपुमासः, समायन्ते च भूयांसः । यदीयाङ्ख्यातिमाकर्ण्य, स शङ्कृत्सूरिभूपेन्द्रः ॥ ४॥ धृतौ यो रत्नगर्भेव, सुकान्तौ पुष्पधन्धेव । सुकीर्तिश्शान्तिमूर्तियः, स शसरिभूपेन्द्रः ॥ ५ ॥ गुरौ राजेन; इह ताते, रतो धनचन्द्र इति गाते । स्वचित्ते ध्यान पायाते, स शङ्कृत्सूरिभूपेन्द्रः ॥६॥ निजास्यादाह यां वाचं, करोत्येवेह तां वाचम् । सतां धर्ममुपादत्ते, स शङ्कृत्सुरिभूपेन्द्रः ॥ ७॥ पितुर्भगवानचन्द्रस्य, सरस्वत्या जनन्या यः। चिरायुः सङ्घसन्तुष्टयै, स शङ्कृत्सरिभूपेन्द्रः ॥ ८॥ कव्वाली चर्यते येन, कृता श्रीश्यामसुन्दरेण । सुभक्तिर्लभ्यते नव्या, गुरौ भूपेन्द्रसूरौ हि ॥ ६ ॥ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 3 ) सूरिविहारादर्श-संक्षिप्तपरिचयप्रदर्शक मत्तगयन्द-सवैया । सूरिविहारादर्श रुचिरलुक बाँचलो सजन प्रेमें विचारी, अदमुनिए भूपेन्द्रसूरि उपकार कियो गामोगाम पधारी । अमदावाद-सिद्धाचल-उजिंत-पाटण-यात्रा करि जयकारी, प्राप्त कियो जश पूर्ण सूरीसर चातुरमासे थराद सुधारी ॥ सुउपदेश सुनी मूरिको तभी संघ थराद सुवात विचारी, राजेन्द्रजैनसुसेवासमाजकी संस्था करि दोय शाखा है न्यारी। पाठशाला लायब्रेरी में बांचलो कहुं नहीं अहीं बात वधारी, सूरिविहार-थराद प्राचीनता पुस्तकसे मन्नालाल लोधारी. वाचनालय (लायब्रेरी) से सुलाभ-परिचयः उपजाति-छन्दःसंमुश्चता भो ! निजमत्यबोधक मधीयतां धार्मिक-पौस्तकं सदा । भूपेन्द्र-संस्थापित वाचनालयमलङ्करोतु प्रपठन् मुदा हृदा ।। १ ।। For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जयतु जयतु लोके श्रीलराजेन्द्रमोरहरतु हरतु तापं देहिनां क्लेश भाजाम् । नदतु नदतु वाघ तद् यशोदुन्दुभीनां, जपतु जपतु तस्या ऽs रव्यां सदा भव्यलोकः ॥ १ ॥ द्रुतमयमुपदेशाद् धन्य-भूपेन्द्रमूरे-- बहतु बहतु भारं श्राद्ध वृन्दोन्नते। चलतु चलतु नित्यं पूज्य-राजेद्रमूरे थिरपुर नगरे 5 सा जैन- सेवा-समाजः ॥ १ ॥ (३) संसारफल्गुमवधायै निवार्य पापं, या ऽ पालयविमलसंयममात्म शुद्धः। आचार्य-सद्गुण-निधि-बहु शास्त्र विज्ञः, सनामि तं सविजयं धनचंद्रमूरिम् ॥ ॥१॥ जयतु जयतु गच्छे साधु साध्व्यादि-सङ्कमिह-निज-निज-धर्मे योजयन्सारणा धैः। सतत-भवतु पापात्सर्वतो देहिनां स, विचरतु भुविमा दात्पूज्य भूपेन्द्रमरिः ॥१॥ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્પણ પત્રિકા. परोपकाराय सतां विभूतयः ।। એવ ઉપરક્ત વાક્યનું અનુકરણ કરી જેઓ અડનિશ પરોપકારને વિષજ આ ક્ષણભંગુર જીવનને સાર્થક કરવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે, અર્થાત્ જેનાથી ઉભય લેકમાં નિર્મલ યશ, કીર્તિ મેળવવાની સાથે સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ અને અંતે મેક્ષરૂપી અવિચલ લક્ષ્મીનું સામ્રાજ્ય પણ પ્રાપ્ત થાય છે, એવી શ્રી પરમેશ્વરી દીક્ષા જેને ચિન્તામણિ રત્નથી પણ અધિક મહિમા અને પ્રભાવ છે. અર્થાત્ ચિન્તામણિ રત્ન તે કેવળ ઈહ લાકિક ક્ષણ ભંગુર મુખને આપે છે પણ શ્રી પરમેશ્વરી દીક્ષા તે પરંપરા સારી અનંત સ્થિતિ છે જેની એવી અવિચલા મિક્ષરૂપી લક્ષમીનું શર્મ આપે છે તેને ગ્રહણ કરી વિવેક, બુઢિ, ઉદ્યમ પૂર્વક ગ્રહણ-આવન-શિક્ષા વડે ગુરૂ કૃપા મેળવી, સ્વર સિદ્ધાન્તના પારગામી થયા. બાદ શાન ઔદાર્ય, ધર્ય ગાંભીર્યાદિ ગુણાથી રંજિત થઈ આચાર્ય પદવીને યોગ્ય જાણી તે પદવીથી શ્રી સંઘે વિભૂષિત કર્યા. ઉક્ત પદવી પ્રાપ્ત કરી આત્મીય ગુણોને આચ્છાદિત કરવાવાલા નિંદ્રા, આલસાદિ દુગુણને આધિન નહિં થતાં “જ્ઞાન રિયા માં એ વાકયને નિરન્તર સ્મૃતિમાં રાખી અમુક દેશ વ અમુક ગામ ઉપર મમત ભાવ નહિં રાખતાં પરોપકારના માટે સુધાદિ પરીવહોને For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહન કરી દેશ વિદેશ વિચરી જનતા ઉપર અસીમ ઉપકાર કરી રહ્યા છે માટે ઉપરોક્ત આપ શ્રીના યાને સાહિત્ય વિશારદ-વિદ્યાભૂષણ--શ્રી સૌધર્મ વૃહત્તપાગચ્છીયશ્વેતામ્બર જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રી મદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સદ્દગુણોથી આકર્ષાઈ આ “સૂરિવિહારા દર્શ” નામની લઘુતમ પુસ્તકને તેઓશ્રીના કરકમલમાં સાદર અર્પણ કરું છું. લિ થરાય. સંવત ૧૮૩. સંજક, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વમાન જનાચાર્ય શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સુરિશ્વરજી મહારાજશ્રીની સક્ષિપ્ત જીવનરેખા મહાન પુરૂષાના જન્મ સ્વપરના ઉપકારના માટેજ થાય છે તેથી મહાત્માએની જીવનરેખા લખવાની આવશ્યકતા જાણી ગુણગ્રાહીજના જીવની લખી પેાતાની આત્માને સફળ માનવા ઉપરાંત બીજાની આત્માને પણ સફ્ળ બનાવે છે. મહાત્માએની જીવની લખવાની પધ્ધતિ પર પરાથી ચાલી આવે છે એમ જાણી મે પણ ઉકત ઉદ્દેશને માન આપી યથા બુધ્ધિ આ જીવની લખવાના પ્રયાસ કર્યો છે આપશ્રીના જન્મ માલવા દેશાંન્તગત શ્રી ભાપાલ શહેરમાં થયા હતા. પૂર્વાપાત ભારી સુકૃતના ઉદયથી મહાપ્રતાપી કલિકાલ સર્વજ્ઞ કલ્પ શ્રી સાધ વૃત્તપાગચ્છીય ભટ્ટારક શ્રીમદ્ વિજય રાજેંદ્રસુરિશ્વરજી મહારાજ પાસે સવંત ૧૯૫૨ ની સાલમાં માલવા દેશાંન્તર્ગત શહેર અલિરાજપુરમાં મહાન્ સમારેહુથી લઘુવયમાંજ લઘુદિક્ષા લીધી હતી. આપશ્રીને ભાવી પ્રતાપી જાણી શ્રી દીપવિજયજી નામ રાખવામાં આવ્યુ. કરિબ અગીઆર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ગુરૂશ્રીની સેવા બજાવી સ્વાત્મા સફળ કર્યા ઉપરાંત ગુરૂશ્રીની પાસે વિનયાદિ પ્રતિપત્તીથી જૈન વ નેતર ગ્રંથાને અનુભવ સાથે અભ્યાસ કર્યા. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂશ્રીના સ્વર્ગવાસ થયા પછી કેટલાએક ચોમાસા ઉપાય શ્રી મેહનવિજયજી મહારાજ સાથે અને આજ્ઞાથી જુદાં કર્યા. આપશ્રીના શાન્તાદિ ગુણેથી રંજીત થઈ ચતુર્વિધ શ્રી સંઘે માલવા દેશમાં આવેલ શ્રી જાવરા શહેરમાં સંવત્ ૧૯૮૦ની સાલમાં આચાર્ય પદવીથી સુશોભિત કર્યા. અર્થાત શ્રીમદ્ વિજ્યધનચંદ્રસૂરિશ્વરજી મહારાજશ્રીની પાટે બેસાડ્યા. આચાર્ય પદવીથી સૂભિત થયા પછી અને પહેલાં આપશ્રીએ શ્રી કુળસી, અલિરાજપુર, દશા, ખાચર, આર્કાલિ, સાથ, આદિ શહેરમાં પ્રતિષ્ટાઓ તથા રાજગઢમાં ન મૂર્તિઓ અને ગુરૂ મૂર્તિઓની જન સલાકા મહાન સમારેહથી કરાવી હતી. તથા શ્રી નવપદ વિશતી સ્થાનક આદિન ઉજમણાઓ પણ કુસી આલિરાજપુર આદિ શહેરમાં કરાવ્યાં છે. અને કુંગસી, ખાચરેદ, થરાદ, આહાર આદી નગરોમાં ઉપધાને પણ શાસ્ત્ર વિધિથી બહુજ ઠાઠથી કારાવ્યાં છે. ઉક્ત કુલ માંગલિક શૂભ કાર્યોમાં નિવિનતાપૂર્વક શાંન્તી પ્રસવાથી આપશ્રીએ ઉકત કાર્યો કરાવવામાં નામના અને કીર્તિ સારી મેળવી છે. આપનામાં શાન્તતા અને શહનશિલતાદિ સદગુણો સ્વભાવિક હેવાથી તમામ ચોમાસામાં વિશેષ શેભાની કીર્તી પ્રાપ્ત કરી છે. તેમાં પણ આચાર્ય પદવી લીધા પછી ખારેક, પાલીતાણા, થરાદ, આહાર, બલદૂર આદી શહેરના ચામાસાઓમાં તપસ્યા અને ધર્મધ્યાનાદિ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશેષ ઉન્નતિના કાર્ય થવાથી વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યા છે. આપના હાથથી સંસાતારીની ભાગવતી જેની ક્ષિા પણ સાધુ સાધ્વીએને સારા પ્રમાણમાં થઈ છે, અહેરમાં શ્રીજીના હાથથી સાધુ સાધ્વીઓનો મળીને એક સાથે સળ મેટી દિક્ષાએ તથા દેસાઈ ખાચરેદમાં પણ ઠીક થઈ હતી. શ્રીજીએ આહાર, ખાચરેદમાં, યેગ્ય મુનીઓને ઉવવાઈ, જંબુદ્વીપ પન્નતી શ્રી કલ્પસુત્ર આદિના વેગ વહન પણ કરાવ્યા છે. આપના સતત્ પ્રયાસથી થરાદ, વાગરા સિયાણ આદિ શહેરમાં ન પાડશાળાઓ અને કન્યાશાળાએ સ્થાપવામાં આવી છે, અને તે પણ સારી રીતે ચાલે છે અને વિશેષ ઉન્નતમાં છે, તે ઉપરાંત જન સેવા સમાજ, સમાધ્ધારક સંસ્થા લાયબ્રેરી આદિ સ્વધર્મની સુધારણા વ જાગૃતિના કારણભૂત સંસ્થાઓ પણ તેઓશ્રીના ઉપદેશથી ચાલે છે અને તેજ સત્કાર્યોમાં હજારો રૂપીઆ પણ સાખે સદગૃહસ્થોએ ખરડ્યા છે. ને ખર્ચાય છે તથા મહેમ ગુરૂવર્ય શ્રીમદ્ રાજેન્દ્રસૂરિશ્વર મહારાજશ્રીએ સંકલીત શ્રી અભિધાન રાજેન્દ્રકેષમાં આપશ્રીએ ચોમાસા આદિન સુઅવસરમાં શાંન્તઃકરણની લાગણીએ શુધ્ધ ઉપદેશ આપી દ્રવ્યથી અને જાતે મહેનત ઉઠાવી સંશોધનાદિ કાર્યો કરી ગુરૂભક્તિમાં વિશેષ વૃદ્ધિ બતાવી છે? આપ ગુરૂશ્રીના સાથે અને ઉકત મહાન કાર્યમાં જેઓએ મદદ આપી છે તેને વિશ્રીન હાલ આજ બુકના પુષ્ટ 2 થી 9 મા સુધી વાંચી જે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ખુદની અખીચારિમાં મુનિમંડળ સહ સંઘ સાથે શ્રી શેત્રુજ્ય, તલાજા, ઘોઘા, ભાવનગર, વરતેજ, શ્રીગીરનારજી, વેરાવળબંદર, પ્રભાસપાટણ, વનથળી, અમદાવાદ, પાટણ, પાનસર, તારંગા, ભયણીશ્રીશકેશ્વરજી, પંચાસર, ભીલડીયા પાર્શ્વનાથજી, શ્રી માંડવગઢ, મગક્ષજી, શ્રીકેસરીયાજી, ગોલવાડ, આબુજી, તથા આબુગેડની પતિર્થિવ કુંભારીયાણ આદિ આત્માને નિર્મળ કરાવવાવાળા મહાન તીર્થોની યાત્રાઓ પણ કરી છે પ્રયાસ આપશ્રાને પ્રયાસ વિશેષ કરીને જેન ગુરૂકુળ જૈન મહાવિધાલય, જન પાઠશાળા, કન્યાશાળા, જેન વજેતર અનાથાશ્રમ આદિ સ્થપાવવાથી દેશ અને ધર્મની ઉન્નતી થઈ મનુષ્યાવતારને ઉભય લાકમાં હિતકારી બનાવે એવા સત્કાર્યોને ઉપદેશદ્વારા લાવી પ્રચાર કરવાને ઉત્સાહ રાખે છે. પ્રભાવ – આપશ્રીનું જ્યાં જ્યાં શુભાગમન થાય છે ત્યાં ત્યાં આનંદ મંગળજ વર્તાય છે અર્થાત પ્રાયે કરીને જાતિ ધર્મ આદિમાં પુરાણ ખાર કેધ ધેવાય છે અને નવાને સદાને માટે દેશવટે દેવાય છે. નિશ્ચલતા —લધા પિપાસા આદિ પરિસહ વડે મહાન કષ્ટ પડવાથી પણ પિતાને For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચ સમિતિ, ત્રણ ગુપ્તી, પતિક્રમણ પ્રતિલેખન આદિ સદાચારણુ રૂપ સાધ્વાચાર્યમાં અડગ રહે છે. અને પાતાની આજ્ઞાવર્તી સાધુ સાધ્વીના સમૂહને પણ તેજ પ્રમાણે વર્તાવે છે. હાલમાં કરિશ્મ પચાસ ઉપરાંત સાધુ સાધ્વીઓના મ્હોળા સમુદાય . આપશ્રીની શુભ આજ્ઞા નિરાબાધપણે સુખેથી જ્ઞાનાદિ રત્નત્રયીના આરાધન કરે છે. અતિમૂ નિવેદનઃ આપશ્રી પાતાની પ્રભાવશાળી સુધારસ પુર્ણ ચદ્રામજ વાણીદ્વારા વિકજન મેદવનને હંમેશને માટે અભિસ ંચન પુર્વક વિકમાન કરતા રહે। એવી મારી આંતરિક ભાવના પ્રદર્શિત કરી ભવિષ્યમાં ગુરૂમહારાજની વ આપશ્રીની સુકૃપાવડે એજ જીવનરેખાને વિશેષ રૂપથી લખવાને માટે ભાગ્યશાળી બનુ એજ, સૂચનાઃ~~~ વિશેષ હાલ વિસ્રીત જીવનરેખાથી જણાવવામાં આવશે. લી. સંચાજક. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वववववववववववववववववव साहित्यविशारद-विद्याभूषण-सौधर्मबृहत्तपागच्छीय प्रवरजैनश्वेताम्बराचार्य-भट्टारक COOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO oodaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa श्री १००८ श्रीमद्विजयभूपेन्द्रसूरीश्वरजी महाराज जन्म संवत् १९४५ दीक्षा संवत् १९५२ स्थान-भोपाल स्थान-आलीराजपुर goggggggggggggggggg0000 For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના, વહાલા વાંચક, પ્રત્યેક વ્યક્તિને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે યથાબુદ્ધિ-શક્તિ-અનુસાર શ્રેષ્ઠ કાર્યો કરવાની અભિલાષા ઉદ્દભવ્યાજ કરે છે. તે જ પ્રમાણે મેં પણ આ લઘુ પુસ્તક બહાર પાડવાનો પ્રયાસ કર્યો છે. આ નાની સરલ ભાષાવાળી પુસ્તકમાં કયા દેશમાં કયું તીર્થ આવેલું છે તથા તેના મૂળ નાયકનું શું નામ છે અને કયા સંવતમાં કેને ઉપદેશથી કોણે પ્રાચીન તીર્થોને જીર્ણોદ્ધાર અને નૂતન તીર્થો બનાવીને સદાને માટે અવિચલ યશોરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી છે ઇત્યાદિ તથા કાઠીઆવાડ, ગુજરાત, વઢીયાર આદિ પ્રદેશમાં આવેલાં પ્રાચીન અને અર્વાચીન તીર્થોને સંક્ષિપ્તથી ઈતિહાસ લખવામાં આવ્યું છે, તથા સંવત્ ૧૯૮૧ના ચિત્ર વદ ૫ને માલવા રતલામથી સૂરિજી આદિ મુનિઓ વિખ્તાર કરી ગુજરાત આદિ દેશમાં પધાર્યા, પાલીતાણે ચોમાસું કર્યું અને ત્યાં ચોમાસું કવાથી શું શું ધાર્મિક કાર્યો થયાં, માસું ઉતર્યા બાદ ત્યાંથી આહાર (મારવાડ), નિવાસિની સુ શ્રાવિકા “તેજાબાઈએ” જુનાગઢ આદિ તિર્થોને સંઘ કાઢયે અને સંધ સાથે આચાર્ય શ્રી આદી મુનિએનું પધારવું થયું, અને ચાતુર્માસ બાદ સંઘ સાથે તેમજ સંઘથી અલગપણે ગુજરાત સાગ વિગેરે પ્રાન્તના વિહાર For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Form સમયે અમદાવાદ, પાટણ આદી જે જે સ્થળોએ પ્રાચીન જૈન ભડારા હોવાનું સાંભળવામાં આવ્યુ તે તે સ્થળેાએ સૂરિજી મહારાજશ્રીએ મુનિમંડલ સહુ કરેલ પુસ્તક ભંડારનુ નિરીક્ષણ, તેમજ જૈન અને જૈનેતર 'પાઠશાળાઓની પરીક્ષા તથા સસ્થાઓની લીધેલ મુલાકાતો તથા તેઓશ્રીના સદ્ ઉપદેશથી જ્ઞાન દર્શનાદિના જ્યાં જ્યાં લાભ થયા તેમજ જૈન અને જૈનેતર કયા કયા મહાત્માએ સાથે જ્ઞાન ગોષ્ઠી થઈ, તથા જે જે તાપી અને શહેરોમાં નૂતન ચૈત્યવન્દન-સ્તુતિ-સ્તવનાદિ સૂરિજી, સચ્ચરિત્રી મુનિ પ્રવર શ્રી ગુલાબવિજયજી, તપસ્વી-મુનિ-શ્રી હવિજયજી આદિ મુનિએએ બનાવ્યાં હતાં, તથા જે શહેરમાં વ્યાખ્યાનાદિના અવસરમાં જૈન કવિઓએ ગ્રુહુલીએ મનાવીને ગાઈ હતી; તેના અહેવાલ આપવામાં આવ્યે છે. તે ઉપરાંત થરાદના સક્ષિપ્તથી ઇતિહાસ પણ આ પુસ્તકમાં રાખવામાં આવ્યો છે. આ ઇતિહાસ જીનાં પુસ્તકામાંથી તથા અનુભવી માણસા પાસેથી મેળવી થરાદ સ્ટેટ હન્નુર એડ઼ીસના ઇંગ્લીસ ક્લાર્ક અને સેવા સમાજના એનરરી સેક્રેટરી થરાદના રહીશ મેાહનલાલ ખેતસીભાઇ પરીખે તૈયાર કર્યાં છે. તેમજ થરાદમાં ગુરૂશ્રીનું ચામાસુ થવાથી જૈન ધર્મની ઉન્નતીના માટે શુ શુ ધાર્મિક કૃત્યો થયાં ઇત્યાદિ ઉપર બતાવેલ તમામ વિગતનુ સંક્ષિપ્તથી દિગ્દર્શન આ પુસ્તકમાં કરવામાં આવ્યુ છે. સાર આ પુસ્તક શ્રદ્ધા યુક્ત શાન્ત ચિત્તથી શરૂથી અંત સુધી સપૂર્ણ વાંચીને અંતમાં સાર એ લેવાના છે કે... Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ આએ. જૈન ધર્મનાં નિશાનરૂપ મહાન તીર્થાના છાદ્વાર કરાવી, નુતન તીથા ઉભી કરાવી તથા જૈન સતાનાના ઉદ્વારના માટે ધાર્મિક મહાન વિદ્યાપીઠા તથા મહાન જ્ઞાન ભડારા સ્થાપન કરાવી ચચળ એવી લકમીથી સ્થિર સુખ મેળવવા માટે રાજા મહારાજાઓ અને શેઃ સનાપતિઓએ કેવા પ્રયત્ન કર્યા છે, અને જેએ સંસારની માયાજાળ છોડ્યા પછી પણ પાતાની આત્મા વિશેષ પવિત્ર બનાવવા માટે શીતાણાદિ પરીષહેને સહુન કરીને કેવી રીતે તીર્થાટન અને દેશાટન કરીને પોતાના અને ભવ્યજનાના આત્માને તારી રહ્યા છે. મારે પણ ભાગ્યરૂપ સુવર્ણમય દિવસ કયારે ઉગે કે હું પણ ઉકત ખેતાવેલા મહાન પુરૂષોની માફક શ્રેષ્ટ કાર્યો કરવાને વિષે ભાગ્યશાલી નીવડું ! આવી ભાવના રાખી ઉદ્યમ કરવા એ દરેક મનુષ્યનુ કર્તવ્ય છે ! કેવલ ભાવનારૂપ ઢાલનો આશ્રય લઇને તેની આડમાં એસી પેાતાના અમુલ્ય સમય વ્યતીત કરતાં ઉકત સત્કાર્યા સિદ્ધ કરવાને માટે ઉદ્યમ કરવા શ્રયજ છે. ઉકત બતાવેલ મહાત્મા અને ગૃહસ્થાએ પણ ઉકત કાર્યો કરવાની ભાવના હૃદયમાં રાખી ઉદ્યમ વડે કાર્યો સિધ્ધ કર્યા છે, એટલે કે ભાવના સહિત ઉદ્યમથી કાર્યા સિધ્ધ થાય છે, કૈવલ એકથી નહીં. તેટલા માટે હરેક વ્યક્તિને ભાવના યુક્ત ઉદ્યમશીલ રહેવુ ! વિજ્ઞપ્તિ આ નવીન પુસ્તક બનાવીને બહાર પાડવાનું સાહસ ખા ઇતિહાસ રૂપ નાની પુસ્તકથી કર્યું છે. તેમાં સાવધાનતા જો કે ખરેખર રાખવામાં આવી છે તેણે અજ્ઞાનતા અને વિસ્તૃતિ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org યાદ. સંવત ૧૮૩. そ આદિ દોષાને લીધે આ પુસ્તકની અંદર કાઇ કાઇ ત્રુટીએ રહી ગઇ હશે. પરંતુ વિજ્ઞાન્ પુરૂષોને કળ દોષોની તરફ દ્રષ્ટિની ન રાખતાં 'સની પેઠે ફકત સારગ્રાહી બની આ પુસ્તકમાંથી સાર ગ્રહણ કરી લેવા વિનંતિ છે. ક્ષમાપનાઃ ઉપરોક્ત કાર્ય ને માટે મારા પ્રથમ પ્રયાસ છે તેથી કરીને લખતાં, લખાવતાં, છપાવતાં કાઈ અક્ષર વિષયાદિકના ન્યુનાધિક થયે! હાય તેની ભુલના માટે અતઃકરણથી ક્ષમા ચાહું છું. } Acharya Shri Kailassagarsuri Gyanmandir લિ સંચાલક. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર. આ નાનું છતાં અતીવ રોચક અને ચિત્તાલ્હાદક એવું આ ઐતિહાસિક પુસ્તક બનાવવાને માટે જેઓએ પિતાના અમુલ્ય સમયને સદ્વ્યય કરી નિઃસ્વાર્થ પણે શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજના સેવા બજાવી છે. તેઓશ્રીને તથા જેઓની પ્રેરણાથી સમાજની ઉન્નતીના માટે આ પુસ્તક બનાવવામાં આવેલ છે, અને જેએએ આ પુસ્તકના અંગે પોતાનાથી બનતો સ્તવના દિને સંગ્રહ કરવામાં સહાય આપી છે તથા જેઓએ આ દુનિયામાં પરોપકાર કરે એજ શ્રેયસ્કર છે એવી ભાવનાથી સેવા સમાજની સેવા ઉઠાવવી એજ પિતાનું ખાસ કર્તવ્ય સમજી આ પુસ્તકના અંગે અસીમ પરિશ્રમ ઉડાવી પિતાના ધ્યેયને સિદ્ધ કરી બતાવ્યું છે, અર્થાત્ આ પુસ્તક લખવાનું તથા મુદ્રણાલયમાં એકલાવવા લાયક તૈયાર કરવાનું વિગેરે કાર્યોમાં શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજના એન. સેક્રેટરી રા. ર. શ્રીયુત મેહનલાલ ખેતસીભાઈ પરીખે સારો મહેનત કરી છે તેને માટે તેઓને શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ વિશેષ આભાર માને છે અને અંતઃકરણથી પિતાના ઇષ્ટ દેવની પ્રાર્થના કરે છે કે અમારા સેવા સમાજમાં આવા ઉદ્યોગ શીલ પુરૂષ સદાના માટે કાયમ રહે અને એકના અનેક બને. તેમજ આ સ્ટેટના હજુર શિરસ્તેદાર સાહેબ રા. રા. શ્રીયુત્ જગન્નાથભાઈ કસલચંદભાઈ મહેતા (જેકેટ નિવાસી) કે જેઓ આ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સેવા સમાજના સભ્ય નથી છતાં પણ સમાજના હિતેચ્છી ખની આ પુસ્તકની રફ કાપી સુધારાવવામાં સારા રસ લઇ માજના આન. સેક્રેટરી માહનલાલ ખેતસીભાઇ પરીખન વખતના પાતાની સદ્દબુધ્ધિ અને જ્ઞાનના ઉપયોગ કરી પેાતાના અમૂલ્ય ભાગ આપી સહાય કરી છે તથા વારંવાર સમયાનુકૂળ યોગ્ય સલાહુ આપી છે તે માટે તે સાહેબને શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ અત્યન્ત આભાર માને છે, અને આવી રીતે સમયાનુકૂળ જોઇતી મદદ આપતા રહે તેવું ઇચ્છે છે. તેમજ તેઓ સદા સુખ અને આબાદીમાં રહે તેવી પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે અન્યના કરે છે. થરાદ. સંવત ૧૯૮૩, આ પુસ્તકના જે જે ગૃહસ્થાએ અગાઉથી ગ્રહાક થઇ મદદ કરી છે તે ખાતે તેના શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ આભાર માને છે અને વળી તેવીજ રીતે મદદ કરતા રહેશે તેમ ઇચ્છે છે. } Acharya Shri Kailassagarsuri Gyanmandir લીટ અનેાપચંદ ડીયદ પારેખ, પ્રમુખ, શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, થરાદ, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 2. Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂરિ વિહારા દર્શ અને થરાદની પ્રાચીનતા. (પ્રથમ–ભાગ, ) દુહા. જય સિરિ માંગલ કર ગુણી, જ્ય ભવિ ચિત્તાકર, થિરપુર વીર નમી કરૂ, સૂરી વિહાર દર ॥૧॥ વ માનાચાર્ય -શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના રતલામથી થરાદ સુધીના વિહારના સક્ષિસ અહેવાલ, શ્રી સાધર્મ બૃહત્તપાગચ્છીય–જૈનાચાર્ય-ભટ્ટારક-શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી, મુનિશ્રી–લક્ષ્મી For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar વિજયજી, મુનિશ્રી–ગુલાબવિજયજી, મુનિશ્રી–હર્ષવિજય, મુનિશ્રી-હંસવિજયજી, મુનિશ્રી-વલ્લભવિજયજી, મુનિશ્રી-હીરવિજયજી તથા મુનિશ્રી-સાગરાનન્દ્રવિજયજી શહઃ રતલામથી વિહાર કરીને શ્રી સિહગિરિની યાત્રા કરી તથા જૂનાગઢ, અમદાવાદ તથા પાટણ આદિ તીર્થોની સ્પર્શના કરતા તથા ધામિક દેશના આપતા થરાદમાં પધાર્યા, ત્યાં સુધીની સંક્ષિપ્ત હકીકત નીચે મુજબ છે. રતલામથી વિહાર કરીને યાત્રા માટે પાલીતાણ પધારવું. અને ત્યાં ચાતુર્માસ તેના અંગે થતા ધર્મકાર્યો. ચાતુર્માસના અંતમાં આહાર (મારવાડ) નીવાસિની શાહ ગાજી રતનાજીની–ધર્મ પત્નીતીજાબાઇને સંઘ કાઢવા માટે મુનિશ્રીહર્ષવિજયજીને ઉપદેશ સંઘ સાથે તાલધ્વજ (તલાજા) ઘોઘા, ભાવનગર, વરતેજ, શીહાર, અમરેલી, જૂનાગઢ, (ગીરનાર) વનસ્થલી, (વનથલી) કેશોદ, વેરાવળ-બંદર, પ્રભાસ-પાટણ, વનથલી, ધોરાજી, જેતપુર, ગંડલ, રાજકોટ, વાંકાનેર, વઢવાણ-કેમ્પ, વઢવાણ-શહેર, લખતર, વીરમગામ, સાણંદ, સરખેજ, અમદાવાદ, સેરીસાઇ, પાનસરજી, ભેયણીજી, ટાણ, મહેસાણા, વિસનગર, વડનગર, તારંગાઇ, ઉંઝા, ઉનાવા, સંખેશ્વર, સમી, સિદ્ધપુર-પાટણ, ચારૂપ-તીર્થ, શ્રીભીલડીઆછ આદિ પ્રાચીન તથા અર્વાચીન તીર્થોની તથા અમદાવાદ આદિ શહેરની અંદર રહેલા મનહર અને ચિત્તાકર્ષક દહેરાશની યાત્રા કરતા, તથા અમદાવાદમાં રાષ્ટ્રીય મહા વિદ્યાપીઠ, તથા મહેસાણા આદિ શહેરમાં આવેલી નાની મોટી જૈન અને જેનેતર પાઠશાળાઓની પરીક્ષા તથા હર શાળાઓનું નિરીક્ષણ કરતા, ભવ્ય જિનેને બધી બીજ આપતા, પિતાના પવિત્ર ચરણ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેથી ભૂતલને પવિત્ર કરતા, સુયોગ્ય મુનિ મંડલ શહ સંવત ૧૯૮૨ ના જેઠ સુદ સાતમના રોજ અહિંના સંઘના પૂર્વકૃત પ્રબળ પુન્યના ઉદયથી આકર્ષાઈને પધારવાથી થરાદ શહેરને પવિત્ર કર્યું હતું. રતલામથી વિહાર કરી થરાદ પધાર્યા તે વખત દરમ્યાનને વિસ્તાર. આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિ મંડલની બહુ વર્ષોથી કે- “જેનાં શ્રવણ માત્રથી આમા પવિત્ર થાય છે, અને પરંપરાએ અવિચલ એવી મેક્ષરૂપી લક્ષ્મીનું સામ્રાજ્ય મળે છે” એવા પવિત્ર અને મહાન શ્રી શત્રુંજયગિરી તીર્થની ભેટવાની ઉત્કંઠા હતી, પણ આવશ્યકીય કારણોને લીધે ત્યાં જવાનું અશક્ય થઈ પડ્યું હતું, અહિંયાં કેઈ શંકા કરશે કે-સાધુને એવું શું આવશ્કીય કાર્ય બાકી રહ્યું હશે કે તે કાર્ય છોડીને જત્રા જવાના માટે પણ અવકાશ ન મળે ? જે કાર્યના માટે આટલા વરસ સુધી રોકાવું પડયું તે જત જાહેર છે, તે પણ અત્રે વિશેષ જાણવાને માટે સંક્ષિપ્તથી ઉલ્લેખ કરીએ છીએ, કે-સંવત્ ૧૪૬ ની સાલમાં મારવાડમાં આવેલ સીયાણા શહેરમાં જગ-દ્વિવિખ્યાત-જૈનાચાર્ય-સદગત પરમગુરૂ-શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજ શ્રીએ વિરાટ જન બદ્વિધ કોષ “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ” બનાવવાની શરૂઆત કરી હતી, તે કેષનું કાર્ય લગભગ પનર વરસ સુધી ચાલ્યું હતું, અને તેની પૂર્ણતા For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar સંવત ૧૮૬૦ ની સાલમાં શ્રી સુરત શહેરમાં થઈ હતી. આ સ્વ પર ઉપગારાર્થે ગુરૂ શ્રીના આરંભેલા ઉક્ત કાર્યમાં તેઓ શ્રીના મુખ્ય શિષ્ય “શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીજી મહારાજ પણ પિતાથી બનતી મદદ આપી હતી. અભિધાન રાજેન્દ્ર કોષ” બનાવવા માટે સંગત આચાર્યશ્રીએ જાતે કેટલી અનિર્વચનીય મહેનત ઉઠાવી હતી, અને વચમાં તે કેટલાં એક અંતરાયે ઉપસ્થિત થએલ, તેમજ બે વખત તે શંકલના ઠીક ન આવવાથી કરેલી મહેનત નિષ્ફળ ગઈ હતી. તેમ છતાં પણ સદ્દગત્ સૂરીજી આરંભેલા કાર્યની પાછળ વળગ્યા જ રહ્યા, શાસનું વચન છે કે – ઉત્તમ પુરૂષ જે કાર્યને હાથમાં લે છે. તેને આદિથી તે અંત સુધી બરાબર પાર પાડે છે” તેવી જ રીતે ગુરૂશ્રીએ પણ કઈક વિને ઉપસ્થિત થતાં તે પણ આરંભેલા કાર્યને પાર પાડયું. આ કેષમાં જૈન સિદ્ધાંતેના સિવાય સર્વમાન્ય મહાન પ્રભાવિક આચાર્ય ભગવંતેના ઉપયેગી ને પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ કેષમાં આસરે આઠ લાખ લેકને સંગ્રહ છે, શાઓની મૂળ-ગાથા, પ્રાકૃત-ગઘ, સંસ્કૃત–ટીકા અને સંસ્કૃત પ્રાકૃત લકે મળીને આઠ લાખ લોકોને અદાજન થાય છે. આ કેષ મેટા કદમાં રોયલ ચાર પેજમાં છપાવી બહાર પાડવામાં આવેલ છે. અને તેના સાત ભાગ રાખવામાં આવ્યા છે. તેની એકંદર પૃષ્ઠ સંખ્યા દશ હજાર ઉપરાંતની થાય છે. સાતે ભાગની કીંમત ફક્ત રૂા. ર૩૫ રાખવામાં આવેલ છે. તે ગ્રંથને છપાવવા આદિને પરિશ્રમ દેખતાં બહુકમ રાખવામાં For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવેલ છે. આ કેશની સંકલને આવી રીતે રાખવામાં આવી છે. કે-પ્રથમ પ્રાકૃત શખ, પછી તેનું સંસ્કૃતમાં અનુવાદ, તે પછી લિ નિદેશ, તથા જે જે અર્થોમાં તે શબ્દોના જુદા જુદા ગ્રંથમાં પ્રવેગો કરવામાં આવ્યા છે. તે અર્થોને આધાર એટલે ગ્રંથનામ-અધ્યયન-ઉદેશાના આંકડા. શહઃ વિવેચન, તથા આગમ અને ગ્રંથાન્તરેનાં ઉદાહરણ સહિત અવતરણ, વ્યુત્પત્તિ, વ્યાખ્યા આદિ ગ્ય પદ્ધતિથી રાખવામાં આવેલ છે. આ કોષ નાગમ વ જૈન-ગ્રંથ રત્નને મહાન સાગર છે. અથવા પ્રાયઃ જૈન ગ્રંથને એવા કેઈ શબ્દ કે વિષય બાકી નથી રહ્યો કે જે આ મહાન કેષમાં ન મળી શકે. અર્થાત્ સંસારમાં એવું કઈ રત્ન નથી કે જે સમુદ્રમાં ન મળતું હોય ! તેવી જ રીતે જેનોને કોઈ વિષય બાકી નથી કે આ ગ્રંથમાં ઉપલબ્ધ ન થતે હેય. આ મહાન કષના વિષયમાં ભારતીય વિદ્વાને ઉપરાંત સંસાર ભરના યાને યૂરોપ આદિ દેશોના પ્રસિદ્ધ પ્રસિદ્ધ વિદ્વાનોના આજ પર્યન્ત બસ ઉપરાંત પ્રસંસા પત્રો આવેલા છે. તેમાં તેઓ પક્ષપાત રહિત પણે એટલે સુધી પ્રસંસા લખે છે કે કષ નિર્માતા – માહાત્માની અંદર અલોકિક કે ઈ દેવ શક્તિ હેવી જોઈએ. દેવ શક્તિ વિના હજારે જૈન ગ્રંથના જુદા જુદા આશય વાળા વિષયને સ્મૃતિમાં રાખીને એક જ વ્યકિત મહાન ભારતની સમાન કાર્યને પાર પાડે આ વાત વિચારણીય છે.” અર્થાત્ તેઓના લખવાને આશય એ છે કે-ઉકત મહાત્માની અંદર ધ્યાન-માન-તપસ્યાદિ મહાન પ્રભાવથી જરૂર કોઈ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલૈકિક શક્તિ હેવી જ જોઇએ. ઉપરોકત વિષયને વિશેષ વૃત્તાની સદ્ગત્ સૂરીજીના નાના મોટા રચાયેલા ચરિત્રેથી જાણવે. ઉપરોકતું વિષયને આટલેથી વિરમીને હવે ખાસ વિષય ઉપર આવીયે છીએ ગુરુવર્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીજી મહારાજ શ્રી સંવતાં ૧૯૬૩ ના પિષ સુદ સાતમના દહાડે માલવા પ્રાંતમાં મહીકાંઠાના કિનારે આવેલા રાજગઢ શહેરમાં સ્વર્ગવાસ થયા હતા. સદ્ગતાં સૂરીજીના બાદ જૈન શાસ્ત્રના જાણકાર એવા વિદ્વાનોની બનતી સહાયતા લઈને ઉપરોક્ત કેષને સંશોધન કરી છપાવીને બહાર પાડ્યાને અંદાજન દેઢ વર્ષ જ થયું છે. અર્થાત્ સદ્દગત આચાર્ય શ્રી મહારાજે તે પંદર વરસ સુધી મહેનત કરી પિતાને અમૂલ્ય સમય, આ કેષ બનાવવા માટે કઈક ગ્રંથને સંગ્રહ કરી, જાતે અસીમ પરીશ્રમ ઉઠાવી કષ લખાવીને તૈયાર કરવામાં અર્પણ કર્યો હતે. બાદ તેઓશ્રીએ જાતે દિન રાત પરિશ્રમ કરી ભણાવીને તૈયાર કરેલા-ગુરૂભકત-કાર્યદક્ષ–અને ખાસ સદ્દગત્ સૂરિજીના અંતેવાસી–મુનીઓએ ગુરૂશ્રીના આરંભેલા કાર્યને પાર પાડવા માટે વીસ વરસ સુધી સતત મહેનત ઉઠાવી ઉક્ત કેષને સંશોધન કરી છપાવીને સંવત ૧૯૮૦ની સાલમાં બહાર પાડે હતો, અર્થાત્ સદગત્ સૂરિજીના ઉદેશને સિદ્ધ કરી બતાવ્યું હતું. ગુરૂશ્રીએ બનાવેલ કેષ જેમ બને તેમ શુદ્ધ થઈ છપાઈને બહાર પડે તેના માટે સદ્દગત્ ઉભય સૂરિજીના અંતેવાસી સુયોગ્ય શિષ્ય પ્રશિષ્યએ પિત પિતાને ગ્ય બનતી મહેનત કરીને સદગત સૂરિજીના આરંભેલા કાર્યને પાર પાડ્યું હતું. તેમાં શાન્ત સ્વભાવી–સદ્દગુણાનુરાગી-સદ્ગત ઉપાધ્યાયજી-શ્રીમદ્દ મોહનવિજયજી મહારાજશ્રીએ વિશેષ કરીને For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar કેષ કાર્યના માટે જ મારવાડ આદિ દેશમાં વિચારી શ્રાવકેને ઉપદેશ આપીને ઉક્ત કાર્યને માટે દ્રવ્ય આદિની બહુ સગવડતા કરાવી હતી અને જાતે પણ પિતાને બનતે પરિશ્રમ ઉઠાવ્યું હતું. અને સંશોધન કરીને છપાવવાનું કાર્ય સદગત્ સૂરિજીના ખાસ હસ્ત દિક્ષીત વર્તમાનાચાર્ય શ્રીમદ વિજયભૂપેન્દ્રસૂરીજી મહારાજે અને વ્યાખ્યાનવાચસ્પતિ–મુનીશ્રી યતીન્દ્રવિજયજી મહારાજે હાથમાં લીધું હતું. ઉકત કાર્યના માટે વિશેષ કરીને રતલામમાં તથા તેના નજીક આવેલા જાવરા, ખાચરેદ આદિ શહેરમાં સ્થિરતા કરવામાં આવી હતી. કારણ કે–ખાસ કોષને છપાવવાના માટે શ્રી સંઘ તરફથી પ્રેસ ખરીદીને છપાવવ આદિની તમામ વ્યવસ્થા રતલામમાં રાખવામાં આવી હતી. અને ઉક્ત કાર્યના લીધે એક બે વાર દેશ પલટો થયે હતે. અર્થાત એકવીશ વરસ દરમીયાન માત્ર બે ચાર ચોમાસાંજ મારવાડમાં કરવામાં આવ્યાં હતાં. બાકીન અવશેષ સમય માલવામાંજ વ્યતીત કરવામાં આવ્યું હતું. અતરની “શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ” તરફથી સગત સૂરિજીના શિષ્ય મંડલને અને મારવાડ, માલવા આદિ દેશના ગુરૂભકત-અને શ્રધ્ધાળુ-સ્વમિભાઈઓને કેટી સહઃ ધન્યવાદ આપવામાં આવે છે. અને ભાર દઈને કહીએ છીએ કે-સદ્ગત સૂરિજીના મહાભારતની સમાન આરભેલા કાર્યને પાર પાડવા માટે જે મુનિરાજને તથા શ્રી સંઘને પરિશ્રમ ઉઠાવવો પડ્યો હતે તેના માટે અત્રે ઉલ્લેખ કરવાને અમે અસમર્થ છીએ. અર્થાત ઉપરોકત કાર્ય ગુરૂભકત અને કાર્ય દક્ષેથી જ પાર પડ્યું છે. હવે મૂળવિષય ઉપર આવવા માટે ચાલતા વિષયને ચેડામાંજ સંકેચીએ છીએ. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરિજી મહારાજે, મુનિશ્રી-લક્ષ્મીવિજયજી, અને તપસ્વી-મુનિશ્રી-હર્ષવિજયજી આદિ સુયોગ્ય મુનિમ ંડલ શહુ સ ંવત ૧૯૮૧ નું ચાતુર્માસ માલવામાં આવેલા શહેર રાજગઢમાં કર્યું હતું. ત્યાંથી ચામાસું કર્યા બાદ રાજગઢની નજીક આવેલા ગામ દસાઇમાં ધ્વજા દંડની પ્રતિષ્ઠા કરી ધામણદા, કડોદ, વડવાળ, કેદ, વખતગઢ, બદનાવર, આમલા, વડનગર, રૂણીજા આદિ નાનાં મોટા ગામાને પાવન કરતા ખાચરાદ પધાર્યા. ત્યાં નૂતન બનાવેલા શિખરબંધ દહેરાશરની પ્રતિષ્ઠા કરી શ્રી ગાડીપાર્શ્વ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. બાદ ત્યાંથી સઘ શઠુ સેમલીયાજી તીર્થ પધાર્યા. ત્યાં શ્યામ પાષાણની શ્રી શાન્તિનાથ સ્વામીની મૂર્તિ અતિ મનોહર અને ચમત્કારિક છે. ત્યાં સ્થાવર જંગમ તીર્થની જાત્રાના માટે આવેલા નવરા, રતલામ, ખાચરેદ આદિ શહેરાના શ્રાવકા તરફથી પૂજા, પ્રભાવના, સ્વામિવાત્સલ્ય આદિ ત્રણ દિવસ સુધી ખૂબ ઝાડપાડથી કરવામાં માવ્યાં હતાં. ત્યાંથી વિહાર કરી રતલામ પધાર્યા. ત્યાં વ્યાવાચ૰-મુનિશ્રી-યતીન્દ્રવિજયજી મહારાજશ્રી પણ વાગથી ચામાસુ` કરી પધાર્યા હતા. રતલામમાં કેટલાંક વરસાથી શ્રી અભિધાન રાજેન્દ્ર મહાન્ કાષ શુદ્ધ કરીને છપાવવાનું કાર્ય ચાલતુ હતુ તે મુનિરાજોના મહાન્ પરિશ્રમથી તથા દ્રવ્યાદિની સધ તરફથી જોઇતી સહાયતા મળવાથી તે કા સ વત ૧૯૮૨ ના ચૈતર શ્બ્દ સાતમ ના રાજ પૂરૂ થયું હતુ. તે આરંભેલા મહાન કાર્યની પૂર્ણતા થવાથી ચતુવિધ શ્રી સંઘમાં મહાન ખુશાલી ફેલાઇ હતી. અર્થાત્ ચતુર્વિધ સંઘ સદ્ગત સૂરીજીના ઉક્ત કાર્ય રૂપ ૠણુથી મુકત થવાથી For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar પિતાની આ માને કૃત કૃત્ય માનતે હતે. પિતાના ગામમાં કેષ છપાવવા આદિનું મહાન કાર્ય પૂર્ણ થવાથી શ્રી અભિધાન રાજેન્દ્ર કાર્યાલયના સભ્ય તથા રતલામના સંઘને કેષ કાર્યની પુર્ણતાની ખુશાલી દર્શાવવા નિમિત્ત મહાન અઠ્ઠાઈ ઓચ્છવ કરવાને વિચાર હતું પણ તે વખતે કે ખાસ કારણને લીધે બંધ રાખવામાં આવ્યું હતું. કેષ પુર્ણ થયાની ખબર કાર્યાલય તરફથી મારવાડાદિ દેશમાં વસતા સ્વમિ ભાઈઓને પત્રદ્વારા તમામ સ્થળે આપવામાં આવી હતી. સૂરિજી આદિ મુનિવરને પિત પિતાના દેશમાં વિહાર કરાવવા માટે ભાવિક શ્રાવકેના તરફથી એટલા વિનંતિ પત્રે આવ્યા હતા કે ફક્ત ગામનું નામ-ઠામ આદિ વાંચીને પત્ર પુરા કરવા પડ્યા હતા. અર્થાત્ સંપૂર્ણ વાંચી સંભળાવનારા ગૃહસ્થ પણ કંટાળી ગયા હતા. વિનતિ પત્ર માટે વિશેષ શું લખીએ? એક અઠવાડીઆમાં ૮૧ પત્ર તથા જવાબી બે તારે અહિં થરાદથી જ મેકલવામાં આવ્યા હતા. એટલા પત્રોની સંખ્યાનું મુળ કારણ એ હતું કે ગુરૂ મહારાજ આદિ મુનિ મંડળ કેષ કાર્યથી નિવૃત થયા છે માટે જે દેશની અને શહેરના શ્રાવકની અધિક વિનંતિ થશે ત્યાં પહેલા પધારશે. – રતલામયી દેવદ પધારવુંરતલામમાં સૂરિજી મહારાજ અને વ્યાક વાચ૦ મુનિશ્રી યતિન્દ્રવિજયજી મહારાજ આદિ મુનિઓની સંમતિથી અક્ષય તૃતિયાને દિવસે “શ્રી અભિધાન રાજેન્દ્ર પ્રચારક સંસ્થા” ખેલવામાં આવી હતી. ઉક્ત સંસ્થાના કાર્યવાહક તરીકે ત્યાંના For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૦ વચાર હતા અને તે સાથ આદિ કેટલા માળવામાં સંઘમાંથી આઠ મેરે ચુંટવામાં આવ્યા છે. કોષ વિઆિદિ તમામ કાર્ય આ સંસ્થાની મારફત થાય છે. સુરિજી મહારાજ આદિ મુનિવરેને દેશ દેશાંતરની બહુ વિનંતિઓ આવી હતી પણ મુનિ સંમેલનથી નીચે મુજબ વિચાર કરવામાં આવ્યું હતું. આ સાલમાં શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવી અને બનતાં સુધી ચોમાસું પણ ત્યાં જ કરવું પછી જેવી ક્ષેત્ર પર્શના. પ્રથમ રતલામમાં બિરાજેલા તમામ મુનિઓને યાત્રાના માટે એકજ વિચાર હતે પણ પાછળથી ગરમી સખ્ત પડવાથી તથા નિંબાડ કુકસીમાં પ્રતિષ્ઠાનું મુહર્ત તે સાલમાંજ લેવાથી વ્યાક વાચ મુનિશ્રી યતિન્દ્રવિજયજી મહારાજ આદિ કેટલાક મુનિઓના ચોમાસાં તે સાલમાં સૂરિજી મહારાજની આજ્ઞાથી માળવામાં થયાં હતાં. ગ્રીષ્મ ઋતુને લીધે સૂરિજી મહારાજને પણ માળવાના સંઘે ચોમાસા માટે બહુ આગ્રહ કર્યો હતે પણ ક્ષેત્ર સ્પર્શનાના યોગે અર્થાત્ જ્યાંની ક્ષેત્ર પર્શના હોય છે ત્યાં શિષ્ણાદિ પરિસહેને સહન કરીને પણ જવું જ પડે છે. અને બીજી વાત એ છે કે જે વેલા તીર્થ આદિ ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા થઈ તે વેલાજ તે કાર્યને વિશે ઉદ્દત થવું જોઈએ. એક કવિનું કહેવું છે કે – કલ કરે જે અજ કર, અજ કરે છે અબ પલ પલ વીતિ જાત હે, ફેર કરેગા કબ. સૂરિજી મહારાજે પણ ઉપરોક્ત કવિના વચનનું અનુકરણ કરીને મુનિશ્રી લક્ષ્મીવિજયજી, મુનિશ્રી ગુલાબવિજયજી, મુનિશ્રી For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar હંસવિજયજી, મુનિશ્રી વલ્લભવિજયજી, મુનિશ્રી હીરવિજયજી, મુનિશ્રી સાગરાનંદ વિજયજી, મુનિશ્રી વિવેકવિજ્યજી આદિ સુગ્ય મુનિ મંડલ સહ રતલામ (માળવા). થી ખાસ સિદ્ધગિરિની યાત્રા કરવા સારૂ વૈસાખ સુદ ૫ ને વિહાર કરી પ્રથમ મુકામ ગામ કરણુમાં કર્યો. ત્યાં ગુરૂ મહારાજને વાંદવા માટે આવેલ રતલામ, જાવરા, ખાચરેદ, રાજગઢ, વડનગર આદિ શહેરોના સ્વધર્મ ભાઈઓની ભક્તિને માટે રતલામવાલા શેઠ ભાગીરથજી તરફથી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. ત્યાંથી વિહાર કરી લાલઘાટી, ડાબરી, કિસનગઢ, બમણીયા આદિ નાનાં મેટાં સ્થળની ક્ષેત્ર સ્પર્શના કરતા પ્રવાસા પધાર્યા. ત્યાંના સંઘે ખુબ ઠાઠ માઠથી ગુરૂશ્રીને શહેર પ્રવેશ કરાવ્યું. અતરે શ્રી સંઘના આગ્રહથી ત્રણ દિવસ સ્થીરતા કરી હતી. ત્રણ દિવસ પુજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, વૃત્ત, પચ્ચખાણાદિ ધાર્મિક કાર્યો કરીને ત્યાંના સંઘે સારે લાભ લીધે હતા. બાદ ત્યાંથી શહેર થાંદલા પધાર્યા. ત્યાંના સંઘે પણ દમદમ સહિત પુર પ્રવેશ કરાવ્યું હતું. ત્યાં પણ સમ્યકતત્વાદિને સારો લાભ થયે હતે. ત્રણ દિવસ ભવ્ય જનને ઉપદેશામૃત પાન કરાવીને મેઘનગર પધાર્યા ત્યાંથી સીધું દેવદ પધારવું હતું પણ શ્રી જાબુવા સંઘના અત્યાગ્રહથી ત્યાં પધાર્યા. સંઘે મોટું સામયું કર્યું હતું. ત્યાં પાંચ દિવસ સ્થિરતા કરી ઉપદેશ આપીને જૈન પાઠશાળા સ્થાપવામાં આવી હતી. ત્યાંથી વિહાર કરી વચમાં બે મુકામ કરી દેવદ શહેરને પાવન કર્યું –દેવદથી ગેધરા થઈ ડાકોરજી પધારવુંદેવદમાં સૂરિજી મહારાજશ્રીના દર્શનાર્થે જાબુવા, રાણપુર, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આલીરાજપુર, પારા, ખવાસા, જાવરા, ખાચરોદ આદિ શહેરના ભાવિક શ્રાવકે આવ્યા હતા. ત્યાંના સંઘના તથા બહારથી આવેલ શ્રાવકેના આગ્રહથી ત્રણ દીવસ ત્યાં સ્થીરતા થઈ હતી. વાંદવા આવેલ શ્રાવકેમાંથી ખાચરેદવાલા સુરાંણા ચાંદમલજી, લુંકડ દેલતરામજી, જાવરા નિવાસી રાંક કસ્તુરચંદજી, અને વધિચંદજી દુગાડ, શણપુરના ચેધરી પન્નાલાલજી, આદિ ભાવિક સ્વમિ બંધુઓએ છ હરી પાળી સૂરિજી મહારાજની સાથે શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવાને અભિગ્રહ લીધું હતું. ત્યાંથી વિહાર કરી નાના મોટાં ગામેની ફરસના કરતા ગધરે પધાર્યા. ત્યાંના શ્રાવકે એ ચાતુર્માસની સ્થીરતા માટે સૂરિજી મહારાજ આદિ મુનિ મંડલને બહુ વિનંતિ કરી હતી. પણ પાલીતાણે ચાતુર્માસ કરવાને ભાવ હોવાથી શ્રી સંઘની અરજી સ્વીકારાઈ ન હતી. ગોધરામાં એક ભવ્ય સાધારણ દહેરાશર છે. તેઓની પાસે જ એક સુંદર શિદ્ધશાલા અને તેની નીચે જૈન પાઠશાળા અને કન્યાશાળા છે. ત્યાંથી વટામણ પધાર્યા. સાંજે બાણ ગંગા નદીના કિનારા ઉપર આવેલી ધર્મશાળામાં મુકામ કર્યો હતે. ત્યાંથી અંગાડી થઈ બીજે દહાડે ડાકેરજી પધાર્યા. –ડાકોરજીથી ધંધુકાડાકોરજી વૈષ્ણવનું મુખ્ય ધામ છે. અને તેમાં શ્રી કૃષ્ણજીની શ્યામવર્ણી મૂર્તિ છે. ત્યાંથી ભાલેજ થઈ વડતાલ પધાર્યા. ત્યાં જેનું એક સુંદર દહેરાશર, ઉપાશ્રય અને વિશ ઘર શ્રાવકનાં છે. તેમજ ત્યાં સ્વામી નારાયણની મુખ્ય ગાદી છે. મૂખ્ય મંદિરને ફરતી યાત્રિઓને ઉતરવા માટે વિશાળ ધર્મશાળાઓ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar આવેલી છે. બાદ સેવા પધાર્યા. ત્યાં ચીત્તાકર્ષત સુંદર દેરાસર છે. તેમાં મૂળ નાયક શ્રી વીર પ્રભુ બિરાજમાન છે. તેના સામે જ બે મજલાની પિષધશાળા આવેલી છે. ત્યાંથી ઈસરવાડા, સરગવાડા, આદિ ગામની સ્પર્શન કરતા શહેર ધંધુકે પધાર્યા. ધંધુકાથી સોનગઢ. ત્યાંના શ્રાવકેએ અતિ ઉત્સાહ યુત પરમ ભકિત સહિત અતી સમાહ સાથે ગુરૂ વચને પુર પ્રવેશ કરાવ્યું હતું. અતરે વરસાદના કારણથી અને શ્રાવકેની અત્યંત વિનંતિ રહેવાથી બે દિવસ સ્થિરતા થઈ હતી. અહિં સૂરિજીએ સંપ ઉપર અતિવ રેચક વ્યાખ્યાન આપ્યું હતું. તેથી આકર્ષાઈને સંઘે પરસ્પર વિમનસપણને લીધે પાંચ સાત વરસથી હવામી વાત્સલ્ય બંધ હતું તે શરૂ કર્યું. અર્થાત્ બધાએ ભેગા મળી પ્રીતી ભજન કર્યું અને તેની ખુશાલીમાં મેટી પૂજા ભણાવવામાં આવી હતી. આ શહેરમાં હેમાચાર્ય મહારાજને જન્મ થયે હતે. અહિંયાં આત્મારામજીના શિષ્ય મુનિ શ્રી હંસવિજયજીના ઉપદેશથી જેન લાઈબ્રેરી, માહાવીર મંડલી તથા જૈન પાઠશાલા જારી છે. હેમાચાર્ય મહારાજશ્રીની મૂર્તિ બેસાડવા માટે સુંદર ગુરૂ મંદિર બનાવવામાં આવ્યું છે. જેની પાઠશાળાના વિદ્યાથીઓની ગુરૂવેર્યું પરીક્ષા લીધી હતી. પરિણામ સારું આવ્યું હતું. બાદ ખાચરેદ નિવાસી સુરાણું ચાંદમલજીએ વિદ્યાર્થીઓને પ્રભાવના આપી હતી, અને શિક્ષકને પણ ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યાંથી તગડી, પોલાપુર, વલા, ચમારડી, પાલડી થઈને સેનગઢમાં પધાર્યા. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar સોનગઢથી પાલીતાણું પધારવું અને ત્યાં ચોમાસાની સ્થિરતા. ત્યાં શ્રી વીર ચારિત્ર રત્નાશ્રમમાં મુકામ કર્યો હતો. આશ્રમમાં દર્શનીય શ્રી વીર પ્રભુનું દહેરાશર . પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજીને અતરે મેળાપ થયું હતું. તેઓ શ્રીએ જાતે આવીને ગુરૂવર્યની સાથે સરલતાપૂર્વક બે ઘડી જ્ઞાન ગોષ્ઠી કરી હતી. ત્યાંથી વિહાર કરી મેખડકા થઈને આષાઢ વદી ૭ ના દહાડે શ્રી પાલીતાણા શહેરમાં ગુરૂજીએ નવ થાણ સહિત પ્રવેશ કર્યો હતો. ગુરૂ મહારાજના પધારવાના ખબર માલવા, મારવાડ, ગુજરાત, મેવાડ આદિ દેશના શ્રાવકેને તાર તથા કાગળથી પહેલેથી જ થયા હતા. તેથી પાલીતાણાના સંઘે તેમજ વિદેશથી યાત્રાના માટે આવેલ સંઘે ગુરૂ મહારાજની પધરામણને સારે લાભ લીધે હતે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ખૂબ ઠાઠ માઠથી સામયું થયું હતું. આશરે ત્રણ ચાર હજારથી પણ અધિક શ્રાવક શ્રાવિકાઓની મેદની આ સામૈયામાં સામીલ હતી. શ્રી યશોવિજયજી ગુરૂકુળના તથા બાલાશ્રમના તમામ વિદ્યાર્થીઓએ ગુરૂછીને સન્મુખ આવીને શોભામાં અધિક ઉમેરે કર્યો હતો. શ્રી સિદ્ધક્ષેત્રની શ્રાવિકાશ્રમની બાલાઓએ પણ સારી ભક્તિ દર્શાવી હતી. શહેરના મુખ્ય દહેરાસરમાં સંઘ સહ શ્રી યુગાદિ દેવનાં દર્શન કરીને નિજ આત્માને સફલ માની હતી. તત્પશ્ચાત શહેરના મુખ્ય બજારમાં થઈને સામિયું કુકસવાલા દાનવીર વર્ગસ્થ શેઠ માણેકચંદ ચંપાલાલજીની For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ધર્મશાળામાં આવ્યું હતું. ગુરૂશ્રીએ ધર્મશાળાના મુખ્ય હેલમાં હજારોની મેદનીમાં સ્થાવર તીર્થ સેવનથી શું લાભ થાય છે તેના ઉપર અનેક હેતુ યુકિત અને દષ્ટાંતોથી ભરપૂર મહા પ્રભાવશાળી સોપમાં ઉપદેશ આપે હતે. અંતમાં મહિલાશ્રમની બાળાઓએ ગુરૂભકિત કેવી રીતે કરવી એ વિષના અનેક રસુતિ તેત્ર તથા સુરીલા મધુર સ્વરેથી અનેક ગાયને કર્યા હતાં. બાદ શ્રી સિધ્યક્ષેત્ર મહાવીર ગાયન મંડલીએ પણ “એવા ગુરૂ મળવા દુર્લભ છે” એ વિષય ઉપર સુંદર ગાયન કર્યું હતું. બાદમાં માળવા, મારવાડ, ગુજરાત, મેવાડ, આદિ દેશની શ્રાવિકાઓએ પણ “એવા ગુરૂ નિત્ય સેવીએ એ તાત્પર્યની પિત પિતાના દેશની ભાષાઓમાં ગુરૂ ભક્તિમાં ગરકાવ થઈને વિવિધ રોગોથી યુક્ત ગુંડલીઓ ગાઈ હતી. ત્યાર પછી શ્રી આદીશ્વર દાદાની જય હે, શ્રીમાન આબાલબ્રહ્મચારી શ્રી વિજયભૂપેન્દ્રસૂરિશ્વરજી મહારાજની જય હે” એવી રીતે જય દેવનીઓના નાદેએ કરીને સારા શહેરને મુંજાવી દીધુ હતું. ત્યાર પછી રતલામ, ખાચરોદ, જાબુવા આદિ શહેરાના ભાવિક શ્રાવકો તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી. આષાઢ વદી અષ્ટમીના દહાડે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર રહેલ સમ્બશિખરી શ્રી આદીશ્વર દાદાની ટુંકના મૂળ નાયક શ્રી કષભદેવ પ્રભુનાં પતે સુગ્ય મુનિ મંડલ સહ દર્શન કર્યા હતાં. “ ગુરૂ સાથે ગિરિ ભેટીએ " એ પર કેવલ ગાવાનું નથી પણ અવસર આવે સાર્થક પણ કરવું જોઈએ અર્થાત કેવલ મુનિએ સાથે જ નહિં પણ સેંકડો પ્રાવક શ્રાવિકાઓએ પણ ગુરૂ સાથે દાદાશ્રીનાં દર્શનનો લાભ લીધે For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતે. ગુરૂશ્રી આદિ શ્રી સંઘે ઉલટ ભાવ યુકત દાદાના દર્શન કરી પિતાની આત્માને સફલ માની હતી. અર્થાત્ બાવીસ વરસથી ગિરિરાજને ભેટવાની અભિલાષા હતી તે આજરોજ સફલ થઈ તેવું માનતા હતા. પછી તપસ્વી મુનીશ્રી હર્ષવિજયજીને નૂતન બનાવેલ સ્તવન બોલવામાં આવ્યું હતું. સ્તવનમાં ભાવાર્થ એ હતું કે – “દાદાનાં દર્શન પુન્યથી પાવે, પુર્વ સંચિત સહુ પાપ ખપાવે.” બાદ સંઘ સહ આકુલતા રહિત બાકી રહેલ બધી ટુકનાં દર્શન કરીને બે વાગ્યાના આશરે શહેરની ધર્મશાલામાં પધાર્યા હતા. –સદ્ધ ગરિ ઉપર આવેલ નવ ટુંકીનાં નામ(૧) આદીશ્વર દાદાની ટુંક. (૨) મેતીશાની ટુંક. (૩) બાલાભાઈની ટુંકઃ (૪) મોદી પ્રેમચંદ લાલચંદની ટૂંક. (પ.) પ્રેમભાઈ હેમાભાઈની ટૂંક. (૬) ઉજમભાઈ વખતચંદની અથવા હેમાભાઈ વખતચંદની ટુંક. (૭) છીંપા વસીની ટુંક. (૮) શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંક. (૯) ખડતર વસીની ટૂંક. શ્રીમદ વિજય ભૂપેન્દ્ર સુરીશ્વરજી મહારાજને સુગ્ય મુની મડલ સહિત શ્રી સીદ્ધક્ષેત્રમાં (પાલીતાણામાં) સંવત ૧૯૮રને ચાતુર્માસ અને તેના અંગે થતા તમામ ધર્મ કાર્યોની યાદી. ગુરૂ મહારાજે મહેમ શેઠ માણેકચંદજીની ધર્મશાલાના વિશાળ હોલમાં ચાતુર્માસ કર્યો હતે. તેઓશ્રીને કચ્છ નિવાસિની સુશ્રાવિકા શેઠાણ પુરબાઈએ તથા મહું શ્રી For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܘܪ Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરબાઇની પાઠશાળાના એન. સેક્રેટરી શ્રીયુત્ શેઠ હીરજીભાઇ પદ્મમસીભાઇ આદિએ પેાત પેાતાની ધર્મશાળાના વિશાળ અને દર્શનીય હાલેામાં ચાતુર્માસની સ્થિરતા માટે પોત પોતાના મુનિમેાની મારફત પત્ર તથા તારદ્વારા આગ્રહ કર્યા હતા. પણ શેઠ ચંપાલાલજીને પાંચ સાત વરસથી આગ્રહ હતો કે:-~~ (6 (4 આપ શ્રી જ્યારે પાલીતાણે ચામાસે પધારો ત્યારે પહેલ થામાસુ` મારી ધર્મશાળામાં કરી અમને પવિત્ર કરજો, કારણ કે મહુમ અમારા પિતાજી શ્રીની આંતરિક ભાવના અંત સમય લગી આવી રીતે હતી કે — મર્હુમ સૂરિજી મહારાજના અંતેવાસી તમામ મુનિઓ સહિત વમાનાચાર્ય મહારાજશ્રીનું ચામાસું શ્રી સિદ્ધક્ષેત્રમાં ગુરૂ મહારાજના ઉપદેશથી નિર્માણ કરેલ મારી ધર્મશાળામાં અવશ્ય કરાવીશું અને ખનતાં સુધી હું પાતે પણ સહ કુટુંબ ચાતુર્માસ લગી ત્યાં રહી તન, મન અને ધનથી સ્થાવર તથા જંગમ તીર્થની સેવાના લાભ ઉઠાવીને અનાદ્દિ કાળના અશુભ કર્મોથી વિંટાયેલ મહારા આત્માને પવિત્ર કરીશ, ” પશુ કાળ રૂપી રાક્ષસના આગળ ચક્રવૃત્તિ આદિ મહાન યાદ્ધાએ પણ હતાશ થયા છે. અથાત્ કાળ રૂપી રાક્ષસના ગ્રાસ થયા છે, તે બીજાનું શું ગજું કે તેના સામના કરી હરાવીને સદાને માટે વમાન શરીરથી કાયમ રહી શકે ! અર્થાત્ ભાડાની ઝુંપડી મુદ્દત થવાથી છેડવીજ પડે છે. તે ઉપરોક્ત અનાદિ કાળની રીતિનુ અનુકરણ કરી શુભ ધ્યાન યુક્ત નશ્વર શરીરને છેડીને શુભ ગતિના ભાજન થયા. શાસ્ત્રનું વચન છે કે:યાન્ત મતિઃ સાપતિઃ । પણ પિતૃ ભકત શેઠ ચંપાલાલજીએ મર્હુમ પિતાજીશ્રીની અંત સમય સુધી ચામાસું કરાવવાની ', For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવના હતી તે સફળ કરી. અન્તે મર્હુમ શેઠનુ કહેવુ પણ હતુ કે, “ જરૂર ચામાસુ કરાવીને મારી ભાવનાને સફળ કરશે. નિઠું કરાવશો તો તમારા ઉપર મારૂ ૠણ રહેશે. ” આ ધર્મશાળામાં અંદાજે પંચાત્તેર હજાર રૂપી ખર્ચ થયા હશે. એમ તેનુ શીલ્પ કામ જોતાં જણાય છે. સૂરિજી મહારાજનુ ચામાસુ આ સાલમાં પાલીતાણું થશે તેની જાહેર પત્રિકા રતલામથી શ્રી અભિધાન રાજેન્દ્ર પ્રચારક સંસ્થા તરફથી બહાર પાડવામાં આવી હતી. જાહેર પત્રિકાઓ પહેાંચતાં માલવા, મારવાડ, મેવાડ, ગુજરાત, નીંખાડ આદિ દેશોના શ્રધ્ધાળુ અને ભાવિક શ્રાવક શ્રાવિકાઆથી શેઠ ચંપા લાલજીની તથા મર્હુમ સુરત નિવાસી શેઠ મોતી સુકીયાની ધર્મશાળા અશાડ સુદ ૧૪ પહેલાં ચીક્કાર ભરાઇ ગઇ હતી. આ બંને ધર્મશાળાએ જોડા જોડ આવેલી છે તેથી સામાયિક, પાસ, પ્રતિક્રમણ, વ્યાખ્યાનાદિ ધર્મ કાર્યોમાં જાવા આવવાની સગવડતાને લીધે તેમાં ગુરૂ શ્રીને નિમિત્તે ચેં માસું કરવા આવેલા શ્રાવક શ્રાવિકાના ભાગ વિશેષ હતા. ચામાસે રહેલ મુખ્ય શ્રાવકોનાં નામ: રતલામ નિવાસી ધર્મ ચુસ્ત શ્રીયુત્ કાલુરામજી ઘુઘરીયા સહુ પરિવાર, ખાચરાદવાલા શ્રીમાન રોડ ચેાથમલજી લુણાવત તથા શ્રીયુત્ ભંડારી ગમલજી રતનલાલજી સહ કુટુંબ, વડનગરથી શ્રીયુત્ મન્નાલાલજી સુરાણા સહુ પરિવાર, મારવાડ વાલીથી ધર્મ પરાયણ શ્રીયુત્ શેઠ ગુમાજી પ્રેમચદષ્ટ, વાગરાથી શ્રીયુત્ વનેચંદજી ખુશાલજી આદિ સેંકડો શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓએ તન, મન અને ધનથી સ્થાવર અને જંગમ તીની સેવાના લાભ ઉડાવ્યા હતા. ત્યાં ચામાસુ, રહેલ તથા For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાના પ્રકાર ની અંતરને લીધે જાતે આવવું નહિં થવાથી પિતાના દેશમાં રહીને ન્યાયપાત પિતાની લકમીને પાલિતાણના ચોમાસા નિમિત્ત સદ્ વ્યય કર્યો હતે. સૂરિજી મહારાજના ચેમાસા નિમિત્તે આવેલ શ્રાવક શ્રાવિકાઓમાં નાના પ્રકારનાં ધર્મ કાર્યો થયાં તેની યાદી નીચે મુજબ – આષાઢ સુદી ૧૪થી કાત્તિક સુદી ૧૫ પર્યન્ત પૂબ પ્રભાવનદિ ધર્મ કાર્યોની વૃદ્ધિ સારી થઈ હતી. બે આસણાં, એકાસણાં, નિવી, અબીલ, ઉપવાસ, સામા યિક, પ્રતિક્રમણ, દેશાવગાસી આદિ નાના પ્રકારની તપસ્યાઓ ઘણી થઈ હતી. તે ઉપરાંત બેલા ૭૭૧, તેલા ૮૧, ચોલ્લા ૧૧, પાંચ ૧૫, છકકાઈ ૧, સત્તાઈ ૧, અઠ્ઠાઈ ૧૫, નવ ૧, દશ ૧, પંદર ૧, સળે . વર્ષ તપ ૨, સિદ્ધિ તપ ૧, અષ્ટાપદ તપ ૧૦, મા ખમણ ૧, પ્રભાવના ૧૫૦૧, બડી પૂજા ૩૧, ચૈત્ર પરવાડી ૧૦, હવામીવા સલ ૨૧, વરઘડા ૩, લાખેણી આંગી ૫૧, લ્હાણી ૧૦૧, નવાણું તળેટીની ૩૦૧, વ્યાખ્યાનમાં ગૂહલી ર૦૧, આદિ મેટી તપસ્યાઓ પણ સારા પ્રમાણમાં થઈ હતી. તે ઉપાંત શેઠ પ્રેમાભાઈના વંડામાં રૂપીઆ દઈને સાત વાર આંબીલ કરાવ્યાં હતાં. તેમજ મુનિ વર્ગમાં મુનિશ્રી ગુલાબવિજયજી તથા મુનિશ્રી હર્ષવિજ્યજી મહારાજશ્રીઓએ બે માસી તપ ઉપરાંત છ, અઠમાદિ બીજી તપસ્યા પણ બહુ કરી હતી. શ્રાવિકા વર્ગમાં માલવા જાવરા નિવાસીની સણગારબાઈએ માસ ખમણ તપ કર્યો હતો. તે નિમિત્તે ચોમાસે રહેલ સ્વામિ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાઈઓએ સૂરિજી મહારાજશ્રીના ઉપદેશથી સુરત નિવાસીની જસકુંવર શેડાણીની ધ શાળાના ભવ્ય મંદિરમાં અઠ્ઠાઇ મહાત્સવ કર્યા હતા. હમેશાં લાખેણી આંગી, સ ંગીત મડલી, રોશની, પૂજા,પ્રભાવના, ચાઘડીયાં, બેન્ડ વાજા આદિથી દહેરાશને અપૂર્વ શેાભાયુક્ત કર્યું હતું. અંતમાં તખતગઢ નિવાસીની સુ શ્રાવિકા ચતુરબાઇએ રોડ આણંદષ્ટ કલ્યાણજીની પેઢીના તથા સરકારી તમામ લવાજમા સહિત ચતુબંધ સહ ખૂબ ડાડ પાડથી માટો વરઘેાડા કાઢ્યો હતા. મારવાડ સઘ ૨ ખીન્ને અઠ્ઠાઇ મહાત્સવ આહાર નિવાસી શાહુ રતનાજી મીસરીમલજીએ જૈન શાસનની અને ગુરૂ ગચ્છની ઉન્નતિના માટે શેઠ મેતી સુકીયાની ધર્મશાળાના વિશાળ હાલમાં કર્યા હતા. સમેવસરણની રચના તથા ચંપાપુરી, પાવાપુરી આદિ તિર્થોની રચના પણ કરી હતી. ૩ ત્રીજો અઠ્ઠાઈ મહાત્સવ ચામાસે રહેલ સુંઘે કર્યા હતા. ૪ ચાથા અડ્ડાઇ મહાત્સવ દીક્ષાના નિમિત્તે આહારવાલા શ્રીયુત્ હીન્દુજી છેગમલજી તરથી થયેા હતેા. તમામ મહેાસવેાના અંતમાં તમામ લવાજમા સહિત મેટા વરઘેાડા કાઢવામાં આવ્યા હતા અને અંતમાં નવકારસી પણ થઇ હતી. મારવાડ સાંતુ નિવાસી શાહુ ચેનાજી રૂપચંદ્રજી તરફથી ચારે માસ બ્યાખ્યાનમાં ગૂઢુલી કાઢવામાં આવી હતી અને પ્રત્યેક ગૃહલી ઢીઠ રૂા. ૧] અને શ્રીફળ ચડાવવામાં આવતું હતું. ખીજી પશુ સેકડો ગૃહલીએ થઈ હતી. કાંણાદરવાલા પ્રેરાજજી ગુલાબચંદજી તરફથી ચામાસાના દરમ્યાન વ્યાખ્યાન વખતે પાંચ તિથિઓની For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar પ્રભાવના થઈ હતી અને તે સિવાયના તમામ દિવસોમાં પ્રભાવના આહાર નિવાસી શાહ ડુંગાજી ભુરમલજી તરફથી આપવામાં આવી હતી. શ્રી પર્યુષણ પર્વમાં પારણું તથા કલ્પ સૂત્રને નિમિત્તે જ્ઞાન ખાતામાં સારી ઉપજ થઈ હતી. રૂ. પ૦) બેલીને શ્રી કલ્પ સૂત્રજીને રાત ઉજાગરે વિરબાઈની પાઠશાળાના વિશાળ હેલમાં વાગરા નિવાસીની ગજરાંબાઈએ કરાવીને ચંચળ લક્ષ્મીથી અવિચળ જ્ઞાન રૂપી લક્ષ્મીને ઉપાર્જન કરી હતી. કુલ્લ રકમ કલ્પ સૂત્ર તથા પારણાદિ નિમિત્તની રૂ. ૭૫૧ ની થઈ હતી. * અતરે સ્થાવર તથા જંગમ એ બંને તીર્થોની જોગવાઈ હેવાથી કાર્તિકી પૂર્ણિમાના મેળા ઉપર માળવાદિ દેશેથી સ્વગચ્છીય હજારો શ્રાવક શ્રાવિકાઓ આવેલ હતાં. કાર્તક સુદી ૧૪ ના રોજ મહાન સમારોહની સાથે ચત્ર પરવાડી નીકાલવામાં આવી હતી. હજારે નર નારીઓની આદીશ્વર દાદાની અને અને ગુરૂ મહારાજની જય ઘેષણથી સારૂં શહેર ગાજી ઉઠયું હતું. પર્યુષણ ઉત્સવાદિ દરેક ધર્મ કાર્યોમાં ગુરૂકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ આદિ સંસ્થાઓ તરફથી પણ સારી મદદ મળી હતી. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળમાં ૧૦૮ વિદ્યાથીઓ ધાર્મિક તથા વ્યવહારિક જ્ઞાનને લાભ લે છે. બાલાશ્રમમાં ૭૫ વિદ્યાથીઓ ભણે છે. શ્રાવિકાશ્રમમાં ૩ર શ્રાવિકાઓ ધાર્મિક અને વ્યવહારિક વિદ્યા સંપાદન કરે છે. પુસ્તક, ખાનપાન, વસ્ત્રાદિની કુલ વ્યવસ્થા ઉપરોક્ત સંસ્થાઓ તરફથી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની તથા શ્રાવિકાશ્રમની બાળાઓની પરિક્ષા સંસ્થાઓના વ્યવસ્થાપકોએ જાતે આવીને ગુરૂશ્રીને વિનંતિ કરવાથી ત્યાં પધારીને લીધી હતી. પરિક્ષાનું પરિણામ સારું આવ્યું For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતું. પરિક્ષાના અંતમાં વિદ્યાનું દાન આપવાથી તથા વિદ્યાર્થીએને પુસ્તકે આદિની સહાયતા આપવાથી શું લાભ થાય છે તથા ઉપરોક્ત કાર્યો કરવાથી આગળ કોને લાભ થયે હતા તે વિષયને અનેક હેતુ દ્રશથી સારી પેઠે સમર્થન કરવાથી પરિક્ષાના અવસરમાં સાથે આવેલ શ્રાવકોના હૃદયમાં સારી છાપ પડી હતી. ઉપરોક્ત ઉપદેશથી આકર્ષાઈને ગુરૂકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ અને ગૌશાલા એવી રીતે ત્યાં રહેલી કુલ્લ નાની મોટી સંસ્થાઓમાં ગુરુશ્રીના ઉપદેશથી યથાયોગ્ય શ્રીમતિ તરફથી મદદ આપવામાં આવી હતી. જેમાસું શ્રી વિરબાઈની પાઠશાળામાં ગુરૂ શ્રીએ બદલાવ્યું હતું. પૂર્ણિમાના દિવસે સંખ્યાબંધ શ્રાવક શ્રાવિકાઓ ના સમૂહ સાથે ગુરૂશ્રીએ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરી હતી. જેઠ વદ આઠમથી કાર્તક વદ ૧, પર્યન કુલ્લ સિધ્ધગિરિની યાત્રા ગુરૂશ્રીને ૩૧ થઈ હતી. બીજા મુનિઓને ઓછા વત્તી પણ થઈ હતી. કાર્તિક વદ ૨ ના રોજ વ્યાખ્યાનના અવસરે જાત્રાના માટે આવેલ માળવાદિ ભિન્ન ભિન્ન દેશના શ્રાવકે એ પિત પિતાને દેશમાં વિહાર કરવાને માટે ગુરૂશ્રીને બહુ આગ્રહ કર્યો હતો. અંતે થીરપુર (થરાદ) ને સંઘની ઘણું વરસેથી ગુરૂશ્રીને પિતાના દેશમાં પધારવા માટે વિનંતિ હોવાથી જુનાગઢ આદિ તિર્થોની સ્પર્શના કરીને થરાદ જાવા માટે ભાવ જણાવ્યું હતું. પછી જેવી ક્ષેત્ર સ્પર્શના. નિ જાબાઈની જુનાગઢ સંઘ કાઢવા માટે સંઘને વિનંતિ. બાદમાં તપસ્વીજી મુનિ શ્રી હર્ષવિજયજી મહારાજે ગુરૂ સાથે છારી પાળી યાત્રા કરવાથી શું લાભ થાય છે તે વિષય For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર જુસ્સાવાળે ઉપદેશ આપવાથી શ્રેતા જનેના ચિત્તમાં સારી અસર થઈ હતી. બાદ અર્ધા વ્યાખ્યાનમાં આહાર નિવાસીની સુ શ્રાવિકા તિજાબાઈએ હજારે શ્રેતા ગણેની મેદનીમાં ઉભા થઇ હાથ જોડીને ગુરૂ મહારાજને તથા શ્રી સંઘને અરજ કરી કે “આપ શ્રી સંધ રત્નાકર તુલ્ય છે. અર્થાત્ શ્રી સંઘમાં મહેતા મહેતા ભાગ્યવાન અતરે બિરાજેલા. છે તે ધારે તે કામ કરી શકે છે પણ શ્રી જુનાગઢને સંઘ નીકાલવાની શ્રી સંઘની ચણ રેણું સમાન એવી મને સંધ તરફથી આજ્ઞા મળવી જોઈએ. બાદ બાઈને અત્યંત આગ્રહ હેવાથી ગુરૂ શ્રીની સંમતિ લઈને શ્રી સંઘે તિજાબાઇને સંઘ કાઢવાની રજા આપી હતી, અને સાથે ધન્યવાદ આપ્યા કે ધન્ય છે આવાં પુણ્યાત્મા બહેનોને ! કે જેમણે ઉપદેશ થતાં હજાર રૂપીઆ ઉપરકી મોહ ઉતારીને તથા સગાં વહાલાંને વિને પુછયે સંઘ કાઢવા માટે સંઘથી આગ્રહ પૂર્વક આજ્ઞા લીધી. તેમના જેવી શ્રદ્ધાળુ અને ઉત્સાહિત બાઈએ વિલેજ હેય છે. અર્થાત્ એવી તે ઘણું હોય છે કે એક રૂપીઆની સ્નાત્ર પૂજાના માટે પણ છત્રીસ જણની સલાહ લે છે. બાદમાં ગુરૂ શ્રીની તથા શ્રી તીર્થરાજની જય બોલાવી સભા વિસર્જન કરવામાં આવી હતી. શ્રી સિદ્ધગરિથી જુનાગઢની યાત્રા માટે તૈયારી તથા યાત્રાળુઓનું સંગઠન, સંઘવણ તરફથી આમંત્રણ પત્રિકા જાહેર કરવાની હતી પણ સંઘ પ્રસ્થાન કરવાનું મુહર્ત નજીક હોવાથી તેમ બની For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકયું ન હતું. તે ત્યાંથી આવેલ ભિન્ન ભિન્ન દેશીય સંઘને એકઠે કરી નિમંત્રણ કરવામાં આવ્યું હતું કે “ આપશ્રી સંઘ ગુરૂ સાથે યાત્રાએ પધારીને મારી ભાવનાને સફલ કરો. બાદ વાગરા નિવાસી શ્રીયુત વનજી. ખુશાલજી સહ પરિવાર તથા અમદાવાદવાલા સુ કવિ શ્રીયુત્ લલ્લુભાઈ વલ્યમદાસજી પિતાના પરીવાર સહીત અને બીજા પણ ઘણા શ્રાવક શ્રાવિકાઓએ છરી પાળી ગુરૂ સાથે યાત્રાએ જવાની તૈયારી કરી હતી. સંઘવણે પણ પિતાને જોઈતી બધી તૈયારી પેઢીના મુનિમની મારફત કરી હતી. પછી મૃગશર સુદ ૧૧ ને દહાડે પ્રભાતના શુભ ચોઘડીયામાં મુનિ મંડલ સહિત આચાર્ય મહારાજે શ્રી સંઘ સાથે યાત્રા માટે પ્રયાણ કર્યું હતું. શ્રા સંઘ તથા આચાર્ય મહારાજ શ્રીને પહોંચાડવા માટે શ્રી પાલીતાણાને સંઘ તથા મળવાદિ દેશોના સંઘ સાથે આવીને ગુરૂ શ્રીની અને સંઘની શેભાનો અપૂર્વ લાભ લઈને પોતાની આત્માને કૃત કૃત્ય માની હતી. અર્થાત હજારે જૈન અને જૈનેતર પ્રજા ગુરૂશ્રીની જય ઘોષણા કરતી શહેરના બાહ્ય ઉદ્યાન સુધી પહોંચાડવા માટે આવી હતી અને શ્રી યશોવિજયજી આદિ સંસ્થાઓના કાર્ય વાહકે તમામ વિદ્યાર્થીઓ સાથે અને શ્રાવિકાશ્રમના ઉત્પાદક શ્રીમતી હરકેરબાઈ પણ આશ્રમની બધી બાળાઓને સાથે લઈને ગુરૂશ્રીના દર્શનના માટે આવ્યાં હતાં. બાદ આચાર્ય શ્રી મહારાજે એક્યતાથી તિર્થની તથા પવિત્ર ગુરૂની સેવા કરવાથી શું લાભ થાય છે તે વિષય ઉપર સંખ્યાબંધ જનતાની સમક્ષ અસરકારક વિવેચન કર્યું હતું. જેની છાપ શ્રેતાઓના હૃદયમાં સચોટ પડી હતી. બાદ સેંકડે સ્ત્રી પુરૂષોએ પિત પિતાને For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ચોગ્ય ગુરૂશ્રીના મુખથી બાધાએ લીધી હતી. તમાં ગુરૂશ્રીની જય મેલીને નિજ નિજ સ્થાને ગયા હતા. —પાલીતાણાથી વિહાર કરી તાલુદ્ભજ પધારવું.— ત્યાંથી ગુરૂશ્રી વિહાર કરી શ્રી સંઘ સાથે ‘રાથલી' પધાર્યા. ત્યાં સૂરિજીના દર્શનના માટે આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર રાવ સાહેબ હરીલાલભાઈ જેઠાભાઈ અને ગુરૂકુળના સેક્રેટરી તથા ગાશાળાના એન. સેક્રેટરી કપાસી જમનાદાસ મેઘજીભાઈ તેમજ ખીજા પણ ઘણા શ્રાવકા આવ્યા હતા. ત્યાંથી બીજે દહાડે તાલદ્વજગિરિ ( તલાજા ) પધાર્યા. ત્યાંના સંધની પેઢી તરથી સામયુ કરવામાં આવ્યું હતું. પઢીનેા તથા તમામ સરકારી લવાજમ સામૈયામાં આવ્યા હતા, અને રંગ બેરંગી જા પતાકાથી સારૂં શહેર શણગારવામાં આવ્યું હતું. અને શહેરના મુખ્ય નાકા ઉપર દરવાજા સજીને તેના અગ્ર ભાગમાં ચુરૂબીના નામનું સાઇન બોર્ડ લગાવવામાં આવ્યુ હતું. શહેરના ભવ્ય દહેરાસરેાના દર્શન કરી પેઢીની ધર્મશાળાના મુખ્ય હાલમાં ગુરૂશ્રીએ મુકામ કર્યા હતા અને સેકડો શ્રોતાઓની હાજરીમાં પ્રાચીન તિર્થા ધર્મશાળાદિના ઉદ્ધાર કરવાથી શું લાભ થાય છે તે વિષયને સારી રીતે સમર્થન કરી દર્શાવ્યા હતા. અંતમાં તીર્થના અને ગુરૂબીના દર્શનના માટે આવેલ મસ્થલ નિવાસી વકાએ યાત્રાળુએને ઉતરવા સારૂં નવીન ધર્મશાલા બંધાવવા માટે નીચે મુજબ સહાયતા કરી હતી:– આહારવાલા શાહુ ચમનાજી ડુંગાજીએ રૂા. ૭૫૧-૦-૦ આપીને ધર્મશાળામાં માટી એડી નોંધાવી હતી. તથા For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૨ ૮ જાલેરવાલા આદાનજી કપુરજી, વાગરાવાલા ચમનાજી ખુશાલ સીયાણાવાલા ભીખાજી કપુરચંદજી તથા ભગવાનજી લંબાજી આદિ ધમિક શ્રાવકોએ ગુરૂશ્રીના ઉપદેશથી આકર્ષાઈને ઉપરોકત કાર્યમાં એક એક ઓરડીના દરેકે પાંચસેહ પાંચસેહ રૂપીઆ નેધાવી પિતાની લક્ષ્મીને સદ વ્યય કર્યો હતે. બીજાઓએ પણ જીર્ણોદ્ધારાદિ ધાર્મિક કાર્યોમાં સારી મદદ આપી હતી. બાદ સૂરિજી મહારાજશ્રીની જય બેલી સભા વિસર્જન થઈ હતી. બીજે દહાડે સંઘવણ તરફથી પૂજા પ્રભાવના તથા નવકારસી કરવામાં આવી હતી અને બીજા ધર્મ કાર્યોમાં પણ સંધવણ તરફથી સારી મદદ આપવામાં આવી હતી. તાલઢજ તીર્થ પ્રાચીન અને દર્શનીય છે. પહાડ શહેરની લગતાજ છે. એક ગાઉને ચડાવ છે અને ત્રણ ટુંકેથી સુશોભીત છે. ત્રણ ટુંકનાં નામ–૧. શ્રી પાર્શ્વનાથ પ્રભુની. ૨. શ્રી સાચા દેવની. (શ્રી સુમતિ નાથ સ્વામિની. ૩. ચા મુખજીની. ત્યાં આજુબાજુ શ્રી રૂષભદેવ પ્રભુના તથા ભરત ચક્રવૃતિના પગલાં છે, અને પ્રત્યેક ટુંક ઉપર સિખર બંધ દહેરાશરે છે. ડુંગર ના હોવા છતાં પણ ચિત્તાકર્ષક છે. બીજી ટુંક ઉપર શ્રી નેમિસૂરિજીના ઉપદેશથી ગુરૂ મંદીર બનાવવામાં આવેલું છે. તેમાં સધર્મા સ્વામિ, જંબુ સ્વામિ તથા શ્રી દેવધિગણિ ક્ષમા શમણાદિ પ્રભાવિક મહાન પ્રાચીન પુરૂષની અને અર્વાચીન કેટલાક આચાર્યોની મુતિઓ સ્થાપન કરવામાં આવી છે. આ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થના ઉદ્ધારના માટે વિશેષ ઉપદેશ શ્રી નેમિસૂરીજનો છે. દહેરાશર સિવાય બીજાં પણ ગુફાઓ, જળાશયાદિ બહુ દર્શનીય સ્થળે આવેલાં છે. આ પહાડ શ્રી સિધ્ધગિરિની આઠમી ટુંક હોવાથી સિધ્ધગિરિની યાત્રાએ આવતા ભાગ્યેજ કોઈ દર્શનથી વંચિત રહેતા હશે અર્થાત્ અસંખ્ય શ્રાવક શ્રાવિકાઓ તાલાજગિરિની યાત્રા કરીને પિતાની સંસાર યાત્રા સફળ કરે છે. ઇહાં નાના પ્રકારના પ્રાચીન તથા સ્વકીયે બનાવેલ સ્તુતિ તેત્ર સ્તવનાદિથી સૂરિજી મહારાજ આદિ મુનિવરોએ ગિરિરાજની સ્તવના કરી હતી જેને પુસ્તકને પાછલા ભાગમાં સંગ્રહ કરવામાં આવે છે. અતરે શ્રાવકનાં ઘર પર છે. શહેરમાં ચાર મંદીર, બે ઉપાશ્રય અને ચાર ધર્મશાલાઓ છે. અતના આગેવાન શેઠ કેશવજી ઝુઝાભાઈ છે. પેઢીના પ્રમુખ પણ તેઓજ છે. તેઓની ધાર્મિક લાગણી પ્રશંસનીય છે. ક્રિયાપાત્ર તથા જ્ઞાની પુરૂના પૂર્ણ ભક્ત છે. અતરેથી સંઘ સહ “ત્રાપસ” પધાર્યા. ત્યાંના સંઘે સંઘનું સારૂં સન્માન કર્યું હતું. અહિં એક દહેરાશર, એક ઉપાશ્રય તથા યાત્રાળુઓ માટે સારી સવડતાવાળી એક ધર્મશાળા છે. –તાલધ્વજથી ઘોઘા તથા ભાવનગર પધારવું– અહિંથી તણસા, વાડી, કેલીયાવાડ આદિ ક્ષેત્રની સ્પર્શના કરતા શ્રી ઘોઘા બંદર પધાર્યા. આ શહેર પ્રાચીન છે. પ્રથમ તે રાષ્ટ્રના વહેપારનું કેન્દ્ર સ્થાન હતું. હાલમાં શહેરની સ્થિતિ નબળી છે. અર્થાત્ પ્રથમના જેવી જાહેરજલાલી હાલમાં નથી. શહેરને લગતાજ ત્રણે બાજુ દરીયે આવેલું છે. અતરેના For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘે ગુરૂશ્રીને સારે સત્કાર કર્યો હતે. આ શહેરમાં પ્રાચીન ચાર દહેરાશરે છે. તેમાં મૂખ્ય મંદિર અતીવ મનહર ચિતાકર્ષિત સાધ્યશિખરી શ્રી નવખંડા પાર્શ્વ પ્રભુનું છે. મુળ નાયક પાર્વપ્રભુની મુર્તિ સ્યામ પાષાણુની અને ચમત્કારીક છે. તેની પ્રતિષ્ઠા સંવત ૧૧૬૮ માં શ્રીમાલી નાણાવટી હરૂએ કરાવેલ છે. નવખંડા પાશ્વનાથજીને વિશેષ હાલ તિથલી આદિ પુસ્તકથી જાણ. અહીંયાં સંઘવણ તરફથી સ્વામિવાલ, પૂજા, પ્રભાવનાદિ કરવામાં આવ્યાં હતાં. અતરે સંઘની પેઢી છે. યાત્રાળુઓને પેઢી તરફથી ભાતું આપવામાં આવે છે. પ્રતિમાજી ચમત્કારી હેવાથી ઘણા યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ઢિમાં સંઘવણાદિ યાત્રાળુઓએ સારી રકમ આપી હતી. બાદ અખવાડા થઈ ભાવનગર પધાર્યા. ભાવનગરમાં શ્રીમાન શેડ કેટાવાળાની કડીમાં આવેલી ધર્મશાળાના વિશાળ હેલમાં સ્થિીરતા કરી હતી. સંઘ પણ અતરેજ ઉતર્યો હતે. વાડીમાં યુગાદિ દેવ શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય દહેરાશર છે. અતરે સંઘ તરફથી પૂજા, અંગ રચનાદિથી પ્રભુની ભકિત કરવામાં આવી હતી. ત્યાં ત્રણ દિવસ સ્થિરતા કરી જૈન દહેરાશરોનાં દર્શન તથા શહેરની અંદર રહેલી શ્રી આત્માનંદ જૈન ધર્મ પ્રચારક સભા, શ્રી યવિજય જૈન ગ્રંથમાલા આદિ ધાર્મિક સંસ્થાઓનું પણ નિરિક્ષણ કર્યું હતું. વહેપારાદિની જાહોજલાલીથી ચડતી દશા હેવાથી આ શહેર કાઠીઆવાડમાં પહેલા નંબરનું ગણાય છે. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 33 Acharya Shri Kailassagarsuri Gyanmandir --ભાવનગરથી જુનાગઢ પધારવુંભાવનગરથી વરતેજ પધાર્યા. ત્યાંનું દહેરાશર તીર્થરૂપ છે. અને એવી ચિત્તાકર્ષક પ્રતિમા છે કે યાત્રાળુઓનુ મન દેખતાંજ તટ્વીન થઇ જાય છે. શહેરથી નજક તથા અહીંની આબેહુવા સારી હોવાથી યાત્રાળુઓની આવ જાવ નિરંતર રહે છે. ત્યાંથી શીહાર પધાર્યા. ત્યાંના સંઘે ગુરૂશ્રીના તથા સંધના સારે સત્કાર કર્યા હતા. ત્યાંથી મઢડા પધાર્યા. અંતરે પંડિત લાલન વિગેરે ધર્મ પ્રેમીઓના પ્રયાસથી ઉદ્યોગશાળા સ્ટેશન ઉપર બનાવેલી છે. તથા ધાર્મિક સંસ્થાઓ પણ ત્યાં છે. દેખરેખ શિવજીભાઇ દેવસીભાઇની છે. બધી સંસ્થાના મધ્યમાં હિંદુદેવીનુ મંદિર છે જેમાં પાષાણની હિંદદેવીની મૂર્તિ બેસાડવામાં આવેલી છે અને તેની આજુબાજુ મહાત્મા ગાંધીજી તથા લોકમાન્ય બાલગંગાધર તિલકના ફાટુ ગેહવવામાં આવ્યા છે. સંસ્થાઆમાં જીને દર્શન કરવા માટે વીર પ્રભૂનું ઘર દહેરાશર પણ રાખવામાં આવ્યુ છે. અતરે શિવજીભાઇના મેલાપ થયે હતા. તેઓ ગુરૂ સાથે ચાલીને મઢડા સુધી પુગાડવા આવેલ હતા મઢડા ગાંમ નાનું હોવાથી સ્થિરતાનો વિચાર કમ હતા પણ તેઓશ્રીના આગ્રહથી સ ંઘે એક દિવસ મુકામ કર્યા. મધ્યાન્હે પોતે સંસ્થામાં ધાર્મિક અભ્યાસ કરવાવાની મહિલાઓને લઇને ગુરૂશ્રીના દર્શનના માટે આવ્યા હતા. બે ઘડી સુધી કગ્રંથાર્દિ ધાર્મિક ચર્ચાએ ગુરૂશ્રીના સાથે થઇ હતી. મહિલાએની નાની ઉંમર છતાં પણ ધામિક કેળવણી સારી જણાઇ હતી. ત્યાંથી નવાગામ, નાગણવદર. પરવડી થઇ ગારીયાધર પધાર્યા. આ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામ પાલીતાણા ડાકેરનું જુની ગાદીનું સ્થળ છે કે જ્યાંથી પાલીતાણાના ડાકોર સાહેબના પૂર્વજોને નાના શત્રુંજય વિગેરે ધામની તથા યાત્રીઓની ચકી ( રખપુ) કરવા માટે શ્રી જૈન સંઘ તરફથી લાવવામાં આવ્યા હતા. ત્યાંથી મોટા ચારડીઆ. નાના લીલીઆ થઈ અમરેલી પધાયાં. ત્યાના સંઘે ખૂબ ઠાઠપાડથી સંઘ સહિત ગુરૂછીને નગર પ્રવેશ કરાવ્યા હતા. ત્યાંના સંઘે ગુરૂશ્રીની સ્થિરતા માટે બહુજ આગ્રહ કર્યા હતા. મુખ્ય સંઘ સાથે હોવાથી વિશેષ સ્થિરતા થઈ ન હતી. ત્યાંથી મોટા આકડીઆ. કુકાવાવ, ચૂડા. શાણપુર, વડાલ થઇ જાનાગઢ પધાર્યા. ત્યાંના સંઘને પહલથીજ ખબર હોવાથી સમયાદિની સારી સગવડતા કરવામાં આવી હતી. પઢી તરફથી સામૈયું થયું હતું. શહેરના મુખ્ય બજારમાં થઈ મુખ્ય જ ચચાનાં દર્શન કરી શંઠ હેમાભાઇ પ્રમાભાઈની ધર્મશાલાના મેડા ઉપરના મુખ્ય હાલમાં ગુરૂશ્રીએ મુકામ કર્યા હતા. અહીં સંખ્યાબંધ માણસની મેદનીમાં ગુરૂશ્રીએ જીર્ણોદ્ધાર માટે વિવેચન કરી જનતાના હૃદયમાં સારી છાપ પાડી હતી. ત્યાંથી સાંજ વિહાર કરી તલેટીમાં મુકામ કર્યો. બીજે દહાંડ સંઘ સહિત હર્ષ યુક્ત પહેલી ટ્રકના મૂળ નાયક શ્રી આબાલ બ્રહ્મચારી પશુઓ ઉપર દયા લાવી અંતઃકરણથી ચાહનારી સતી શિરોમણી એવી રાજુલ નારી તથા તમામ રાજરિદ્ધિ ને ત્યાગીને જેઓએ આજ ગિરિ ઉપર મોક્ષ રૂપી અવિચલ રમણીને વર્યા હતા તેવા શ્રી નેમીશ્વર દાદાનાં દર્શન કરીને પિતાના આત્માને વિશુદ્ધ કર્યો હતે. અતરે For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક કુમારપાળ, સંગ્રામ સાની તથા સંપ્રતિ રાજા આદિનાં બનાવેલ સોશિખરી દહેરાશર હાલે પણ મેજૂદ છે, જેના જીર્ણોદ્ધાર અત્યારે શ્રી વિજયનીતિસૂરીજીના પ્રયાસથી ચાલુ છે. અહિંયાં સંઘ તરફથી લાખેણી આંગી તથા પૂજા ભણાવવામાં આવી હતી. બાદ રાજી મતીની ગુફા, સહસામ્ર (સેસ) વન આદિ પાંચ કેનાં દર્શન કરી તલેટીથી જુનાગઢ પધાર્યા. પાંચ કંકોનાં નામ (૧) નેમનાથ દાદાની. (૨) રથ નેમિની. (૩) આંબાવળની. (ત્યાં પ્રભુનાં પગલાં પણ છે.) (૪) પ્રભૂનાં પગલાં છે અને (૫) પ્રભુનાં પગલાં તથા પ્રભુની અતિ પ્રાચીન મૂતિ છે. આ ડુંગર જુનાગઢથી અઢી માઈલ દૂર અને સમુદ્રની સપાટીથી ૩૬૭૫ ફુટ ઉંચે ગિરિનાર પર્વત છે. આ પર્વત પ્રથમ છત્રીસ જજનના પ્રમાણ વાલો હતા અને શત્રુંજયના એક શિખર તરીકે લેખાતું હતું. તેના પ્રાચીન અને અર્વાચીન નામે કેલાસ, ઉજજ્યન્ત, રૈવત, સ્વર્ગપર્વત, ગિરનાર અને નંદભદ્ર વિગેરે છે. તેમજ આ પર્વત ઊપર કેટલીક પવિત્ર ગુફાઓ અને નિરિક્ષણીય ભૂમિકા છે. જે પૈકીનાં પ્રસિદ્ધ સ્થાને – અધ્યાત્મ યેગી ચિદાનંદજીના ગુરૂ ભાઈ કપુરચંદજીની ગુફા, ગધેસીંગજીને ડુંગર, તાંતણીએ ધરે, ચિરાશી સિદધની ટેકરી, અશ્વત્થામા પર્વત, સહસ્ત્રાગ્ર વન વિગેરે અતીવ રમણીય સ્થાને ચમત્કારી અને ચિત્તાકર્ષક છે For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 જુનાગઢમાં સ્વામીવા-કલ્પ, પુજા, પ્રભાવનાદિ સંઘવ તરફથી કરવામાં આવ્યાં હતાં તથા જીર્ણોદ્ધારના માટે સંઘવણુ તરફથી તથા સ ંઘ સાથે આવેલ ભાવિક શ્રાવકાએ ખરડો કરીને સારી મદદ આપી હતી. ત્યાંથી સંઘ સાથે આવેલ ઘણા શ્રાવક શ્રાવિકાએ યાત્રા કરીને પાત પાતાના દેશમાં ગયા હતા. -જીનાગઢથી પ્રભાસપાટણ પધારવું. ત્યાંથી આચાર્ય મહારાજ સંઘમાં બાકી રહેલ શ્રાવકા સાથે સારડ નથલી પધાર્યા. ત્યાંના શ્રાવકાએ ગુરુશ્રીના સારી પેઠે સામૈયું કરીને પુર પ્રવેશ કરાવ્યા હતા. ત્યાં એકજ પાળમાં ઉપાશ્રય, પાષધશાળા, જૈન-પાઠશાળા, કન્યાશાળા, લાઇબ્રે તથા અતીવ રમણીય શિખરમધ કે દહેરાશરો છે. ત્યાંના શ્રાવકા કેવળ દૃષ્ટિરાગી નથી કિન્તુ ગુણાનુરાગી અને તત્ત્વચાહી છે અર્થાત્ પ્રતિક્રમણ, પડિલેહણાદિ નિત્ય ક્રિયાને લાક દેખાઉ અને ઠંડુ લાક માનતા માટે હું પણ દબ રહિત નિઃસ્વાર્થ પણ કરતા જોઇને ત્યાંના સધના હૃદયમાં સૂરિજી મહારાજ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ થયા હતા અર્થાત્ વત માન કાલમાં ક્રિયાપાત્ર આવા ગુરૂ મળવા મુશ્કેલ છે. એવું ધારી સધ એકઠા થયા અને ગુરૂ મહારાજને સ્થીરતા માટૅ વિનંતિ કરી હતી. મધ સાથે હતા તાપણુ સૂરિજી મહારાજે ત્યાંના સ ંઘની વિન ંતિ સ્વીકારી એ દિવસ રહી સાધુ કોને કહેવા એ વિષયને સાસ્ત્રાકત હતુ દૃષ્ટાંતથી સારી પેઠે વિવેચન કરી ચર્ચ્યા હતા. ત્યાંથી આગતરાઇ, કેસાદ, માદીયા, આદરી માદિ ગામામાં વિચરતા વેરાવળ બંદર પધાર્યા. આ શહેર બિલકુલ દરીયા કાંઠે આવેલું છે. શહેરની ફરતા For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાષાણમય મજબૂત કટ (ગઢ) આવે છે. બંદર હાવાના લીધે વહેપાર આદિની જાહોજલાલી સારી છે અને અતીવ મને હર વિશાળ અને સુંદર જેન બિબેથી સુશોભિત ત્રણ દહેશર છે. અડી ત્રણ ઘર શ્રાવકાનાં છે અને યાત્રાળુઓને તેમજ સાધુ સાધ્વીઓને ઉતરવા માટે એક ઉપાશ્રય, વિશાળ ત્રણ ધર્મશાલાઓ, લાઈબ્રેરી, જેન-પાઠશાલા, કન્યાશાલા આદિ ધર્મ સંસ્થાઓ પણ જોવા લાયક અને પ્રશંસનીય છે. ત્યાંથી દરિઆના કીનારે જ પૂર્વ દિશામાં એક ગાઉ છેટે અતીવ પ્રાચીન પ્રભાસપાટણ નામનું શહેર છે. ત્યાં સંઘ અને મુનિમંડલ સહિત ગુરૂ મહારાજ જેન ની યાત્રાર્થે પધાર્યા હતા. અહિં પ્રાચીન નવે ન દહેશર છે. ત્યાં સ્થિરતાથી દર્શન કરી શહેરના મુખ્ય પ્રાચીન ઉપાશ્રયે પધાર્યા. ત્યાંને સંઘ વ્યાખ્યાન માટે ભેગો થવાથી ગુરૂ મહારાજે જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપ્યું હતે. અંતમાં સંઘ તથા સંધવણ વાંના પ્રાચીન જૈન દહેરાસરોના ઉદ્ધારના માટે સારી મદદ કરી હતી. –પ્રભાસપાટણથી રાજી થઈ રાજકોટ પધારવું – ત્યાથી વેરાવળ થઈ કેદ પધાર્યા. ત્યાં શ્રાવકોની વસ્તીના અભાવે સેર કાઠિવાડ અનાથાશ્રમના સંચાલકેના અત્યાગ્રહથી આશ્રમના મુખ્ય હેલમાં ગુરૂશ્રીએ મુકામ કર્યો હતો. સદ્ગત આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની નિર્વાણ તિથિ પિસ સુદ છ આવવાથી આશ્રમના સંચાલકની પ્રેરણાથી ત્યાંજ ગુરૂ જ્યન્તી સારી પેઠે ઉજવવામાં આવી હતી. મધ્યાહુ આશ્ચમના વિદ્યાર્થીઓની મુશ્રી પરીક્ષા લીધી હતી. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર Acharya Shri Kailassagarsuri Gyanmandir *}}દ વિદ્યાર્થી આએ ભક્તિ વિષે સ્તવના કરી હતી. બાદ ગુરૂ સઘ તરફથી વિદ્યાથીઓને પ્રભાવના આપવામાં આવી હતી. સંસ્થામાં પણ સંઘવણ તરફથી સારી મદદ કરવામાં આવી હતી. ત્યાંથી બીજે દહાડે મગરવાડા, સૌરાષ્ટ્ર, યનથલી, મવડી આદિ ગામામાં વિચરતા ધારાજ પધાર્યા. અહિં શ્રાવકાનાં આ ઘર છે. એક ઉપાશ્રય, એ ધર્મશાલા અને બે દહેરાસર છે. ત્યાં સંવત ૧૯૪૨ ની સાલમાં અગત્ જૈનાચાર્ય પરમગુરૂ શ્રીમદ વિય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પોતાના સુચાગ્ય મુનિ મડલ સહિત ચામાસુ થયું હતું. અત્યાર સુધી પણ ત્યાંના જૂના શ્રાવકો ગુરૂશ્રીની ક્રિયાને તેમજ તેઆશ્રીના શુદ્ધ ઉપદેશને યાદ કરે છે. અત્રેના ભાવિક શ્રાવકોના અથાગ્રહથી ત્રણ દિવસ સ્થિરતા કરી ગુંદાળા, જેતપુર, ગામના થઈ ગાંડલ પધાર્યા, ગોંડલમાં જૈનોનાં પાંચ સાહ ઘર છે. અહિંના શ્રાવકો વ્યાપાર આઢિ ઉદ્યોગને માટે વિશેષ પરદેશમાં રહે છે. તેના શુદ્ધ સાધુએ ઊપર ધર્મ પ્રેમ સારા છે. અહિં એક ધર્મશાળા, તથા એક ઉપાશ્રય અને એક દહેરાશર પણ છે. ત્યાંથી રીબડા થઇ રાજકોટ પધાર્યા. ત્યાં શ્રાવકોનાં ઘર પાંચસાહ છે અને એકજ પાળમાં ઉપાશ્રય, ધર્મશાલા, મંદિર તથા જૈન બાલા અને બાલકાની શાલા અને વાંચનાલય આદિ ધાર્મિક સશ્થા આવલી છે. અહિંના શ્રાવક શ્રાવિકાઓની ધાર્મિક જાગૃતિ સમયાનુકૂળ પ્રશસનીય છે. બીજી પણ ગાશાળ આદિ ધાર્મિક દર્શનીય અને પ્રશંસાને પાત્ર છે. સંસ્થા For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir –રાજકોટથી વાંકાનેર થઈ વઢવાણ પધારવું--- રાજકોટથી પ્રેરણા, સીંધાવદર થઈ વાંકાનેર પધાર્યા. આ શહેર મચ્છુ નદીના કિનારે આવેલું છે તથા તેને ફરતે મજબૂત કોટ હોવાથી શહેર નાનું હોવા છતાં પણ મહાન નગરની શોભાનું દૃશ્ય થાય છે. અહિંના સંઘે આચાર્યશ્રીને સાર સત્કાર કર્યો તે. અહિં ભવ્ય બે દહેરાશર તથા સારી સગ વડતાવાળી બે મજલી ધર્મશાલા છે. અહિંના શ્રાવકામાં સારો સંપ હેવાથી પાઠશાલા, વાંચનાલય તથા બાળવૃધ્ધોએ મળીને એક ધાર્મિક મંડળ સ્થાપન કર્યું છે કે જેમાં નાના મોટા મળીને એકાવન મેમ્બરો છે અને પ્રત્યેકને જુદાં જુદાં કામે પેલાં છે. ગાયન મંડળી, સંગીત મંડળી, લેકચર મંડળી આદિ જુદી જુદી મંડળીઓ સ્થાપિત કરેલી છે. વિહારની તાકીદ હતી પણ ઉકા મલ્લીઓના અત્યાગ્રહથી સૂરિજી મહારાજે ચાર દિવસ સ્થિરતા કરી હતી અને ઉક્ત મંડલીઓની ધાર્મિક કાર્યોમાં વિશેષ જાગૃતિ થાય તેવી રીતે ઉપદેશામૃત પાન કરાવ્યું હતું, મંડલીના મેરેએ પણ પિત પિતાને યોગ્ય લેકચરાદિ કાર્યો કરી બતાવ્યાં હતાં. અહિં સંસ્થાના મેમ્બરે તરફથી પ્રીતિ ભજન અને મેટી પૂજા થઈ હતી. ત્યાં સંસ્થાના સંચાલક અને સંરક્ષક કવિ નેમચંદજીભાઈ છે. તેઓએ ગુરૂશ્રીની સ્તુતિ રૂપ જુદા જુદા સુંદર રાગે વાળી ગુહલીએ જોડી હતી જે આ પુસ્તકના પાછલા ભાગમાં આપવામાં આવી છે. ત્યાંથી દલડી પધાર્યા. દલડી સુધી સંસ્થાના મેમ્બરે ગુરૂછીને પહોંચાડવા માટે આવ્યા હતા. બાદ થાન, દિકરાર થઈ વઢવાણ કેમ્પ પધાર્યા. ત્યાંના For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • સંઘની પઢી તરફથી સામૈયુ થયું હતું. સામયામાં સંકડા શ્રાવક શ્રાવિકાએ તથા જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓએ તથા કન્યાશાળાની બાળાઓએ પણ ગુરૂશ્રીની સાંમે આવીને જૈન શાસનની Àાભામાં વિશેષ વૃદ્ધિ કરી હતી. ગુરૂ મહારાજના મુકામ ધર્મ શાળાના મુખ્ય હાલમાં થયા હતા. અત્ વ્યાખ્યાનના અવસરે શ્રાતાઓની મેદનીમાં બીજા દાનાથી વિદ્યા દાન શ્રેષ્ઠ છે એ વિષયને બે કલાક સુધી સારી પેઠે સમર્થન કર્યા હતા. અહિં જેનેાનાં ઘર અઢી સાહુ છે. એક દહેરાશર, જૈન પાઠશાળા, કન્યાશાળા, જૈન લાઈબ્રેરી, જ્ઞાન મંદિર અને સાધુ સાધ્વીને તથા શ્રાવક શ્રાવિકાઓને યોગ્ય સગવડતાવાળી જુદી જુદી ધર્મ શાળા તથા ઉજમણાં આદિ મહાન ધર્મ કાર્યો નિમિત્તે હજાર શ્રાવક શ્રાવિકાઓ બેસી શકે તેવા સગવડતાવાળા બધી સંસ્થાઓના મધ્યમાં કાયમના માટે ભવ્ય મંડપ બંધાવેલ છે તથા વ્યાખ્યાન માટે વિશાળ હોલ છે. જેની લબાઇ પચાસ હાથ અને પહેલાઇ બાવીસ હાથની છે. તેને વચમાં એક પણ થાંભલા નથી. વિના થાંભલાની ધશાળા છે.) શ્રાવિકાઓને બેસવા માટે બીજો ચાળીસ હાથના લાંબા હાલ છે. ઉપરાક્ત બધી સંસ્થાઓના દરવાજો એકજ રાખવામાં આવેલ છે ત્યાંથી વઢવાણુ શહેર પધાર્યા હતા. ત્યાંના સહ્યેપણ સામયાદિની સારી વ્યવસ્થા કરી હતી, ત્યાં ત્રણ તત્વની પીછાણ કેવી રીતે કરવી તે વિષયને વ્યાખ્યાનના અવસરમાં સારી પેઠે ચવામાં આવ્યા હતા. વઢવાણુ પ્રાચીન નગર છે. એના પૂર્વ વર્ધમાન નામ હતું. ચરમ તીર્થંકર શ્રી વીર પ્રભુ આ શહેરને પાદર આવેલ ભોગાવા નદીને For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિનારે રાત્રિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તે વખતે શૂલપાણી યક્ષે સિહુ આદિનાં રૂપે વિકૃર્થીને પ્રભૂને મહાન ઉપસર્ગ કર્યો હતા પરંતુ ભગવાને તેને આખર ભૂઝવ્યો હતો. તેની વિશેષ કથા શ્રી કલ્પસત્રથી જાણવી. ત્યાં આગળ શુસાભિત દેવળ છે અને તેમાં શ્રી મહાવીર પ્રભુનાં ચર્ણાવિંદ છે. દેરીના બારણાની દિવાલ ઉપર શુલપાણી યક્ષની મૂર્તિને કોતરવામાં આવેલ છે. ત્યાંના સંઘની સાર સંભાળ સારી છે. અહિયાંના શ્રાવકે અધ શ્રધ્ધાળુ નથી કિન્તુ શુદ્ધ ઉપદેશ દેવાવાલા જ્ઞાની ક્રિયાપાત્ર સાધુઓની પીછાણ કરવા વાળા છે. શ્રાવકનાં ઘર ત્રણસેાહ છે. ત્રણ દહેરાશર, ચાર ઉપાશ્રય અને તમામ જાતની સગવડતાવાળી બજારના મધ્યમાં નવીન બે મજલાવાળી માટી ધર્મશાળા છે. નીચેના ભાગમાં લાઈબ્રેરી, જૈન પાઠશાળા અને કન્યાશાળાદિ ધાર્મિક સથાઓ આવેલી છે. ત્યાં સંઘના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી હતી. --વઢવાણુથી વીરમગાંમ પધારવું. -- વઢવાંણ શહેરથી વિહાર કરીદેદાર થઇ લખતર પધાર્યા. ત્યાં શ્રાવકનાં ઘર ત્રીસ છે પણ ત્યાંના દિવાન સાહેબ નેણસી ભાઇની ધર્મમાં લાગણી સારી હોવાને લીધે જૈનેતર પ્રજા પણ જૈન સાધુએ માટે સારી લાગણી ધરાવે છે. અર્થાત્ વ્યાખ્યાનાદિ ધર્મકાર્યોમાં જૈનેતર પ્રજા પણ સારે લાભ લે છે. દિવાન સાહેબ પુરાણી ચાલના સાદા વેશ રાખે છે અને માન ગુમાન રહિત સારી સલાહમાં રહે છે, તેથી પ્રજામાં તથા રાજ્યમાં એટલા For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * સુધી માન્યતા ધરાવે છે કે જે કાર્ય ઉડાવ છે તેમાં એક વાર તો બધાંયને સહુમત રહેવુ પડે છે. તેમની ઉંમર સાઠ વર્ષ ઉપરાંતની છે. છતાં પણ ભય કાળનાં પ્રતિક્રમણ, અષ્ટમી ચતુર્દશીના ઉપવાસ તથા નિરંતર પૂજા કરે છે. તેમજ શ્રાવક શ્રાવિકાઓને સામાયિક, પાસહુ, પ્રતિક્રમણ આદિ ધર્મ ધ્યાન કરવા માટે ગામ લાયક પાસશાળા પાતાના ખર્ચ બધાવી છે. રાજ્ય કાર્ય ને અંગે દિવસમાં અવકાશ ન મળવાથી સ ંધ્યાનુ પ્રતિક્રમણ કર્યા બાદ આઠ વાગ્યાથી અગ્યાર વાગ્યા સુધી સૂરિજી મહારાજ સાથે ધર્મ ચર્ચા કરી હતી. ચર્ચામાં વિષય આ હતા કે: “ સામાયિક, પ્રતિક્રમણાદિ નિરસને હેતુ ક્રિયાઓમાં લઘુ શાંન્તિ તથા દેવતાઓની યાચના કરવાથી ઉપરોક્ત ક્રિયાએમાં દોષ લાગે તેવુ આપનુ ફરમાવવુ છે તે બાબતમાં અત્યારે સ્પષ્ટ રૂપે મને સમજ પાડા.” બાદમાં અચાર્ય શ્રીએ શાન્ત ભાવથી પાતાનો મધુર વાણીએ કરી ઉપરોકત વિષયને શાસ્ત્રાત હંતુ દૃષ્ટાંત તથા પ્રમાણિક આચાર્યાના ગ્રંથોથી અને ગણધર રચિત સૂત્રાના પાઠથી શાન્તપણ એવી સમજ પાડી હતી કે દીવાન સાડુંબના હૃદયમાં બિલકુલ વાત હસી હતી. અંતમાં કહ્યું કે મહારાજશ્રી ! આ તરફ આપ સરખા મહાત્માઓનુ કોઇ વખત ભાગ્ય યાગ્યેજ પધારવુ બને છે માટે આ તરફ જે વિશેષ વિચરે તેને અનુકૂળ અમારે ચાલવું પડે છે પણ આપનું કહેવું પક્ષપાત રહિત બિલકુલ સત્ય છે. બાદ ત્યાંથી નીલાપુર, વણી થઈ વીરમગામ પધાર્યા. ત્યાં શ્રાવકનાં ત્રણુસહ ઘર છે. છ મંદિર, સાત ઉપાશ્રય અને બે ધર્મશાલાઓ છે તથા ** 15 For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન લાઈબ્રેરી, કન્યાશાળા, જે પાઠશાળા આદિ ધાર્મિક સંસ્થાઓ પણ સભ્ય સંચાલકના પ્રયાસથી ચાલુ છે. આ શહેરમાં જગવિખ્યાત પરમપૂજ્ય જૈનાચાર્ય ગુરૂવર્ય સદગત શ્રીમદ વિજય રાજેન્દ્ર સરીશ્વરજી મહારાજ શ્રી સંવત ૧૯૮પ ની સાલમાં ચાતુર્માસ રહ્યા હતા. તે પ્રસંગે જે જે ધાર્મિક કાર્યો થયાં તેને વિશેષ હાલ વ્યાવાઇ શ્રીમાન મુનિશ્રી નીદ્રાવજયજી મહારાજશ્રીએ બનાવેલ જીવન પ્રભા નામના સંત ગુરૂ મહારાજના ચરિત્રથી જાણવા. ત્યાં ચોમાસુ થયાંને બહુ વરસ થયાં છે તે પણ જેઓએ સદગત વિજય રાજેન્દ્રસૂરિજી મહારાજનાં દર્શન કરેલાં છે તેઓ સૂરિજી મહારાજની ક્રિયા તથા તેની શુધ્ધ પરૂપણની અત્યારે પણ પ્રસંસા કરી રહ્યા છે. અર્થાત્ તેઓ હિંમતથી કહે છે કે એવા નિરભિમાની શુદ્ધિ રૂપક અને ક્ષિાપાત્ર મહાત્માઓ વચિતજ નજરે પડે છે. અહિં શહેરની ફરતે સંગીન લિ છે અને શહેરની પશ્ચિમ તથા પૂર્વ દરવાજાની બહાર સરોવરની સમાન શોભાવાળાં સંગીન ઘાટથી બાંધેલા રમણીય તળાવે છે અને બારે માસ કટારાને સમાન જલથી પરિપૂર્ણ રહે છે. આ શહેર કાઠીયાવાડ તથા ગુજરાતની સરહદ પર આવેલું છે. –વીરમગામથી સાણંદ થઈ અમદાવાદ પધારવું ત્યાંથી જખવાડા, છારોલી આદિ નાનાં મોટાં ગામોમાં વિચરતા સાણંદ પધાર્યા. ત્યાં શ્રાવકનાં ઘર ચારહ છે. બે દહેરાશર, એક ઉપાશ્રય તથા ચાર ધર્મશાળાઓ છે. અહિંનાં For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar દહેરાશર અતાવ દર્શનીય અને મનોરંજક છે. આ શહેરમાં ચર્ચાચકન મહેમ શ્રીમદ વિજયધનચક સૂરીશ્વરજી મહારાજશ્રીનું ચોમાસુ સંવત ૧૯૪ર ની સાલમાં થયું હતું અને તેઓશ્રીએ શ્રી ભગવતી સૂત્ર વાંચ્યું હતું. તેઓની વાંચવા તથા સમજાવવાની એવી શેલી હતી કે અત્યારે વિચરતા મહાત્મા પૈકી ઘણે ભાગે કોઈકમાં જ જોવામાં આવે છે. અર્થાતુ એવી શૈલી હતી કે સામાન્ય જ્ઞાન ધરાવનાર શ્રોતાઓને પણ સારી પેઠે સમજ પડતી હતી. અત્યારે પણ ત્યાં શ્રાવકે તેઓશ્રીના વ્યાખ્યાનની પ્રશંસા કરે છે. આ ગામમાં સારા સારા વિદ્વાન મુનિરાજનાં ચોમાસા ઘણાં થયાં છે અને ભગવતી આદિ સૂત્રો પણ વ્યાખ્યાન દ્વારા બહુ સંભળાવ્યાં છે પણ જે વી તેમાં વાંચવાની શૈલી જોઈ હતી તેવી અત્યાર સુધી કોઇમાં અમારે જોવામાં આવી નથી. ત્યાંથી સરખેજ પધાર્યા. ત્યાં શ્રાવકોનાં ઘર દશ છે. એક દહેશર એક ઉપાશ્રય. તેમજ જાત્રાળુઓને ઉતરવા માટે એક સારી સગવડતાવાળી ધર્મશાળા છે. આ ગામ જુનું છે. પહેલાં શ્રાવકનાં ઘરે ઘણાં હતાં. હમણું આ ગામની પડતી દશા હોવાના લીધે વહેપારી વર્ગે અમદાવાદ આદિ શહેરોને આશ્રય લીધા છે. અહિંને દંહરાશરમાં શ્રી વીર પ્રભુની મૂર્તિ મનહર અને ચમત્કારી હોવાથી અમદાવાદ શહેરના તથા બીજા આસપાસના ગામના જાત્રા માટે બહુ શ્રાવક શ્રાવિકાઓ આવ છે. ત્યાની પેઢી તરફથી જાત્રાળુઓની સાર સંભાળ સારી લેવાય છે. અમદાવાદથી સરખેજ ત્રણ ગાઉં થાય છે. ત્યાંથી ટાંગ. રેલ્વે અને મોટરમાં બેસીને સૂરીશ્વરજી મહારાજનાં દર્શન For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir yang menurut manife is a માટે સેંકડો શ્રાવક શ્રાવિકાઓને સમૂહ આવ્યું હતું. બીજે દહાડે ત્યાથી વિહાર કરી અમદાવાદ શહેરની બહાર હઠીપુરામાં એવેલી હઠીભાઈની વાડીની ધર્મશાળામાં મુકામ કર્યો હતે. ત્યાં સેંકડો શ્રાવક શ્રાવિકાઓની મેદનીમાં ગુરૂશ્રીએ સંપના વિષય ઉપર જનતાને રોચક અને પ્રભાવશાળી અસરકારક ઉપદેશ આવે તે અને અંતમાં ફરમાવ્યું હતું કે ગચ્છાદિ કદાગ્રહને ર મૂકીને એક સંપથી રહી દરેક ધર્મ કાર્યોમાં ભેગા થઈ ભાગ લેવા શ્રેયસ્કર છે. બા ગુરૂ મહારાજની જય બેલી સભા વિર્સજન થઇ હતી. તત્પશ્ચાત્ મધ્યાન્હ અમદાવાદમાં આવેલી પાંજરાપોળ, શામળાની પળ આદિના સહસ્થોએ ગુરૂશ્રીને પિત પોતાની પાળ માં પધારવા માટે આગ્રહ પૂર્વક વિનંતિ કરી હતી. પણ શામળાની પિળના શ્રાવકોને વિશેષ આગ્રહ હોવાથી ત્યાંની વિનંતિ સ્વીકારવામાં આવી હતી. બીજે દિવસે સામળાની પિળ તથા બીજી પિળાના સેંકડે શ્રાવક શ્રાવિકાઓ ગુરૂ મહારાજને વધાવવા માટે સામૈયું લઈ હઠીભાઈની વાડીમાં આવ્યા હતા. ત્યાંથી પિતાના સુગ્ય મુની મંડળ સહિત હજાર શ્રાવક શ્રાવિકાઓના સમૂહ સાથે ગુરૂશ્રીએ શહેરમાં પ્રવેશ કર્યો હતે. આપશ્રીના પ્રવેશોત્સવની શેભાને દુશ્ય અપૂર્વ માલમ પડતે હતે. અર્થાત્ સંખ્યાબંધ સ્ત્રી પુરૂનાં ઝુંડનાં ઝુંડ સ્થાન સ્થાન પર જોવામાં આવતાં હતાં. શહેરના મુખ્ય પ્રત્યેક બજારમાં જેવા કે દિલ્હી દરવાજે થઈ ઘી કાંટા, માણેક ચેક, રચી રેડ રતનપળ આદિ શહેરના પ્રસિદ્ધ મુખ્ય અને વિશાળ બજારમાં થઈને દળજાપતાકા, વાવટા તથા સ્થાન સ્થાન પર ગુરૂશ્રીના નામના સાઈન બોડેથી શુશોભિત For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * કરેલી શામળાની પાળમાં જારી નર નારીઓના સમૂહ સાથે પધાર્યા હતા. ત્યાં પાળમાં આવેલા ભવ્ય દહેરાશરમાં બિરાજેલા શ્રી શામળા પાર્શ્વ પ્રભૂનાં દર્શન કરી સાડી અગીયાર વાગ્યાના આશરે તેજ પાળમાં આવેલા ભવ્ય ઉપાશ્રયમાં પધાર્યા. ત્યાં ગુરૂશ્રીએ જ્ઞાન નિયામ્યાં મેક્ષ: એ વષય ઉપર અતીવ છટાદાર વ્યાખ્યાન આપ્યું હતું. અંતમાં ત્યાંના વયોવૃદ્ધ અને છટાદાર કાવ્યે બનાવવાથી પ્રસિધ્ધ પામેલા જૈન કવિ શ્રીયુત્ત સાંકળચંદભાઇએ “ શુક્રિયાપાત્ર જ્ઞાની, ધ્યાની અને નિરભિમાની એવા ગુરૂ મળવા દુર્લભ છે” એ વિષય ઉપર પાતે નવીન બનાવ ગૃહલી ગુરૂ સન્મુખ ઉભા થઈને હર્ષ યુક્ત ખુંદર આલાપથી ગાઇ હતી. બાદ વિધાલેરા નિવાસી હાલ અમદાવાદમાં રહેતા શ્રીયુત્ ડગલી લલ્લુભાઇ વલ્યમદાસ ઉપરાક્ત ભાવાની મધુર ગિરાથી પાત જોડેલી ગુહુલી ગાઈ હતી. બાદ ઉપરાક્ત ગુલીઆનાં છૂપાવેલ ફાર્મસભામાં આપવામાં આવ્યાં હતાં. જે ગુહુલીએ આ પુસ્તકના પાછલા ભાગમાં આપવામાં આવી છે. બાદ ગુરૂ મહારાજની જય એલી સભા વિસર્જન થતાં વ્યાખ્યાનમાં તથા સામૈયામાં આવેલ જનતાને શ્રી ચિરપુર નિવાસી વ્યાપાર માટે હાલ અતરે આવી રહેલ શ્રાવકા તરફથી માદકની પ્રભાવના આપવામાં આવી હતી. બીજી પણ શ્રીફળ આદિની પ્રભાવના થઇ હતી. રાત્રિમાં શામળાની પાળના શ્રાવકે। તરફથી ગુરૂશ્રીના પધારવાની જાગરણ કરવામાં આવ્યું હતું. તે શ્રાવકે તરફથી માદકની પ્રભાવના ખુશાલી નિમિતે રાત્રી તેજ પાળના ભાવિક આપવામાં આવી હતી. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ze ܐ અર્થાત્ અમદાવાદ શહેર જેનીનું એક કેન્દ્ર જૈનપુરી કહેવામાં આવે છે. અહીંયાં વસ્તી છે. એટલી જેનીએની વસ્તી અને સકડા નાનાં મેટા જીન દહેગરા આ શહેરમાં છે. તેથી હુજારા અન બિખાનાં દર્શન આ શહેરમાં થાય છે. અહીં સ્થાન છે. પચાસહજાર જૈનીએની ખીજા ગામામાં નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા ૮૭ ઘર દહેરાશર મળી ૨૧૬ પુરી નાનાં મોટા લગભગ મોટાં દહેરાશરા દહેરાશર છે. અહીંયાં ગુરૂ મહારાજે દોઢ માસ સુધી સ્થિરતા તમામ જૈન દહેરાશાનાં દર્શન તથા મુખ્ય અને પ્રસિધ્ધ જૈન અને જૈનેતર સસ્થાઓનુ પણ અવ લોકન કર્યું હતું તથા સાબરમતી નદીના તટ ઉપર આવેલી ભારત મહા વિદ્યાપીઠનું અવલોકન અને તેના માંચાલક જૈન મુનિશ્રી જીનવિજયજી અને તેના અંગે જૈન અને જૈનેતર ગ્રંથાના સંશોધક ન્યાયતીર્થ જૈન પડત બહેચરદાસ તથા પ્રજ્ઞા ચક્ષુ-ન્યાય તીર્થ પંડીત સુખલાલજી સાથે ઉપરોક્ત સંસ્થા ઉપર આવેલ મુખ્ય હાલમાં બે ઘડી સુધી સંસ્થાના વિષયમાં ધાર્મિક ગોષ્ઠી થઇ હતી. બાદ ઉપરોક્ત માશયાએ સુર્યેાગ્ય મુનિ મડલ સહુ જૈનાચાર્ય અતરે આવીને આ સ્થાનને પાવન કર્યુ તેના માટે આભાર માન્યા હતા. અંતરે શહેરની સમીપ આવેલા રાજપુર. સસપુર, નરોડા આદિ તીર્થોનાં દર્શન કર્યા મુની જનવિજયજી પ્રથમ જૈન સાધુ હતા તેની ઓળખાણના માટેજ વમાનમાં તે મુની અવસ્થાનું નામ ચાલપટા અને શાર ખાલ્લુ રાખે છે. અવશે. તમામ દીનચર્યા વર્તમાન સમયના કોઇ જગ્યાએ ભાગ્ય યેગે. મળતા વિદ્રાન ચિંતાના માકક છે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ હતાં. અંતરે શામળાની પોળના રહીશ રા. રા. શ્રીયુત કચરાભાઇ નાથુભા અને હાઇકાના વકીલ શ્રીયુત જેસીંગભાઇ પાચાભાઇએ વિગેરે સદગૃહસ્થો ભેગા થઇને ગુરૂશ્રી રાજનગરમાં પધાર્યા તેની ખુશાલી માટે નરોડા તીર્થના સધ નિકાળ્યા હતા. સંઘમાં એ એક હજારના આશરે શ્રાવક શ્રાવીકાઓની હાજરી હતી તથા શ્રી વત માનાચાર્ય શ્રીમદ્ વિજય ભુપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી પણ સુયોગ્ય મુનિ મડલ સહિત સંઘમાં પધાર્યા હતા અને બીજા મૂનીઆપણુ જેવા કે વિજય માણેકસિ હુ સૂરિજી આદિ પોતાના સહ વી મુનિઓ સહિત ત્યાં પધાર્યા હતા. ત્યાં ઉપર બતાવેલા સદ્દગૃહસ્થો તરફથી પૂજા. પ્રભાવના અને પ્રભુની લાખેણી આંગી રેશની અને નવકારી કરવામાં આવી હતી. ત્યાં શ્રાવકેાનાં ઘર પચાસ ગ્રંથો વાંચનાલય છે. ત્યાં અમદાવાદના અને ત્યાંના સંધ તરફથી દહેરાશરતી અને યાત્રાળુ એાની સગવડતા માટે એક પેઢી સ્થાપન કરવામાં આવી છે. ત્યાં ત્રેવીશમા શ્રી પાર્શ્વપ્રભુનુ સુંદર અને વિશાળ દğરાશર છે. તેમાં શ્રી પાર્શ્વનાથ સ્વામીની શ્યામ વર્ણી મૂર્તિ ચમત્કારીક છે. અને નરોડા ગાડાજી પાર્શ્વ પભુના નામથી પ્રસિધ્ધ છે અહિં આચાર્ય મહારાજ આદિ મુનિયરા તરફથી ચૈત્યવદન, સ્તુતિ, સ્તવનાદિ બનાવવામાં આવ્યાં હતાં જે આ પુતકના અંતમાં આપવામા આવ્યાં છે. અહિં સંધ તરફથી જીર્ણોધ્ધારનું કામ ચાલુ છે. અહિં યાત્રાળુઓને ઉતરવા માટે બે શંશાળાઓ છે. ત્યાંથી બીજે દહાડે વિહાર કરી અમદાવાદ પધાર્યા. ત્યાં ગુરુશ્રીના દર્શનના માટે આવનાર બહાર ગામના વધી For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાઈઓની ભક્તિ નિમિત્ત ત્યાની પાંજરાપોળના રહીશ મહું મ શેઠ લખમીચંદ જેઠાભાઈના સુપુત્ર શ્રીમાન છગનભાઈ તથા મણીભાઈ તથા થરદવાસી હાલમાં વેપાર માટે અતરે આવી રહેલ ભાવિક સ્વધામ બંધુઓ તરફથી રડું ખેલવામાં આવ્યું હતું. શ્રી શત્રુંજયગિરિ આદિ તીર્થોની જાત્રા નિમિત્તે જતાં આવતાં આ શહેર વચમાં લેવાથી માલવા, મારવાડ આદિ દેશેનાં સેંકડે ભાવિક શ્રાવક શ્રાવિકાઓ અતરે આવીને સૂરિજીના દર્શનને તથા અતરે રહેલા ભવ્ય દહેરાશરના દર્શનને લાભ લીધો હતો. અહિંયાં વ્યાખ્યાન દ્વારા સૂરિજી મહારાજે શ્રી સિંદૂર પ્રકરણને અંતર્ગત આવેલા દેવ-ભક્તિ, ગુરૂ-ભક્તિ, સંઘ ભક્તિ, તીર્થ - ભક્તિ આદિ વિયેના પ્રાસ્તાવિક જનતાને રૂચક છટાદાર લેકનું વિવેચન કરીને જનતાના હૃદયમાં સારી છાપ પાડી હતી. ગુરૂશ્રીની વાંચનકલા તથા દરેક વિષયને વિવેચન કરીને સમજાવવાની શૈલી સરસ હેવાથી ઝવેરી વાડા, નીશાપિળ, પાંજરાપોળ, માંડવી પિળ, પતાસાની પિળ, દેશી વાડે આદિ દર ની પોળના ભાવિક સંખ્યાબંધ શ્રાવક શ્રાવિકાએ નિરંતર આવીને સૂરિજીના દર્શનનો તથા તેઓશ્રીના વ્યાખ્યાનનો લાભ લેતા હતા. વ્યાખ્યાનના અંતમાં નિરંતર ત્યાંના શ્રાવકે તરફથી તથા તેઓશ્રીના દર્શનના માટે આવતા વિદેશી સ્વધર્મ બંધુઓ તરફથી શ્રીફળ આદિ નાના પ્રકારની પ્રભાવના આપવામાં આવતી હતી. આ શહેરમાં જનોની વસ્તી હેળી હેવાના લીધે વિદ્વાન મુનિઓના ચાતુર્માસ નિરંતર થવાથી અંતએ તેઓના ઉપદેશથી ધાર્મિક શિક્ષણના માટે નાની મોટી For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar અનેક સંસ્થાઓ પણ ખેલવામાં આવેલી છે. તે સંસ્થાઓમાં સેંકડો આબાલ વૃદ્ધ શ્રાવક શ્રાવિકાઓ જૈન શિક્ષક દ્વારા ધાર્મિક કેળવણી લે છે. ઘણું શું લખીએ. આ શહેર વિધા. લક્ષ્મી તથા કલાકૌશલ્યથી સમૃદ્ધ છે. અતરે વ્યાખ્યાનના અવસરમાં અને દિવસ તથા રાત્રીના સમયમાં વિદ્વાન શ્રાવકોએ તથા જેનેતએ ધાર્મિક તથા મત મતાંતર સંબંધી અનેક પ્રશ્ન પૂછયા હતા. અતરે ગ્રંથ ગૌરવના ભયને લીધે જનતાને બહુ ઉપકારક હતા તે પણ દાખલ કરવામાં આવ્યા નથી. અવસર હશે તે તેઓશ્રીના જીવન ચરિત્રમાં સમાવેશ કરવામાં આવશે. અહિંયાંના શ્રાવકેએ શુદ્ધ ઉપદેશથી તથા પ્રતિક્રમણ, પડિલેહણ. ગોચરી આદિની શુધ્ધ દિન ચર્યાથી આકર્ષાઈને ગુરૂશ્રીને ચોમાસા માટે અત્યાગ્રહ કર્યો હતે. પણ થરાદના સંઘની વિનંતિ પહેલેથી જ થવાથી ત્યાંની વિનંતિ મેકુફ રાખવામાં આવી હતી. અહિંયાં વિશેષ કરીને શામળાની પળને જેસીંગભાઈ પચા વકીલ, તથા કચરાભાઈ નથુભાઈ અને સારાભાઈ અને પાંજરાપોળના છગનલાલભાઈ લખમચંદ, મણીલાલ લખમીચંદ અને ભેગીલાલ લખમીચંદ આદિ સહ કુટુંબે તથા સદ્દગતું ઉભય આચાર્યોના અને વર્તમાનાનાચાર્ય શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સુરીશ્વરજી મહારાજ આદિ મુનિઓના પૂર્ણ શ્રદ્ધાળુ વયેવૃદ્ધ સુવિખ્યાત કવિ લલ્લુ ભાઈ વલ્યમદાસ તથા થરાદના રહીશ શ્રીયુત દેશાઈ કાળીદાસ પથાચંદ તથા અદાણું વીરચંદ કરસન આદિ સુશ્રાવકેએ ગુરૂછીની તથા વિદેશથી દર્શનાર્થે આવતા વિધમિ ભાઈઓની નિરંતર તન, મન અને ધનથી સારી ભકિત સાચવી હતી. અર્થાત્ હેપાર For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar આદિ પિતાનાં કર્યો છેડીને ગુરૂશ્રીની તથા સ્વધર્મ ભાઈઓની ભકિતમાં દિનરાત લીન રહી પોતાના માનવ જન્મને સાર્થક કર્યો હતા. થરાદના સંઘ તરફથી અતરે ગુરૂશ્રીને થરાદ પધારવાની વિનંતિ કરવા માટે થરાદના સંગવી ખેમચંદ મગનલાલ તથા મલકચંદ ન્યાલચંદ આવેલ હતા. –અમદાવાદથી સેરીસા. પાનસર, ભે જી થઈ મહેસાણું પધારવુંત્યાંથી પ્રથમ ચૈત્ર વદ ૧૪ ને વિહાર કરી થલતેજ, ઓગણજ થઇને રીસા પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રાચીન શ્યામ પાષાણની ભવ્ય મૂર્તિ છે. ત્યાં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ શ્રી વિજય નેમિસૂરિજીના ઉપદેશથી ભવ્ય શિખરબંધ દહેગશર બંધાવેલ છે, અને તેને ફરતી યાત્રાળુઓને માટે વિશાળ ધર્મશાળાનું કામ પણ ચાલે છે. આ સેરીસા તીર્થ સંબંધી સંવત ૧૪૦૦ ની સાલને એક લેખ છે. તેમાં લખ્યું છે કે, “દેવચંદ નામના શુદત્રક સાધુએ ચકેશ્વરી દેવીનું વરદાન મેળવી એકજ રાત્રિમાં કાઉસગ્ગી આ સહીત શ્રી પાર્શ્વનાથ વિગેરેની પ્રતિમાથી સુશોભિત ત્રણ માળને પ્રાસાદ તૈયાર ર્યો હતે.” એવી રીતે બીજા પણ લેખે “જેન તીર્થને ઇતિહાસ આદિ પુસ્તકમાં આપેલા છે તેમાંથી જાણવા ત્યાંથી કલોલ થઈ પાનસર પધાર્યા. અહિંયાં મહાવીર પ્રભુની વેત પાષાણુની સુંદર અને ચમત્કારીક મૂર્તિ છે. સંખ્યાબંધ યાત્રાળુઓ ત્યાંની આબેહવા સારી હોવાથી “એક પંથ દે કાજ” For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar એ કહેવતનું અનુકરણ કરી મુંબઈ આદિ મહાન શહેરમાંથી આવે છે. આ સ્મૃતિ પાનસરમાં કૃષિકારના ઘરમાંથી ખેદ કામ કરતાં નીકળી હતી. આ દહેરાશરની પ્રતિષ્ઠા સંવત ૧૯૭૪ના વૈશાખ સુદ ૬ના રોજ કરવામાં આવી હતી. તેની વિશેષ હકીકત શ્રી શાતિવિજયજીના બનાવેલ તીર્થ ગાઇડ નામના પુસ્તકથી જાણવી. અહિંયાં જાત્રાળુઓને ઉતરવા માટે મંદિરની આસપાસ જુદા જુદા શહેરોના શ્રાવકે તરફથી બનાવેલી વિશાળ ધર્મશાળાઓ આવેલી છે. આ ધર્મશાળાઓ કેવલ યાત્રાળુઓને સગવડતા માટેજ સખી ગૃહ તરફથી બનાવવામાં આવેલી છે તેમ છતાં કેટલાક ગૃહશે ત્યાં કુટુંબ સહિત હવાખાવા આવી ચાર ચાર માસ પર્યત સ્થિરતા કરી રહે છે, તેથી બીજા યાત્રા નિમિત્તે આવતા ગ્રહને ઉતરવાને હરકત પડે છે તે આ વાતનો કારખાના સંચાલકે વિચાર કરશે તેવી આશા છે. અહિંયાં યાત્રાએ આવેલ કુકસી નિવાસીની સુશ્રાવિકા નંદુબાઈ તરફથી લાખેણી આંગી, મેટી પુજા કરવામાં તથા પ્રભાવના આપવામાં આવી હતી. પાનસર સુધી ગુરૂભકત અમદાવાદના રહીશ શેઠ છગનભાઈ મણીલાલભાઈ સહ પરિવાર ગુરૂ મહારાજને પહોંચાડવા માટે આવ્યા હતા. ત્યાંથી બીજે દહાડે વિહાર કરી રાજપુર, સુરજ થઈ જોયણું તીર્થ પધાર્યા. અહિં મલ્લીનાથ પ્રભુની કેવળ-પટેલ પોતાના ખેતરમાં કુવા દાવતાં બે કાઉસગ્ગીઆ સહીત સંવત ૧૯૪૦ ને મહા સુદ ૧૫ ને શુકરવારે નીકળી હતી. ત્યાર પછી સંઘ તરફથી ભયણમાં મોટું ભવ્ય ત્રણ શિખરવાળું દહેરાશર તૈયાર For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ3 કરાવી તેમાં સંવત ૧૯૪૩ને મહા વદ ૧૦ના દહાડે શ્રી મલ્લીનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીને બીજે હાલ તીર્થ સંબંધી બીજી પુસ્તકથી જાણ. ત્યાં બે દિવસ સ્થિરતા થઈ હતી. અહિંયાં વડનગર માલવાના રહીશ શ્રીયુત્ શેઠ સેવારામજી તરફથી તથા ખીમેલ (મારવાડ) વાલા શ્રીયુત્ પુખરાજજી તરફથી બે દિવસ પ્રભૂત્રોને લાખેણ આંગી તથા મેટી પૂજા ભણાવવામાં આવી હતી. ઉકત સંગ્રહ અતરે પરિવાર સહીત સ્થાવર જંગમ તીર્થની યાત્રા માટે આવ્યા હતા. ત્યાંથી ટાણ, બેરીઆવી થઈ મહેસાણુ પધાર્યા. મહેસાણું શહેર પ્રાચીન હોવા છતાં પણ બજાર તથા મકાનનું દશ્ય વર્તમાન સમયને અનુકૂળ પ્રશંસનીય છે. અહિંયાં શ્રાવકેનાં ઘર ત્રણ સે, બે ઉપાશ્રય અને એ સાધુ સાધ્વીઓને તથા શ્રાવક શ્રાવીકાઓને વેગ ભવ્ય વિશાળ બજારમાં આવેલી પિષધશાલાએ છે અને નાનાં મોટાં મળીને બાર જેન દહેરાશરો છે. અત્રેના હેરાશરો રમણીય અને પ્રાચીન હોવાથી તથા આ શહેર તારંગાઇ, આબુજી અને મારવાડમાં આવેલા ગઢવાડ પ્રાન્તમાં પંચતીર્થની યાત્રાએ જતાં આવતાં વચમાં આવવાથી બહુજ યાત્રાળુઓ દર્શનના માટે અત્રે ઉતરે છે. ગુરૂશ્રીએ શહેરના કિનારે આવેલી સાધુ સાધ્વીઓને યોગ્યતાવાળી દાદા સાહેબની વાડીની ધર્મશાળાના વિશાળ હાલમાં મુકામ કર્યો હતો. અહિંયાં યાત્રાળુઓને ઠેરવા માટે સ્ટેશન પર અને ગામમાં વિશાળ ધર્મશાળાઓ છે. અહિંયાં ન બાલવૃદ્ધોને અને વિદ્યાના ઉત્સાહી જૈન સાધુ સાધ્વીઓને સંસકૃત આદિ વિદ્યાની પ્રાણીના માટે સારી સગવડતાવાળી શ્રી For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ યશવિજય જેને સંસ્કૃત પાઠશાળા છે. આ પાઠશાળા ખેલ્યાને સત્તાવીસ વર્ષ થયાં છે. અર્થાત્ સંવત ૧૯૫૪ ના કાર્તક સુદ ૩ના રોજ જન્મ પામી છે. (ખુલ્લી મુકવામાં આવી છે.) આવી જેની પાઠશાળા (કહે કે વિદ્યાપીઠ) સારે હિંદુસ્તાનમાં એકજ છે. પાઠશાળાનો ઉદેશ જેન સિદ્ધાન્તના તાત્વિક રહ પ્રગટ કરવા ઇત્યાદિ. અદ્યાપિ પર્યના આ પાઠશાળામાં અંદાજે સાડીચાર સહ શ્રાવકેએ તથા દોઢસહ ઉપરાંત સાધુ સાધ્વીઓએ લાભ લીધે છે. શિક્ષણ – સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, કેષ, સંસ્કૃતિની બે બુક, પ્રાકૃત, કર્મ ગ્રંથ આદિ પ્રકરણ, પચખાણ આદિ ભાગે તેમજ વ્યવહારિક દેશીનામું અને અંગ્રેજી ભાષાજ્ઞાન સારી રીત અને સંગીત પણ અપાય છે. શિક્ષકે – મોટી વિદ્યાલયમાં રહી સર્વ અભ્યાસ કરેલા વિદ્વાન પંડિત તેમજ કુશળ અને અનુભવિ અધ્યાપક રાખવામાં આવેલા છે. દાખલ કરવાનું ધોરણ – ગુજરાતી પાંચમી ચાપડી માં પાસ થએલા અને પંદર વસની પૂરી ઉમવાળા વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે. અત્યારે આ સંસ્થામાં ૧૦૧ વિદ્યાર્થી ઉપરાંત તથા જતા આવતા અને ચોમાસું રહને કોઈ ત્રણ ચાર વરસ સુધી ત્યાં રહી મુનિરાજે પણ લાભ લે છે. આ સંસ્થાના ઉત્પાદક અને સંચાલક ત્યાંના વતની શા. વણીચંદભાઈ સૂરચંદભાઈ હતા. તેઓ પર આતિક અને ધર્મપરાયણ હતા. અર્થાત્ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મ Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાર વ્રતધારી, ચાદ નિયમ ચિતારવાવાલા અને ઉભયકાલ પ્રતિકમણુ કરવાવાલા છે. તેવા ધર્માં ચુશ્ત અને કાર્યદક્ષ સ ંચાલક સત્થાના ભાગ્ય યાગ્યેજ મળે છે. અતરે સ ંસ્થાના સ ંચાલકાની તથા અધ્યાપકોની પ્રેરણાથી આચાર્ય શ્રી મહારાજે ત્યાંના વિદ્યા ભુવનમાં પધારી વિદ્યાથીઓની પરીક્ષા લીધી હતી. પરીક્ષાનુ પરિણામ પ્રશસનીય અને સતાષકારક આવ્યું હતું. પરીક્ષાત્તીર્ણને ઇનામ તથા સ`ચાલકો તથા અધ્યાપકો સહિત વિદ્યાર્થી આને મારવાડ ભાડુંદાવાળા શ્રીયુત્ સૂરજમલજી ઉમેદમલજીના તરફથી ગુરૂશ્રીના ઉપદેશથી પ્રીતી ભાજન આપવામાં આવ્યુ હતું. આ શહેરમાં આવેલી રાજ્યની તેમજ જૈન ૧ જૈનેતર સદ્દગૃહસ્થોની સહાયથી ચાલતી આંધળા વ્હેરા મુગાની પાઠશાળામાં પધારી પાઠશાળાના શિક્ષકા દ્વારા ખેલાવવાની, લખાવવાની અને સીવણુ આદિની કલાગુરૂ મહારાજે જોઇ હતી. ખાદ મુનીશ્ર હું વિજયજીના ઉપદેશથી મારવાડ હરજી નિવાસી જવાનમલજીના તરફથી ઉકત સંસ્થાના વિદ્યાર્થીઓને મિષ્ટાન્ન ભાજન આપવામાં આવ્યું હતું. ત્યાં ગુરૂશ્રીના દર્શનના માટે તથા થરાદ પધારવાની વિનતિ માટે રા. શ્રીયુત્ મછાચંદ વજેચંદ વકીલ, સ. ગાંધી કાળીદાસ હરજીવન તથા રા. શેઠ આતમચંદ છગનલાલ આવ્યા હતા.. -મહેસાણાથી તાર ગાજી પધારવું. મહેસાણા ચાર દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી સવાલા થઇ વીસનગર પધાર્યા. ત્યાં ચાર ધર્મશાલા, ને ઉપાશ્રય અને અઢીસા ઘર શ્રાવકનાં તથા આઠ ઢહેરાશા છે. અહિંયાં For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણી પાર્શ્વ પ્રભૂત્તુ દહેરાસર અતિ ઉંચુ અને વિશાળ છે. તેમાં પ્રભૂની મૂતિ ચમત્કારીક અને દર્શનીય છે. બીજી અષ્ટાપદજીનુ હેરાશર પણ ભવ્ય અને અહ્લાદક છે. અત એ દિવસ રહ્યા હતા. “ ત્યાં સત્સંગ કરવાથી શું લાભ થાય છે તે વિષય ઉપર અતીવ રેચક અને અસરકારક સૂરીજી મહારાજે વ્યાખ્યાન આપ્યુ હતું. ત્યાંથી ગુજા થઇ વડનગર પધાર્યા. ત્યાં "> એક ધર્મશાળા, એ ઉપાશ્રય અને સહુ ઘર શ્રાવકાનાં અને પાંચ દહેરાશર છે. આ ગામ જુનુ છે તેથી બજાર ધર્મશાળા આદિની બાંધણી પ્રાચીન ઢબની છે. અત્યારે વ્હેપાર આદિની જાહેાજલાલી મઢ થાવાથી દ્રવ્યના અભાવે સુપ્રતિ કુમારપાળ મહારાજાઓનાં અંધાવેલાં ભવ્ય વિશાળ અને સાદ્ધશિખરી આદીશ્વર આદિ પ્રભૂનાં દહેરાશરા જીર્ણ પ્રાય થઇ ગયાં છે. માટે અહિં જીર્ણોદ્ધારની પૂર્ણ આવશ્યકતા છે. હીલ થઇ પહેલા ચૈતર વદ ૭ના રોજ શ્રી ત્યાંથી ખેરાલુ, તારંગાતારગાજી તીર્થ પધાર્યા. તારગા હીલ સ્ટેશનથી શ્રી તારગાજીની તળેટી બે ગાઉ ઉપર આવેલી છે. ત્યાં જાત્રાળુઓના વિશ્રામના માટે પુરાણી ચાકી છે. અત્યારે ત્યાં શ્રી આણુ ંદજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્મશાલા અને કુવા બાંધવાનું કામ જારી છે. તળેટીમાં પેઢી તરફથી જાત્રાળુઓને ભાતુ આપવામાં આવે છે. તળેટીથી ગાઉના અંદાજે ડુંગરના સરળ ચડાવ છે. તારંગા હીલથી તળેટી આવતાં વચ્ચમાં વિકટ અટવી હેાવાથી જાત્રાળુએની જાન માલની રક્ષાના માટે પેઢી તરફથી ચાકીદારેાના પુરતા બંદોબસ્ત રહે છે. અર્થાત્ તાર ગા વ્હીલથી આવતાં તથા ત્યાં જાતાં For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા વિસ્તારવાળું વા ભાવ જાત્રાળુઓને લેવા અને મૂકવા માટે હથીયાર બંધ પેઢીના સીપાઈ જાય છે. અહિં કાર્તક અને ચેતરી પૂણિમા ઉપર જાત્રાળુઓની ભીડ વિશેષ રહે છે. અતરે છ મંદિર વેતામ્બરનાં અને એક દિગમ્બરનું છે. જાત્રાળુઓને ઉતરવા માટે સારી સગવડતાવાળી પાંચ ધર્મશાળાઓ, સીવાય બે ઉપાશ્રય પણ છે. અહિંયાં પહાડની નાની મોટી કેની તથા વિકટ અટવીની મધ્યમાં આવેલા સમભૂમિવાળા અતિ વિશાળ ચોગાનમાં અને આસપાસ વિશાળ ધર્મશાળાને ઘેરાવાથી અતી રમણીયતાને પામેલું મડા વિસ્તારવાળું અને ઉંચ શિખરવાળું જાણે કે પૃથ્વી માને ચોટલેજ હોય નહીં એવી ભાવાળું શ્રી અજીતનાથ દાદાનું મૂળ મંદિર છે. આ દહેરાશર જગત્ પૂજ્ય શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજના ઉપદેશથી ચાલુક્ય વંશીય ધર્મ સ્થભ ગુર્જરેશ્વર શ્રી કુમારપાળ મહારાજે બંધાવેલું છે. અને દહેરાશરની અંજનશલાકા પણ ઉક્ત સૂરીજીના હાથથીજ કુમાર પાળ મહારાજે કરાવી હતી. મંદિરની ઉંચાઇ ચોરાસી ગજની છે. ત્યાર પછી ચાર વરસ સુધી આ મંદિરમાં કાંઈ નવીન ફેરફાર થયે ન હતો. પરંતુ પંદરમી સદીના મધ્યમાં અંધા ધુંધીને પ્રસંગ આવી પડતાં કુમારપાળ મહારાજાએ સ્થાપેલ પ્રવાલના જીન બિંબને ભોંયરામાં ભંડારવાની જરૂરત પડી હતી. ત્યાર પછી સંવત ૧૪૬ર લગભગમાં દેવસુંદર સૂરીજીના ઉપદેશથી રાયખંડી વડાલી વાસ્તવ્ય ઓ૦ બૂટ શા. ગવદ તારંગા ઉપર અજીતનાથના નવીન બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. અહિંયાને વિશેષ હાલ તીર્થ ગાઈડ તથા જૈન તીર્થોના For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિહાસ વિગેરેથી જાણ. અહિ ગુરૂશ્રીએ ચાર દિવસ સરિતા કરી હતી. ચારે દિવસ માલવા, મારવાડ આદિ સ્થાવર જંગમ તીર્થની જાત્રાના માટે આવેલા ભાવિક શ્રાવકો તરફથી પ્રભુને લાખેણે આગી. પૂજા, રોશની અને શ્રીફળ આદિની પ્રભાવના આપવામાં આવી હતી. –તારંગાજીથી શ્રી સંખેશ્વર પધારવું– ત્યાંથી પહેલા ચેતર વદી ૧૧ને વિહાર કરી ડભાડા, ચાણસાલ, કદ, વિઠોડા, લુણાવા, મેરવાડા અને દાસજ થઈ ઉંઝા પધાર્યા. ત્યાં એક સારી સગવતાવાળી બે મજલાની ધર્મશાળા છે. ત્રણ ઉપાશ્રય અને ત્રણ ઘર બાવકનાં છે. અહિંયાના શ્રાવકો સત્યાગ્રહી અને ધર્મની રૂચીવાળા છે. અત્ર સાધુ અને શ્રાવકના આચાર ઉપર ઉપર્દેશ આપ્યા હતા. ત્યાંથી ઉનાવા પધાર્યા. ત્યાં એક ધર્મશાળા, બે ઉપાશ્રય અને પચાસ ઘર શ્રાવકના છે. અતરે પાયચંદછના સરળ સ્વભાવી અને નમ્ર મુનીશ્રી પ્રસાદચંદ્રજી સૂરિજી મહારાજનાં દર્શનના માટે વ્યાખ્યાનના અવસરમાં આવ્યા હતા. તેઓના તથા ત્યાંના સંઘના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી મારાથી એ વિષયને વ્યાખ્યાન દ્વારા સારી પેઠે સમર્થન કર્યો હતો. પ્રસાદચંદ્રજી સદ્દગત્ શાન્ત સ્વભાવી શ્રી ભાતૃચંદ્રસૂરીજીના લઘુ શિષ્ય છે. સદ્દગત્ વિજયરાજેન્દ્ર સુરીજી મહારાજ સાથે શ્રી ભાતૃચંદ્ર સુરીજીને ઘનિષ્ટ સંબંધ હતું. ત્યાંથી વિહાર કરી સડેર, રણેજ થઈ ચાણમાં પધાર્યા. ત્યાં બે ધર્મશાળા. બે For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯ ઉપાશ્રય અને ત્રણસો ઘર શ્રાવકનાં અને ત્રણ દહેરાશરે છે. એક દહેરાશર સ્ટેશન ઉપર શ્રી રૂષભદેવ સ્વામીનું શ્રી નેમિ સુરીજીના ઉપદેશથી નવીન બંધાવેલું છે. ત્યાંથી એલંકીની કંઈ થઈ હારીજ પધાર્યા. અહિંયાં બે ધર્મશાળા. સાડત્રીસ ઘર શ્રાવકનાં અને એક ઘર દહેરાશર છે. આ ગામ છેડા વખત પહેલાં જંગલપ્રાય હતું. અત્યારે સ્ટેશનના લીધે વહેપારની જાહોજલાલીથી શહેરની સરખામણું કરે છે. અતરેથી શ્રી સંખેશ્વરજી દશ ગાઉ થાય છે. આસપાસ બીજુ સ્ટેશન ન હોવાથી ઘણા યાત્રાળુઓ અતરેથી ઉતરીને ત્યાં જાય છે. અહિંયાના સંઘ તરફથી યાત્રાળુઓ તથા સાધુ સાધ્વીઓને ઉતાર વિગેરે ની સારી સંભાળ લેવાય છે. અતરેથી મુજપુર થઇ બીજા ચિતર સુદ ૧૦ના રોજ પિતાના સુગ્ય મુની મંડલ સહ શ્રી શંખેશ્વરજીમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનાં દર્શન કર્યા હતાં. અહિંયાં જાત્રાના માટે આવનાર જાત્રાળુઓને તથા સાધુ સાધ્વીને ઉતરવા માટે સારી સગવડતા વાળી વિશાળ ત્રણ ધર્મશાળાઓ અને એક ઉપાશ્રય છે. તેમજ અહિં સાધારણ સ્થિતિવાળાં પાંચ ઘર શ્રાવકનાં છે. અહિં દર સાલ ચૈતરી પૂણિમાનો મેળો ભરાય છે. તેથી ત્યાં દૂર દેશના તથા નિકટવતી અમદાવાદ, મહેસાણા, પાટણ, હારીજ, પાલણપુર, રાધનપુર આદિ જુદા જુદા શહેરેના હજારે શ્રાવક શ્રાવિકાઓ આવીને અપૂર્વ દર્શનને લાભ લે છે. આ સાલમાં શ્રી વિજયનીતિ. સુરીજીના ઉપદેશથી અમદાવાદ આદિ શહેરેના સેંકડે શ્રાવક શ્રાવિકાઓએ અત્રે આવીને (ક્યા સહિત આંબીલની ચિરી For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ શુભ આળી કરી હતી. અને તે નિમિત્ત અઠ્ઠાઇ ઓચ્છવ થયા હતા. આઠે દિવસ શ્રાવક્ર શ્રાવિકાઓએ વિવિધ રાગેાથી પરિપૂર્ણ સાન્ત્રા સહિત નવી નવી પૂજાએ ભણાવી હતી. અવસરમાં મહેસાણાની તથા રાધનપુરની સ ંગીત મડલી પણ આવી હતી. આ પ્રસ ંગે શ્રી વિજયભૂપેન્દ્ર સુરીજી મહારાજ તથા શ્રી વિજયનીતિ સુરીજી અને પન્યાસ શ્રી સુદરબિજયજી, ગણી શ્રી ઉંમગવિજય અને પન્યાસ શ્રી કસ્તુરવિજયજી આદિ પદવીધરે પોત પોતાના મુયોગ્ય મુની માંડલ સહુ અંતરે પધાર્યા હતા. અર્થાત્ લગભગ પચાતર સાધુ સાધ્વીઆએ અતરે મેળાના પ્રસંગે આવીને યાત્રાના લાભ લીધા હતા. અંતરે વિજયનીતિ સુરીજી આદિ પદવીધરેાએ અને અન્ય મુનિઓએ શ્રીમાન વિજયભુપેન્દ્ર સુરીશ્વરજી મહારાજનો યથાયામ્ય અભ્યુત્થાનાદિ વિનય સાચવ્યા હતા. તેઓશ્રીએ પણ તેવીજ રીતે વર્તાવ રાખ્યા હતા. અર્થાત્ પૂજા, રથયાત્રા આદિ તમામ મહાત્સવ સબંધી કાર્યોમાં અરસપરસ ભેદભાવ રહિતપણે મળીને સાથે જવાના અને એક જગ્યાએ બેસવા આદિના સરળ વર્તાવ જોઇને સંઘમાં ઉક્ત મહાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવની ઉમિએ પ્રગટ થઇ હતી. અને ત્યાં આવેલા શ્રાવકેામાં પરસ્પર વાર્તાલાપ થતા કે જુદા જુદા સીંઘાડાના મુખ્ય આચાર્યાદિ મહાત્માઓને ભેદ ભાવ હિત સરળપણાના વર્તાવ અમાને તો અતરંજ જોવામાં આયેા છે. અહિં સાદ્ધશિખરી ત્રેવીશમા શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું મુખ્ય દહેરાશર છે. તેમાં શ્રી પાર્શ્વ પ્રભુજીની મૂર્તિ અપૂર્વ શોભા અને કાન્તિયુક્ત બીરાજેલી છે. આ મૂર્તિ ગત For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાવીસીમાં શ્રી દામોદર સૂરીજીના ઉપદેશથી અષાઢી શ્રાવકે તેઓ સુરીજીના હસ્તે અંજનશલાકા કરીને ભરાવેલી છે. આ પ્રતિમા ઘણા કાળ સુધી ભુવનપતિના ઇંદ્ર ધરણી પિતાના ભુવનમાં રાખીને પૂજેલી છે. ત્યાંથી બાવીસમા શ્રી નેમિનાથ સ્વામીના વચનથી પિતાના સૈન્ય ઉપર મૂકેલી જરાસંઘની જરાને દૂર હટાવવા માટે નવમાં શ્રી કૃષ્ણ વાસુદેવે તેલાની તપસ્યાથી ધરણીંદ્રજીને પ્રસન્ન કરીને આ પ્રતિમા તેમાંથી પ્રાપ્ત કરેલી છે. બાદ વિધિ યુકત પૂજા કરેલ– સ્નાત્ર જલ સપરિ છાંટવાથી જરાથી સન્ય મુકત થયું હતું. બાદ પ્રતિ વાસુદેવ જરા સંધને જીતવાથી અતરે શ્રી કૃષ્ણ વાસુદેવે તને શંખ પૂર્યો હતે ત્યારથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ એ નામથી પ્રચલિત છે. અને શ્રી કૃષ્ણ વાસુદેવે ત્યાંજ મંદિર બનાવી ઉકત પ્રતિમાજીને પધરાવ્યાં હતાં. ત્યારબાદ પંચ્યાસીહજાર વરસ વહી જતાં તે મૂળ રથાનથી એક માઇલ દૂર નવું નભુવન તૈયાર કરાવી તેમાં સંવત ૧૧૫૫ ની સાલમાં સજજન શેઠ તથા દુરજનશલ્ય રાજાએ શંખેશ્વર પાર્શ્વનાથજીના બીંબને ઉકત દહેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી પધરાવ્યા હતા. અત્યારે પણ એક ચિત્તથી ધ્યાન કરવાથી શ્રી કૃષ્ણ વાસુદેવની પેઠે હરેક કાર્યને વખતે ફતેહ મેળવે છે. અહિંયાં આચાર્ય શ્રી મહારાજ આદિ મુનીઓએ નિરંતર નવીન સ્તવન, સ્તુતિ તેથી પ્રભુની રતવના કરીને પિતાના આત્માને વિશેષ પવિત્ર કરી હતી. જે આ પુસ્તકના પાછલા ભાગમાં આપવામાં આવશે. ત્યાંથી લગભગ ચાર ગાઉ ઉપર આવેલા પંચાસર ગામમાં જઈ શ્રી વીર પ્રભુનાં દર્શન કર્યા હતાં For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ ત્યાં એક ઉપાશ્રય શિખરબધ શ્રાવકેનાં છે. ત્યાંથી પાછા શ ંખેશ્વર પધાર્યા. —શંખેશ્વરથી પાટણ પધારવું. દહેરાશર અને પર ઘર સપ્તેશ્વરથી ગુરૂ મહારાજના રાધનપુર, ભાભર થઇ સીધા થરાદ પધારવાનો વિચાર હતા. પણ પાટણનિવાી નિષ્પક્ષપાતિ ક્રિયાપાત્ર શુદ્ધ સાધુઓના અનુરાગી ચાખાવટી પાડાના રહીશ શ્રીયુત્ શેડ જેસીંગભાઇ નેહાલચંદ તથા ખેડતરવસીની પોળના શ્રીયુત શેડ જેસીંગભાઇ લેહરૂભાઇ તથા બ્રાહ્મણવાડાના સરસ ગવૈયા ઝવેરી મોહનલાલભાઇ આદિ ભાવિક શ્રાવકેાએ ગુરૂવર્ય ને પાટણ પધારવા માટે અતિ આગ્રહ કરવાથી ત્યાંથી ખીન્ત ચૈતર વદર વિહાર કરી મુજપુર થઇ સમી પધાર્યા. ત્યાં શ્રાવક શ્રાવિકાને ધર્મ ધ્યાનના માટે જુદી જુદી છે. ધર્મશાલા તથા બે ઉપાશ્રય છે. અંતરે ધર્મની સારી લાગણીવાળા શ્રાવકોનાં સા ઘર છે. ત્યાં ચય તીર્થંકર શ્રાવીર પ્રભુનું ભવ્ય દહેરાશર છે. તેમાં થમત્કારી અને સુંદર આકૃતિવાળી શ્રા વીર પ્રભુની મૂર્તિ છે. શ ંખેશ્વરની જાત્રાએ જતાં રાધનપુર આદિના શ્રાવક પણ અંતરે આવી દર્શનના લાભ લે છે. અહિયાં નિરંતર પચીસ ત્રીસ શ્રાવકો ઉભય કાલના પ્રતિક્રમણ કરે છે. અને જૈન પાઠશાળા, કન્યાશાળા, લાઇબ્રેરી આદિ ધાર્મિક સંસ્થા પણ સારી ચાલે છે. અતરે આચાર્યજી મહારાજે જૈન પાઠશાળા અને કન્યાશાળાની પરીક્ષા લીધી હતી. અંતમાં અમદાવાદવાળા ગુરૂશ્રીને વાંઢવા માટે આવેલ શ્રીયુત મણીલાલભાઇ લખમીચંદ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાઈ તરફથી વિદ્યાર્થીઓને શ્રીફળની પ્રભાવના આપવામાં આવી હતી. આ ગામમાં જેનીઓનાં ફક્ત સો ઘર છે, છતાં પણ એક સંપ હોવાથી પાઠશાળા આદિની સગવડતાને લીધેજ અત્રે ઈતિહાસના પાનામાં આ ગામનો અહેવાલ નોંધવામાં આવ્યું છે. ત્યાં શ્રાવકોના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી સંપ ઉપર ઉપદેશ આપ્યા હતા. અર્થાત્ સંપથી પાંચ જણાએ પણ ધાર્યું કામ કરી શકે છે અને કુસંપ રૂપી રાક્ષસના પ્રવેશથી ગ્રથિલ થયેલા એવા સેંકડો મનુષ્યોથી સાધારણ કાર્ય થવું પણ મુશ્કેલ થઈ પડે છે તે તાર બતાવી આપ્યું હતું. ત્યાંથી જમણપુર, અડીઆ, કુણઘેર આદિ નાનાં મોટાં ગામની સ્પર્શના કરતા બીજા ચાર વદ ૧૧ ના રોજ પાટણ પધાર્યા. શ્રી પાટણના સંઘે ઉત્સાહ યુક્ત સારું સામૈયું કરીને આચાર્ય શ્રીને નગર પ્રવેશ કરાવ્યું હતું; અર્થાત સેંકડો શ્રાવક શ્રાવિકાઓના સમૂહ સાથે શહેરના મુખ્ય માણસ, કાપડ બજાર આદિ બજારોમાં થઈને શહેરના મુખ્ય પ્રસિદ્ધ શ્રી પંચાસર પાર્શ્વ પ્રભુનાં દર્શન કરી ખાવટની પિળના ઉપાશ્રયમાં આચાર્ય શ્રી આદિ મુનિમંડ મુકામ કર્યો હતો. ત્યાં ગુરૂશ્રીએ સંઘ ભક્તિ ઉપર અતાવ રેચક અને સરસ. વ્યાખ્યાન આપ્યું હતું. અર્થાત સંઘ કોને કહેવા અને કેટલા પ્રકારને, તેની ભક્તિ કેવી રીતે કરવી, ભકિત કરવાથી શું લાભ થાય છે અને આગળ કોને સંઘની ભકિત કરી હતી તે વિષય ઉપર શ્રી મહાપ્રભાવક શ્રી સોમપ્રભાચાર્ય કૃત શ્રી સીંદુરપ્રકણુતગત, “ભવિત તીર્થ પુરા વિના સંજે ૪ ાિ ડ કૃત ” ઈત્યાદિ કે વડે For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને શ્રી ભરચકવતિ, સંપ્રતિ રાજા કુમારપાળ આદિ મહારાજાઓના તથા પેથડશાહ આદિ ધર્મ રક્ષક મહાન શ્રાવકોના હેતુ છતેથી ઉપરોક્ત વિષયને સારી પેઠે વિવેચન કર્વામાં આવ્યું હતું બાદ ખેતરવસી પાડાના શેઠ જેસંગભાઈ લેહરુ ભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના આપવામાં આવી હતી. જેવી રીતે લેહચુંબક લેખડને ખેંચી લે છે. તેવી જ રીતે ગુરૂશ્રીના ઉપદેશથી આકર્ષાઈને દિનોદિન શાતાઓનો વિશેષ જમાવ થત હેવાથી ઉપાશ્રયમાં સમાવેશ થ મુશ્કેલ થવાથી પચાસ હજાર રૂપીઆ ખર્ચીને નવીન બંધાવેલ રાજકાવાડાના મેટા ઉપાશ્રયના વિશાળ હેલમાં ગુરૂશ્રીના અમૃતરૂપી વાણીને સભ્ય શ્રોતાઓ નિરંતર પાન કરતા હતા. આ શહેર અતીવ પુરાણું ગુજરાતનું પાટનગર અને જેનીઓનું કેન્દ્ર સ્થાન હતું અર્થાત્ કલિકાલસર્વ જૈનાચાર્ય હેમાચાર્યના ઉપદેશથી કુમારપાળ મહારાજાએ શ્રી સિદ્ધાચળને સંઘ નીકાલે હતા ત્યારે અતરેથી અઢાર ક્રેડાધિપતિ તે સંઘ સાથે હતા તે બીજાઓનું તે લેખુંજ શું ? અર્ધાન કેડાધિપતિઓને હિસાબ જોતાં તે પૂર્વે જેનીઓનાં લાખે ઘર આ શહેરમાં હતાં તેમ કહીએ તો પણ ચાલે. અત્યારે પણ વીશા દશા શ્રીમાળી તથા ઓસવાળ અને પરવાડ આદિ મળીને ત્રણ હજાર ઘર શ્રાવકનાં છે, અથાત જેનીઓની વસ્તી માટે વર્તમાન સમયમાં અમદાવાદથી આ શહેર બીજા નંબરનું છે. આ શહેરના નકશા ઉપરથી જ સરકારે અમદાવાદ વસાવ્યું છે. આ શહેરની પ્રાચીનતા બતાવવા માટે રાણકી વાવ, દાદર કુ, પ્રાચીન રાણીને મહેલ, જસમા ઓડણની દહેરી તથા For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલીકા દેવીનું પ્રાચીન મંદિર આદિ અનેક પુરાણા આઈઠાણે અત્યારે પણ મોજુદ છે. કાલીકાદેવીને કુમારપાળ મહારાજાના વખતથી લઈને અત્યાર સુધી પશુ બલિદાન બીલકુલ બંધ છે, અને બંદોબસ્ત માટે આઠે પહેાર સરકારી પહેરે રહે છે. અહિંયાની પ્રાચીનતા માટે વિશેષ શું લખીએ ! જેટલું લખીએ તેટલું ઓછું છે. વિશેષ હાલ જાણવાની ઈચ્છાવાલાએ શ્રી કુમારપાળ ચરિત્ર, પાટણની પ્રભુતા, ભામાશાહ આદિ પુસ્તકથી જાણ. અતરે એક માસની સ્થિરતા કરી શહેરમાં આવેલ પ્રાચીન તથા અર્વાચીન સિદ્ધશિખરી ભવ્ય નાનાં મેટાં જિન દહેરાશનાં દર્શન તથા હેમાચાર્ય મહારાજ આદિ પ્રભાવિક આચાર્યોના ઉપદેશથી તાડપત્ર પરી લખાએલા શ્રી ભગવત્ પ્રણીત જેન સિદ્ધાન્તના તથા સુવિહિત અને પ્રભાવિક મહાન આચાર્યોના બનાવેલા ગ્રંથનું તથા શ્રી પાટણ જૈન મંડલ બોર્ડિંગ આદિ જૈન સંસ્થાઓનું . રા. શ્રીયુત શા. જેસીંગભાઈ નેહાલચંદભાઈની મારફતે બારિકાથી સારી પેઠે અવલોકન કર્યું હતું. અહિંયાં શ્રીપંચાસરા પાર્થ પ્રભુનું અને શ્રી અષ્ટાપદજીનું તથા શ્રી શામળાજી પાર્શ્વપ્રભુનું એવાં ત્રણ દહેરાસરો વિશેષ કરીને માન્ય અને પ્રસિધ્ધ છે. તેમાં પણ શામળાજીની અધિકતર મહિમા છે. અર્થાત્ વિવાહ, સાદિ અને દીપમાલિકા, હેલી, પિશદશમી આદિ નાનાં મેટાં તહેવારમાં હજાર રન તેમજ જૈનેતર સ્ત્રી પુરૂષ પ્રસૂના દર્શનનો લાભ લે છે. આ શહેરમાં નાનાં મોટાં એકને એક ન દહેરાશ છે. તે ઉપરાંત ઘર દહેરાશરો પણ ઘણું છે. અહિંયાંના શ્રાવકેની વહેપાર આદિની જાહોજલાલી પ્રથમના જેવી નથી પણ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દહેરાશની દેખરેખ સારી અને પ્રશંસનીય છે. અર્થાત્ એકાન્ત ગલીમાં તથા જ્યાં કાલદેષના ગે એકપણ શ્રાવકનું ઘર નથી ત્યાં પણ સંઘ તરથી ટપુટ આદિની વ્યવસ્થા તથા દહેશરની પૂજા સંબંધી દેખરેખ બરાબર થાય છે. અને પૈસાપાત્ર ગૃહ તરફથી વરસમાં એક બે દહેરાશરને જીર્ણોદ્ધાર પણ થાય છે.. શાસ્ત્રનું વચન છે કે “નવું દહેરાસર બંધાવવા કરતાં જીર્ણોદ્ધાર કરાવવામાં આઠગણે લાભ થાય છે. એ શાસ્ત્રીય વચનને અતરના શ્રાવકેએ સાર્થક કર્યું છે. અહિંયાં ફેફલીઆવાડામાં સભ્ય મેરની દેખરેખ નીચે સુરક્ષિત અતીવ પ્રાચીન અને વિસ્તીર્ણ જૈન મહાન ભાંડાગાર તાડપત્ર પરી લખાવેલ શ્રી “જન સંઘ ભંડાર” ઘણા કાળથી સ્થાપન કરેલ છે. તેમાં પંચાંગી, સહિત આચારાંગાદિ જૈન-સિદ્ધાન્ત તથા મહાન આચાર્યોએ બનાવેલા સેંકડો જેને ગ્ર પડિમાત્રાદિ સુંદર જેન લિપિમાં તાડપત્રોપરી લખાયેલા સુંદર બંધન અને બ્રેસ્ટન સહિત આ ભંડારમાં સ્થાપન કરેલા છે. આ ભંડારનું સૂરિજી મહારાજે પિતાના સુયોગ્ય મુનિ મંડલ સહ ત્રણ ચાર વાર જાતે જઈને ત્યાં બે ત્રણ ઘડીની સ્થિરતા કરી સિદ્ધાન્તનું તથા અન્ય પ્રાચીન ગ્રંથોનું બારીકીથી અવકન કર્યા ઉપરાંત પોતાના સ્થાન ઉપર પણ નિરંતર ત્રણ ચાર પ્રતે મંગાવીને સાક્ષર મુનિઓ સહ નું અવલેકન કર્યું હતું. ગ્રંપરી વિશેષ કરીને વિક્રમ સંવત ૧૧૦૦ અને ૧૨૦૦ ને સંકે જોવામાં આવતું હતું. અતરે બીજો ભંડાર તાડપત્રપરી લખાયેલ સંઘવી પોળના ઉપાશ્રયમાં આવેલ છે, તેનું પણ નિરિક્ષણ કર્યું હતું. ભંડારની દેખરેખ આ પિાળના શ્રાવકે For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરફથી સારી રાખવામાં આવે છે. તાડપત્ર પરી લખાએલા જૈન સિદ્ધાન્તના મહાન ભાંડાગાર પ્રાચીન ત્રણ શહેરમાં સંભળાય છે. જેસલમેર, ખંભાત અને પાટણ, તેમાં પણ પાટણના ભંડારની વ્યવસ્થા સારી છે. અતરે શ્રીમાન નેમિસૂરીજીના ઉપદેશથી શહેરમાં રહેલા નાના મોટા ભંડારેનું સારી વ્યવસ્થાથી એક જ જગ્યાએ સંગઠન કરવા માટે રા. ર. શ્રીયુત્ સેવંતીલાલ નગીનદાસભાઈએ જન ભાંડાગાર મહાન હેલ માટે શ્રી સંઘને પચાસ હજાર રૂપીઆ અર્પણ કર્યા છે અને બંધાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. ઉક્ત શ્રીમાને ગઈ સાલમાં એક લાખ રૂપીઆ ખર્ચાને વશ સ્થાનકનું ઉજમણું ઉજખ્યું હતું. તે પ્રસંગે પણ જેનોની ઉન્નતિના માટે કઈ છેટાં મોટાં કાર્યો કર્યા હતાં. બીજા પણ આ શહેરમાં ર. રા. શ્રીયુત પૂનમચંદ કરમચંદ કટાવાલા તથા શા. છોટાલાલ કલાચંદ આદિ ધનાઢ્ય અને સખી ગૃહ વસે છે. તેઓ પણ ઘણી વખત જીણું દ્વાર આદિનાં કાર્યોમાં સારે ભાગ લઈ પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરે છે. આ શહેરમાં ફાટી પિલના દરવાજા બહાર શેઠ જેસીંગલાલભાઈની ભમરીયાની વાડીમાં હલકુવા પાસે શ્રી પાટણ જૈન મ ડલ બેડીંગ આવેલી છે જે વાડી મકાને સહીત બેડીંગના વપરાશ માટે શેઠ જેસીંગલાલભાઈએ ભેટ કરેલ છે, તેમાં લગભગ ચાળીસ વિદ્યાર્થીઓ રહી અભ્યાસ કરે છે. તેમાં રહી સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, આદિ વ્યવહારિક જ્ઞાન મેળવી શકાય છે, તેમજ ત્યાં જૈન ધર્મ સંબંધી ધાર્મિક જ્ઞાન પણ અપાય છે, ઉપરાંત દર રવિવારે પ્રતિક્રમણ અને દરરોજ પ્રભૂની પૂજા વિગેરે થાય છે. બેડીંગમાં ઘર For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દહેરાશર પણ રાખવામાં આવેલ છે. વળી દર રવિવારે જુદા જુદા વિષય ઉપર નૂતન લેખ બનાવીને વિદ્યાર્થીઓ પરસ્પર એક મિટીંગ દ્વારા ચર્ચે છે. ત્યાં વ્યાયામ આદિની પણ સારી સગવડતા રાખવામાં આવેલ છે. પાટણમાં બીજી પણ શ્રી હેમચંદ્રાચાર્ય, વાંચનાલય નામની સંસ્થા પણ સારી રીતે ચાલે છે. અર્થાત્ તેમાં સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દૈનિક આદિ હિન્દી, ગુજરાતી તથા ઈગ્રેજી પત્રો આવે છે. તેમજ ઉક્ત સરથા તરફથી પ્રાચીન જૈન ગ્રંથ પણ પ્રકટ થાય છે. તે ઉપરાંત બીજી પણ ન પાઠશાળ, જેન લાઈબ્રેરી, ઉદ્યોગાલય, ઔષધાલય, હાઈસ્કૂલ, બોડીંગ, દાનાલય, જૈન વિસી આદિ નાની મોટી ધાર્મિક તથા પારમાર્થિક ઘણી સંસ્થાએ આ શહેરમાં ચાલે છે. અરે શ્રીમાન વ્યાખ્યાન વાચસ્પતિ-મુનીશ્રીયતિન્દ્રવિજયજી મહારાજ સુગ્ય મુનિમંડલ સહ માલવાથી સંધ સહિત વિહાર કરી પાલીતાણા, જુનાગઢ, શંખેશ્વર આદિ મહાન તીર્થોની યાત્રા કરતા પાટણ પધાર્યા હતા તેઓ શ્રી પણ શ્રીમદ્ વિજય ભૂપેન્દ્ર સૂરિજી મહારાજ આદિ મુનિ મંડલસહ પાંચ સાત દિવસ સ્થિરતા કરી અતરે રહેલા ચેત્યાનાં દર્શન તથા નાની મોટી સંસ્થાએનું નિરિક્ષણ કરી તારંગાઇ કુંભારીયાજી, તથા અબુદગિરિ આદિ મહાન તીર્થોની યાત્રા કરતા મારવાડ પધાર્યા. અતરેના ભાવિક શ્રાવક શ્રાવિકાઓએ “જેવી કથની તેવી રીતે જ કરણ” અર્થાત્ પ્રતિક્રમણ, પડિલેહણ, ગોચરી આદિને વર્તાવ શાસ્ત્રોક્ત જોઈને તેઓશ્રીને ચોમાસા માટે અતરેના સભ્ય ગૃહસ્થોએ બહુ આગ્રહ કર્યો હતે પણ અમદાવાદથી જ થરાદ નિવાસી શ્રાવકે For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯ ગુરૂશ્રીને થરાદ લઈ જવા માટે સાથે હોવાથી તથા બીજા વારા જેવતલાલ કેસરાજી તથા સરૂપચંદ ભુખણુભાઇ વિગેરે પણ ચામાસાની વિનંતી કરવા માટે પાટણ આવ્યા હતા તેથી પાટણના રાઘની વિન'તી મેાકુફ રાખવામાં આવી હતી. આચાર્ય શ્રી પાટણથી પોતાના સુયોગ્ય મુનિ માંડલ સહુ વૈશાખ વદ ૧૨ ના વિહાર કરી શ્રી ચારૂપ-તીર્થ પધાર્યા. આ ચારૂપ તી ગુજરાતના પ્રાચીન પાટનગર અણહીલપુર પાટણથી ચાર ગાઉ દૂનું એક નાનું ગામડું છે. તેમાં જૈતાનુ અત્યારે એકપણ ઘર નથી ફક્ત સા ઘર ખેડુતોનાં છે. અંતરેની પ્રાચીનતા બતાવવા માટે શ્રીપાર્શ્વનાથ પ્રભૂની પ્રતિમા સિવાય બીજી કાંઈ ખાસ જોવા લાયક નથી. અને તેથી ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં અહિં જેનાની વસ્તી હશે. જે પ્રતિમાજી ત્યાં હાલ બિરાજે છે તે ૫,૮૬,૬૬૨ વર્ષ ઉપર ભરાવેલાં કહેવાય છે. “ શ્રી કાન્ત નગરીના ધનેશ નામના શ્રાવક દરિયાઇ સ જવા માટે વહાણમાં બેઠા અને વહાણુ હંકારવાના હુકમ કર્યા; પરંતુ તેના અધિષ્ઠાયક દેવતાએ તે વહાણને સ્થંભન કરી દીધુ હતુ. એટલે ધનેશે તે બ્યતર દેવતાની વિધિ પૂર્વક પૂજા કરી, ત્યારે તે વ્યંતર ધ્રુવ પ્રસન્ન થઈ સમુદ્ર ભૂમિમાંથી શ્યામવણી ત્રણ પ્રતિમા લાવી શેડને તેની પ્રતિષ્ઠા કરવા કહ્યું. આ ઉપરથી શેઠે ત્રણ પ્રતિમાની યાગ્ય મુનિ પાસે પ્રતિષ્ઠા કરાવી ત્રણે પ્રતિમાને જુદા જુદા યોગ્ય સ્થાને શ્થાપન કરી હતી. તે એ કે શામળાજી પાર્શ્વનાથજીની પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપન કરી હતી જે હાલે ત્યાંજ બીરાજમાન છે. બીજી શ્રી અરિષ્ઠ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર નેમિની અને ત્રીજી પ્રતિમા પાર્શ્વનાથજીની હતી. તેને શ્રી સ્થંભન (ખંભાત) ગામ પાસે શેઢીકા નદીના કાંઠા ઉપર તરૂજાલ્યાંતર ભૂમિમાં સ્થાપન કરી હતી. તે પ્રતિમા હાલે ખંભાત બંદરમાં આવેલા ભવ્ય દહેરાસરમાં બિરાજમાન છે.” બિંબાસનના પાછલા ભાગમાં નીચેની પંકિતએ લખેલી હવાનું સંભળાય છે. "नमस्तीर्थकृतस्तीर्थे वषर्दोके चतुष्ठये । પાદવા ના દાલમિત્રથમ I " ભાવાર્થ- વીસીના નેમિનાથ તીર્થંકરના શાસન પછી ૨,૨૨૨ વર્ષ પછી આષાઢ નામને શ્રાવક ગોડ દેશવાસી હતું. તેણે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી એ ત્રણમાંની આ પ્રતિમા પણ એક છે. આ ગણત્રીથી નિર્ણય થાય છે કે આ પ્રતિમાજી બનાવ્યાને ૫,૮૬,૬૬ર વર્ષ લગભગ થઈ ગયાં છે. આ હકીક્ત મહું શ્રીમદ્ વિજ્યાનંદ સૂરીશ્વર (આત્મારામજી ) ના બનાવેલા “શ્રી તત્વનિર્ણય પ્રાસાદ” નામના ગ્રંથમાં પૃષ્ઠ પ૩૩, ૫૩૪ માં લખેલી છે અને વધારે ખાતરી માટે “પ્રભાવક ચરિત્ર” તથા “પ્રવચન–પરીક્ષા” નામના ગ્રંથ જેવા ઉપરોક્ત હકીગતની શ્રી ચારૂપનું અવેલેકન” નામના પુસ્તકમાં ભલામણ કરી છે. અહીં પહેલા સાધારણ દહેરાશર હમણ પણ મેજુદ છે. તેજ દહેરાશરની નજદીકમાં જમણું બાજુ શ્રી વિજયનેમિસૂરીજીના ઉપદેશથી શ્રી પાટણના સંઘ તરફથી ભવ્ય-શિખરબંધ નવું દહેરાશર તૈયાર થાય છે અને તે દહેરાશરને ફરતી જાત્રાળુઓને For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܪܦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉતરવા માટે એક સારી સગવડતાવાળી વિશાળ ધર્મશાળા છે આ ધર્મશાલાના મુખ્ય દરવાજાના આજુબાજુના મેડા ઉપર સાધુ સાધ્વીઓને ઉતરવા માટે તથા શ્રાવક શ્રાવિકાઓને પ્રતિક્રમણ આદિ ધર્મધ્યાન કરવા માટે વિશાળ ડાલે રાખવામાં આવેલા છે તેની નીચે તીની તથા જાત્રાળુએની સાર સભાળ માટે પાટણ સ ઘ તરફથી પતી રાખવામાં આવી છે. પાટણથી આ ગામ નજીક હાવાના લીધે યાત્રાળુએની આવજાવ નિર ંતર થતી રહે છે. અતરે સુરીજી મહારાજને પહાંચાડવા માટે આવેલ પાટણ નિવાસી શ્રીયુત્ શેડ જેસીંગભાઇ નેહાલચંદ તથા શેડ જેસીંગભાઇ લેહરૂભાઇ તરફથી લાખેણી આંગી, દેશની આદે પ્રભુની ભક્તિ તથા પહોંચાડવા માટે સાથે આવેલ સ્વમિ ભાઈઓની ભક્તિ નિમિત્તે સ્વમિ વાત્સલ્ય કરવામાં આવેલ હતુ. પાટણના ઉક્ત શ્રીમાના તરફથી પાટણમાં ગુરૂજી મહારાજની તથા ગુરૂશ્રીના દર્શનના માટે આવતા સ્વધમિ ભાઈઓની તન મન અને ધનથી સારી પેઠે ભક્તિ ખજાવવામાં આવી હતી. તેટલા માટે તેને અહીંની “ શ્રી રાજેન્દ્ર-જૈન-સેવા સમાજ શતશઃ ધન્યવાદ ” આપે છે. ત્યાંથી વાગડૂદ પધાર્યા. ત્યાંના સંઘે સામૈયાદિથી ગુરૂશ્રીના સારા સત્કાર કર્યા હતા. આ ગામમાં પંદર ઘર શ્રાવકનાં તથા એક ઉપાશ્રય અને એક દહેરાશર છે. અંતરે દમા પમેધમ : એ વિષયના ઉપદેશ આપ્યા હતા. અંતમાં ત્યાંના રાજપૂતા, પાટીદાર આદિ કૃષિકારોએ એકાદશીને દહાડે રાત્રિમાં ન ખાવું તથા મદ્યપાનાદિ અભક્ષ પદાર્થોના તથા નિરપરાધી હરણુ આદિ પશુઓની હિંસા નહિ કરવી ઇત્યાદિ તેઓએ જીંદગીભરના માટે શપથ કર્યા હતા. ઉપદેશના અંતમાં થરાદ નિવાસી વેારા For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar સરૂપચંદ-ભુખણભાઈ તથા વિહરા જેવંતલાલ-કેસરીચંદ તરફથી શ્રીફળની પ્રભાવના આપવામાં આવેલ હતી. હાલ અહિંયાં હેપારના માટે આવી રહેલ મારવાડના ગામ ભૂતીવાલા શ્રીયુત રતનાજી દલીચંદજી તરફથી સ્વામીવાત્સલ્ય થયું હતું. અહિંયાં ઉકત સ્વામિ ભાઈની ધર્મ ધ્યાન આદિમાં લાગણી વિશેષ છે. ત્યાંથી સમઊ થઈ વૈશાખ વદ ૧૪ના રોજ શ્રી ભીલડીયાજી તીર્થ પધાર્યા હતા. અહિં પૂર્વે રાજગહીના રાજકુમાર શ્રેણક પિતાથી રીસાઈ પરદેશ ફરવા નીકળ્યા હતા. ત્યારે તે અહિંયાં એક ભીલકુમારીને પ્રેમમાં પડ્યા હતા. જે પ્રેમની યાદી માટે તે ગામનું નામ ભીલડી પાડવામાં આવ્યું હતું, અને શ્રેણીક રાજાએ ૌતમસ્વામીના હાથથી ભીલડીઆ પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા કરાવેલ છે. આનું જુનું નામ તામ્રલિપ્ત તથા ભીમપલ્ય હતું. ત્યાં ગતમસ્વામીની મૂર્તિ ઉપર સંવત ૧૨૧૫થી ૧૩૫૮ સુધીના શિલાલેખ છે. ત્યાં બે ધર્મશાળા, બે દહેરાશર, એક ઉપાશ્રય અને ચાર ઘર શ્રાવકોનાં છે જાત્રાળુઓને ઠેરવા માટે સારી વ્યવસ્થા વાળી ગામની બહાર મટી ધર્મશાલા આવેલી છે. તેની મધ્યમાં મુનિરાજેને ઉતરવા માટે તથા શ્રાવક શ્રાવિકાઓ પ્રતિકમણાદિ ધાર્મિક ક્રિયા શાન્ત વૃત્તિથી કરી શકે તે ફરતી ભમતીવાળે બંગલાના આકારે વિશાળ હેલ બનાવવામાં આવેલ છે. તે હેલની સમીપમાંજ શિખરબંધ સુંદર ઘાટવાળું પ્રાચીન શ્રી ભીલડીઆ પાર્થ પ્રભૂજનું દહેરાશર છે. તે દહેરાશરના તલઘરમાં અતવ મનહર ચમત્કારી શ્યામ પાષાણની અતીવ સુંદર પાર્થ પ્રભુની મૂર્તિ છે. તલઘરના ઉપર દહેરાસરમાં For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir આસપાસના બાવીસમા શ્રી નેમનાથ સ્વામીજીની અને પદરમા શ્રી ધર્મનાથજીની મૂર્તિ બીરાજેલી છે. અહિંયાં દરેક પેાષ દશમીના મેળા ભરાય છે. તેમાં ડીસા, રાજપુર, પાલણપુર, પાટણ, ડીસાકેમ્પ, થરાદ, વાવ, ધાનેરા આદિ શહેરના તથા ગામેાના સેંકડો શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાએ અતરે આવીને અપૂર્વ દર્શનનો લાભ લે છે. અરેની પ્રાચીનતા અતાવવા માટે જાણવા યોગ્ય કાઈ ખાસ દૃસ્ય નથી, અતરે વિશેષ હાલ તીર્થ ગાઇડ તથા તીમાલા આદિ પુસ્તકાથી જાણવા. અંતરૈના દહેરાશર આદિની સાર સંભાળ રાખવા માટે ડીસાના સંઘ તરફથી મુનિમ રાખવામાં આવેલ છે. અર્થાત ડીસા સંધ તરફથી અંતરેની તમામ સગવડતા કરવામાં આવે છે. ત્યાંથી નેસડા પધાર્યા. ત્યાંના સઘે ખૂબ ઠાઠપાઠથી સામૈયુ કર્યું હતું. ત્યાં “ દાન આપવાથી શું લાભ થાય છે; દાન કેટલા પ્રકારનુ હાય છે અને આગળ દાન આપવાથી કાણે ભવ રૂપી સમુદ્રનો અંત કર્યો ” તે વિષયને ઉપદેશ દ્વારા વિસ્તાર પૂર્વક ચર્ચવામાં આવ્યે હતા, અને રાત્રે દયા ઉપર સરસ વ્યાખ્યાન થયું હતું. ઉકત વ્યાખ્યાનના લાભ ત્યાંની બ્રાહ્મણ, રાજપૂતાદિ સમસ્ત પ્રજાએ લીધા હતા. 'તમે એકાદીનું વ્રત નિરંતર કરવા તથા મદ્યપાન આહેડા આઠ્ઠી આ જીંદગીમાં નહી કરવાના રાજપૂતાએ સેગન લીધા હતા. ત્યાં ગુરૂબીને ધાનેરા પધારવા વિનતિ કરવા ધાંનેરાના ભાવિક શ્રાવકા આવ્યા હતા. પણ વરસાદના દહાડા નજીક હાવાના લીધે ધાંનેરા સંઘની વિનતિ સ્વીકારવામાં આવી ન હતી. ત્યાં એક ક્રુપાશ્રય, વીશ ઘર શ્રાવાનાં તથા શિખરબંધ એક દહેરાશર છે. ત્યાંથી કાયણા For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૭૪ થઈ વાતેમ પધાર્યા. અતરેના સંઘે ઉત્સાહ પૂર્વક ખૂબ ઠાઠમાઠથી સામૈયું કરી પિતાના ગામમાં ગુરૂ મહારાજને પ્રવેશ કરાવ્યો હતા. “ યાં ગુરૂ મહારાજે મનુષ્ય જન્મની દુર્લભતા ઉપર દશ દ્રષ્ટાંતો સહિત અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું.” અતરે ગુરૂ મહારાજ આદિ મુનિ મંડલના દર્શન માટે તથા ચોમાસાની વિનંતિ કરવા માટે શ્રી થરાદથી કેટલાક ભાવિક શ્રાવકે આવ્યા હતા. તેમના તરફથી તથા ત્યાંના સંઘ તરફથી બેય દિવસ ખબ ઠાડપાઠથી પ્રજા પ્રભાવના તથા નવકારસી કરવામાં આવી હતી. અહિંયાં એક ઉપાશ્રય, બાવીસ ઘર શ્રાવકનાં અને શિખરબંધ દહેરાશર છે. ત્યાંના ભાવિક સુથાવક ટીલચ નતન ગુહલીઓ બનાવી વ્યાખ્યાનમાં ગાઈ હતી. ત્યાંના સંઘે સ્થિરતા માટે ગુરૂશ્રીને બહુ આગ્રહ કર્યો હતે પણ વર્ષારૂતુ નજીક આવવાથી વિનંતિ સ્વીકારવામાં આવી નહિ. ત્યાંથી વિહાર કરી લેવાણ પધાર્યા. ત્યાંના સંઘે સામેયાદ કરીને ગુરુ મહારાજને સારો સત્કાર કર્યો હતો. ત્યાં દેવ દ્રવ્ય ભક્ષણ કરવાથી ભવો ભવમાં દરિદ્રાવસ્થા તથા નરકાદના મહાનું દુઃખ ભોગવવાં પડે છે” તે ઉપર ધનાવહ શેઠની માતાને તથા નૈપુણ્યકનું દષ્ટાંત આપ્યું હતું. બાદ ત્યાંના સંઘ તરફથી શ્રેતાઓને પ્રભાવના આપવામાં આવી હતી, અને થરાદ સંઘ તરફથી ઘર દીઠ સાકરની લહાણી અને લેવાણના સંઘ તરફથી બન્ને ટંકની નવકારસી કરવામાં આવી હતી. ત્યાં એક ઉપાશ્રય, પાંત્રીસ ઘર શ્રાવકોનાં તથા સાધારણ સ્થિતિવાળું દહેરાશર છે. ઉપરોકત ટાણે ગામમાં ધર્મશાલા, ઉપાશ્રય આદિ ધામિક For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાને તથા દહેરાશરોને કર્ણોદ્ધાર કરવાની પૂર્ણ આવશ્યકતા છે. બાદ ત્યાંથી વિહાર કરી મરી પાવડ પધાર્યા. ત્યાંના સંઘ પણ બહુજ આડંબર સહિત સામૈયું કર્યું હતું. ત્યાં ગુરૂ મહારાજે ગાવા મથ ઘ” તે ઉપર અતીવ રોચક ઉપદેશ આપ્યા હતા. બાદ ત્યાંના ભાવિક શ્રાવકે તરફથી પ્રભાવના તથા નવકારસી કરવામાં આવી હતી. થરાદના સંઘ તરફથી હોણી આપવામાં આવી હતી. પાટણથી તે ઉપરોક્ત બધા ગામોમાં કાળદેશના પ્રભાવે બહેપારાદિની મંદી હોવાના કારણે જૈનોની આર્થિક સ્થિતિ નબળી હેવાથી દહેરાશની તથા ધાર્મિક સ્થાનેની જોઈએ તેવી વ્યવસ્થા રાખવામાં આવતી નથી. તેમ થવાનું ખાસ કારણ દ્રવ્ય અભાવ, બીજું કારણ મુનિઓના અભાવ અર્થાત્ આ તરફ ભાગ્ય ચેગ્યેજ અતરના શ્રાવકને મુનિઓનાં દર્શન થાય છે. તે પણ કોઈ વખત આબુ આદિ તીર્થોની યાત્રાએ જતાં તથા ગુજરાતથી મારવાડ જતાં બહુજ વિનંતિ કરવાથી મહા મુશ્કેલીથી એકાદા દીવસની સ્થિરતા થાય છે. તે દિવસ તે તેઓશ્રીના આહારપાણી આદિની ખાતર તબજામાંજ ચાલ્યા જાય છે. બીજે દિવસે જેનું મે ભાગ્ય હોય છે તેઓનેજ મુનિશ્રીનાં દર્શન થાય છે અર્થાત્ વિડારના માટે એવી શીવ્રતા કરે છે કે વિલંબ કરશું તે ફેર કેઈ શ્રાવક આડો પડી રેકીને એકાદ દિવસ ખરાબ કરશે. આમ ઈચ્છી ત્વરાથી વિહાર કરી જાય છે એમ ત્યાંના શ્રાવકથી જણાયું છે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org の Acharya Shri Kailassagarsuri Gyanmandir અહા હા ! મહાન અÀાસની વાત છે કે ગામડાના અપતિ અને ગરીબ શ્રાવકાને સુધારવા માટે મહાત્માઓની તે પ્રત્યે એટલી ધુણીત અને સંકુચિત વૃત્તિ ! કહેવાનુ તાત્પ એજ છે કે આ દેશ ઉપર મુનિઓની તથા પૈસા પાત્ર સદ્ગ્રહસ્થાની તથા વીતત્ત્વ પ્રકાશ કરવાવાળા મહાન ઉપદેશકેાની જ્યારે શુભ ( મીઠી ) નજર થશે અર્થાત્ પોતાની ફરજ શુ છે તેના હૃદયમાં ગહન વિચાર કરીને અને પોતાની થતી ભૂલને સુધારશે ત્યારેજ આ દેશના ઉધ્ધાર થવાના છે, અને ઉપરોકત ગામેાના શ્રાવકોને પણ પોતાના દેશમાં વિચરાવવા માટે છાપા તથા પત્રદ્વારા અથવા ચાતુર્માસ આદિના માકા પર જાતે જઈને વિનતિ કરવાથી મહાત્માની કૃપા આ તરફ જરૂર થશે. શાસ્ત્રનુ વચન છે કે: 'उद्यमेन हि सिध्ध्यन्ति कार्याणि न मनोरथैः ' ઉદ્યમ કરવાથી કાર્ય સફળ થાય છે. તદનુસાર નિરંતર હુંક મુનિઓને અરજ કરવાથી કાઇ મહાત્માની શુભ નજર થશેજ. મહાન્ ભક્ત તુલસીદાસજી કહે છે કેઃ સ્વામી કે સેવક ઘણે, સેવક કે પ્રભૂ એક; તુલસી દે। મેં સે બડા, જા કે મનમે ટેક. તાત્પર્ય એ છે કે કોશિષ રૂપી ટેક હંમેસાં ભકિત રૂપ બની રહેશે તે કાઈ મહાત્માના હૃદયમાં તમારી વિન ંતિની અસર જરૂર થશેજ. ઉપરોકત ગામામાં ગુરૂશ્રીએ યોગ્ય અવસર સુધી For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 ક . સ્થિરતા કરી સમાચિત સધ આપેલ હતા. ત્યાંથી વિહાર કરી મલુપુર પધાર્યા. ત્યાં ગુરૂ મહારાજનાં દર્શન કરવા માટે થરાદથી સેંકડા આખાલ વૃદ્ધે શ્રાવકે આવ્યા હતા. મલુપુરમાં શ્રાવકાની વસ્તીના અભાવે ત્યાં ઉતરવા વિગેરેની તમામ સગવડ ત્યાંના પાટીદારા (પટેલા) તરફથી કરવામાં આવી હતી. મલુપુરથી થરાદ એક ગાઉ થાય છે. બીજે દહાડે સૂર્ય ઉદયને પહેલાં થરાદથી જૈન તેમજ જૈનેતર સખ્યાબંધ મનુષ્યેાના આગમનથી મલુપુર મનુષ્યમય થઇ ગયુ હતુ. અર્થાત્ થરાદની જનતા સૂરિજીના દર્શનના માટે ઈંડાં સુધી ઉલટી હતી કે મલુપુરમાં મલુપુરની બહાર અને થરાદ અને મલુપુરની વચમાં મનુષ્યની મેદની સિવાય બીજું કાંઇ પણ જોવામાં આવતું ન હતુ અર્થાત્ એટલા મનુષ્યાની દર્શનના માટે આવ જાવ થતી હતી કે જેવી રીતે કાર્તિક અને ચેતરી પુર્ણિમાના મેળાઓ ઉપર યાત્રાળુઓની પાલીતાણા અને તલાટી વચમાં આવજાવ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે વેળા હજારે મનુષ્યેાની આવજાવ થવાથી થરાદ અને મૃત્યુપુર એકજ માલુમ પડતાં હતાં. અહિં કઇ શંકા કરશે કે થરાદમાં તા જૈન અને જૈનેતરની વસ્તી અંદાજે ચાર પાંચ હુજારની છે તા હજારો મનુષ્યે કયાંથી આવ્યા ? તેનુ સમાધાન એવી રીતે સમજવું કે આ દેશમાં કેાઇ વખત મહાન ભાગ્ય યાગ્યેજ સાધુ સમુદાય સહિત મહાન આચાર્યોનુ પધારવું થાય છે, તથા ખીજા દેશેાની માક આ દેશમાં મત તથા ધર્મ સંબંધી. પરસ્પર મમત્વભાવ તથા ઝગડાએ નથી. અર્થાત્ જૈન તેમજ જૈનેતર બધાએ પરસ્પર મૈત્રીભાવથી વર્તે છે, અને એક બીજાના ધાર્મિક Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્યોમાં બનતી મદદ આપે છે. તેના લીધે તથા થરાદની આસપાસ આવેલ દશ પંદર ગાઉ સુધીની જૈન અને જેનેતર પ્રજાએ અગાઉથી ખબર પડવાથી નગર પ્રવેશના અવસર પર અરે આવીને ગુરૂશ્રીના દર્શનને અલભ્ય લાભ લીધો હતે. એવી રીતે મલુપુરથી પિતાના સુયોગ્ય મુનિ મંડલ સહ હજાર જનતાઓની મધ્યમાં શુદ્ધ ઇરિયામતિને શેષને ચાલતા ચાલતા જ્યાં ત્રણે રૂતુઓમાં હજારો મનુષ્યની શારીરિક બાહ્ય આતાપને અલગ કરે છે અને શીતળ ઉદકથી પરિપૂર્ણ એવા આ શહેરની બહાર આવેલા સુથારીઆ નામના કુવાની નજીકના રરત થઈને જ્યાં સભાગ્યવતી અને સુંદરી સેંકડો લલનાઓ વિવિધ માંગલિક ગીતે ગાવી રહી છે તથા પોતાના કર કમળામાં માંગલિકના માટે અક્ષત, કુંકુમ, શ્રીફળ આદિ માંગલિક પદાર્થોને લઈને વર્ષો રૂતુમાં જેમ મયૂર મેઘની રાહ જુએ છે તેવી રીતે ગુરૂશ્રીના મુખ રૂપ ચંદ્રની રાહ જોતી જે રસ્તાની સન્મુખ ઉભી રહી. છે તે શહેરના મુખ્ય રસ્તેથી હજારો મનુષ્યથી વીંટાયેલા મુનિ મંડલ સહ શ્રીમાન વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજે શહેરમાં પ્રવેશ કર્યો અર્થાત સંવત ૧૯૮૨ ના જેઠ સુદ ૭ વાર ગુરૂ તા. ૧૭-૬-૧૯૨૬ના રોજ સવારના સાત વાગ્યાના આશરે ગુરૂશ્રીને નગર પ્રવેશ થયું હતું. જે વખતે ગુરૂશ્રીએ નગરમાં પ્રવેશ કર્યો તે વખતે આ શહેરની અપૂર્વ શોભા માલમ પડતા હતી. અર્થનું આખું શહેર વિવિઘ તરેહનાં માંગલિક વાજીત્રથી તથા હજારે મનુષ્યના મુખથી એકી સાથે ગુરૂ મહારાજની જય દવની બેલવાથી આખું શહેર ગુંજી ઉઠયું હતું. બાદ પ્રવેશ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં રસ્તાની ડાબી બાજુએ આવેલ સ્ટેટનું દવાખાનું તથા સરકારી કન્યાશાળા અને ગુજરાતી સ્કૂલ આદિ સંસ્થાઓની નજીક થઈને શહેરના મુખ્ય બજારમાં હજારે મનુષ્યના સમૂહ સાથે ગુરૂ મહારાજ પધાર્યા ત્યારે સેંકડે ભાવિક શ્રાવક માંગલિકના અર્થે અબીર, ગુલાલ ઉછાળતા હતા તે વખતે બજારની અપૂર્વ શભા માલમ પડી હતી. બજારની બંને બાજુની હાટ પંકિતઓને સ્વચ્છ વિવિધ માંગલિક રંગથી રંગવામાં આવી હતી અને બને તરફ સારી અને રેશમી કાપડ તેમજ શ્રીફળનાં તેરણે લટકાવવામાં આવ્યાં હતાં તથા રંગબેરંગી ધ્વજા પતાકાઓ અને સુંદર વાવટાઓથી આખું બજાર શણગારવામાં આવ્યું હતું. અને સ્થાને સ્થાન પર વિશ્રામના માટે સુંદર કાપડના મંડપ તથા પિત પિતાની શેરીના મુખ્ય દ્વાર ઉપર સોનેરી અક્ષરેથી કોતરેલી ગુરૂ મહારાજના નામની આવકાર પત્રિકાઓ લગાડવામાં આવી હતી. અને પગ પગ પર સેંકડો ભાગ્યવતીએ શ્રીફળ આદિની રૂપા નાણુ સહિત ગુહલીએ કરીને અક્ષતથી ગુરૂશ્રીને વધાવતી હતી. બાદ આંબલી શેરીમાં આવેલા શ્રી સુપાર્શ્વ પ્રભુનાં અને તેનારાની શેરીમાં આવેલા શ્રી ગેડી પાર્શ્વન નાથ પ્રભૂમાં સંઘ સહ દર્શન કરીને ત્યાંથી સેંકડો સૌભાગ્યવતીઓ માંગલિક ગીત ગાઈ રહી છે તેવા મહાન આડંબર સહિત વાજતે ગાજતે શહેરની મધ્યમાં થઈ પિષધશાલાની આગળ સાઈનબર્ડો આદિથી સુસજિજત કરેલા નૂતન દરવાજામાં થઈ અનેક ધ્વજા પતાકાઓ વાવટા અને તેરણાથી શુભિત કરેલી એવી શહેરની મુખ્ય પિષધશાલામાં સાડા અગ્યાર વાગ્યાના For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશરે ગુરૂ મહારાજે પ્રવેશ કર્યો હતો. ત્યાં ત્રયતાપને દૂર કરવાવાળી એવી શ્રી શાંન્તિનાથ સ્વામિની સ્તુતિ રૂપ માંગલિક કને ઉત્સાહીત શ્રેતાઓની સન્મુખ ઉપદેશ દ્વારા વ્યાખ્યાન કરવાથી શ્રોતાઓના હૃદય રૂપ મંદિરમાં સારી છાપ પાડી હતી. અર્થાત ગુરૂશ્રીના મુખથી શાન્તિનાથ સ્વામિની સંધ માટે માંગલિક રૂપ સ્તુતિ શ્રવણ કરીને આબાલ વૃદ્ધ બધાએ પિત પિતાના હૃદયમાં નિશ્ચય કરતા હતા કે આ વર્ષમાં આપણા દેશમાં આનંદ મંગલ વર્તાશે. કારણ કે સૂરીજી મહારાજે સંઘની શાન્તિના માટેજ શ્રી શાન્તિનાથ સ્વામિની વ્યાખ્યાન દ્વારા સ્તુતિ કરી છે. એવી રીતે બધાએ પોત પોતાના હૃદયમાં સદ્ વિચારો કરતા હતા. શાસ્ત્રનું વચન છે કે – "यादृऋषि भावना यस्य, सिद्धिर्भवति तादृषि" ॥ અર્થાત જેવી જેની ભાવના હોય છે તેવી રીતે જ સિદ્ધિ પણ થાય છે. અમારે અહિં પણ તેજ બેગ બન્યું હતું. પાંચ સાત વરસથી આ દેશમાં કરવા વરસને લીધે આ દેશની પ્રજાએ મહાન સંકટ ઉઠાવ્યું હતું તે શુભ વેલાએ ગુરૂશ્રીનાં પગલાં આ દેશમાં થવાથી આખા દેશમાં આનંદ મંગલ વર્યો હતું. બાદ ઉપદેશના અંતમાં અતરેના રહીશ હરા વીરચંદ ભાઈચંદ તથા તેઓના કુટુંબનાજ નવ યુવક શ્રીયુત ભુદરમલ ખેતીએ ગુરૂ ગુણ-ગભિત સુંદર શોમાં પિતાની બનાવેલી નૂતન ગુહલીએ ગુરૂ ભક્તિમાં ગરકાવ થઈને સરસ અને મધુર For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 45 રાગૈાથી ગાવી હતી. બાદ અંતરની સુશીલા અને સાભાગ્યવતી સુંદર લલનાઓએ પાતાનાં મધુર અને સુંદર રાગોથી અતીવ સરસ માંગિલક ३५ ગુડુલી ગાયા બાદ એકહી સાથે ગુરૂ મહારાજની જય આલવાથી આખી ધર્મશાળા અને શહેર ગાજી ઉડયુ હતુ. બાદ અત્રેના પ્રસિદ્ધ વકીલ શ્રીયુત પીતામ્બર વહેંચ દ તરફથી તથા સગવી ચતુરભાઇ હકમચંદ તરફથી પ્રભાવના આપવામાં આવી હતી. અહીં જાતિ અને વ્યક્તિના ભેદ ભાવ રહિત પણે સા કાઇને પ્રભાવના આપવામાં આવી હતી. અર્થાત્ અત્રેની છત્રીસે કામે ભેદભાવ વગર ગુરૂશ્રીના દર્શનને। અને પ્રભાવનાના લાભ લીધા હતા. આ દેશમાં મુનિરાજોની થોડી આવજાવના લીધે વિદ્યા વિવેક આદિ વ્યવહારિક તથા ધાર્મિક આચાર-વિચારથી આ દેશ બિલકુલ શિથિલ હેાવાથી ચામાસાના પહેલા દિવસોમાં આવા પ્રથમ ધર્મ વિદ્યાવિદીનઃ વશુ: ધર્મળ પ્રાપ્યતે અક્ષ્મીઃ ' ઇત્યાદિ ઉપરોકત વિષય ને દેશ કાલને અનુસરીને સૂરિજી મહારાજે વ્યાખ્યાન દ્વારા અનેક હેતુ દૃષ્ટાંતાથી ચર્ચવાથી અત્રેના શ્રાવકોના હૃદયમાં સારી અસર થઈ હતી અને ઉપરકત ઉપદેશથી આકર્ષાઇને અત્રેના સુશિક્ષિત જૈન નવયુવકોએ ગુરૂશ્રીની સન્મુખ કમીટી કરીને ઉપરોકત વિષયને અમલમાં લાવ્યા હતા. અર્થાત્ સંવત ૧૯૮૨ ના જેઠ સુદ ૧૧ ના દિવસે “શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ ’ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી. આ સંસ્થા પ્રથમ સ્થાપવાના મૂળ હેતુ એ છે કે આ સ ંસ્થાના લીધે આસ્તે આસ્તે પાઠશાળા આદિ બધી સસ્થાઓના ઉદ્ભવ થશે, અને બન્યુ પણ ' ' 5 4 For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ. ઉપરોકત સંસ્થા ખોયાને પૂરે માસ તે થેયે ન હતા એટલામાં તે અહીંના સંઘે ગુરૂ મહારાજના ઉપદેશરૂપી અમૃત ધારાનું પાન કરવાથી પ્રેરિત થઈને પિતાના સંતાનને ભાવીક આદર્શ પુરૂષ બનાવવા માટે જે મહાત્માને આ શહેરમાં જેનોપરી અસીમ ઉપકાર થયા છે, તે મહાન પ્રતાપી મહાત્માનું નામ સદાને માટે અત્રેના સંધને રમૃતિમાં રહે તે ઉદેશથી તેઓ શ્રીના નામની પાઠશાળા વર્તમાન સૂરિજી મહારાજના ઉપદેશથી ખેલવામાં આવી હતી. અર્થાત્ આ શહેરમાં પૂર્વ સદ્દગત ઘનચંદ્ર સૂરિજી મહારાજે ત્રણ માસ કરીને મહાન ઉપકાર કર્યો છે, તે માટે અત્રેના સાથે તેઓ શ્રીના ઉપકારને સ્મૃતિમાં લાવીને “શ્રી ધનચંદ્ર સૂરિ જૈન વેતામ્બર પાઠશાળા” સંવત્ ૧૯૮૩ ના કચ્છી અસાડ સુદ ૧ ના રોજ વર્તમાન આચાર્ય શ્રીના અધ્યક્ષ પણ નીચે ખોલવામાં આવી હતી. આ પાઠશાળામાં અત્યારે ૬૫ વિદ્યાર્થીઓ અને ૪૧ કન્યાઓ પ્રતિક્રમણ આદિ ધાર્મિક વિદ્યાને લાભ લે છે. ઉપરોક્ત બને સંસ્થાઓ અશાડ સુદ ૧૪ ના પહેલાં ખોલવામાં આવી હતી. અહીંયાં સૂરિજી મહારાજ શ્રીને ચોમાસાની વિનંતિ કરવા માટે શ્રી ધાનેરાના સંઘ તરફથી પાંચ સાત શ્રાવકેએ અત્રે આવીને બહુ આગ્રહ પૂર્વક વિનંતિ કરી હતી. પણ અહીના સંઘને ઘણા વર્ષોથી ચોમાસા માટે અતિ આગ્રહ હોવાના લીધે તથા અત્રેના શ્રાવકેને ધાસ્તી હતી કે અમદાવાદ તથા તારંગાજીથી રખેને માલવા યા મારવાડ તરફ સૂરિજીને વિહાર ન થઈ જાય. કારણ કે ઉપકત ગામથી બેઉ દેશ તરફ જવાનો રસ્તો છે. બીજું For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ કારણ સાધુ અપ્રતિબદ્ધ વિહારી અને નિઃસ્નેહિ હોય છે. અર્થાત્ તેઓ કેઈની સાથે પહેલેથી જ નક્કી એવે પ્રતિબંધ નથી કરતા કે તમારા ત્યાંજ માસું કરશું અને તેઓના ચમાસાનું નકકી બીલકુલ ચોમાસાના નજીક દહાડા આવ્યાથીજ શ્રાવકને માલમ પડે છે. તે પણ અત્યારે કાલ દેશના કારણના લીધે માલમ પાડવી પડે છે. શ્રી ભગવત્ આજ્ઞા રૂપ શાસ્ત્રનું ફરમાન તે આવી રીતે છે કે – સંવત્સરિ પ્રતિક્રમણ કર્યા પછીજ ચોમાસું નકકી થાય છે. અર્થાત ભાદરવા સુદ ૪ ને પહેલાં કેઈ શ્રાવક મુનિઓને પૂછે કે “મહારાજ ! ચોમાસું આપનું અહિંયાંજ થવાનું ?” ત્યારે મુનિ ઉત્તર આપે કે પાંચ સાત દિવસ છીએ. એવી રીતે સંવત્સરી સુધી પાંચ પાંચ દહાડા કહેતા રહેવું, અર્થાત્ જૈન સાધુઓને સંવત્સરીના બાદ ચોમાસાનું નકકી થાય છે. ઉપરોકત રીતીના જાણકાર અત્રેના વૃદ્ધ શ્રાવકોએ તેટલા માટેજ અમદાવાદથી લઈને અહિંયાં સુધી પાંચ સાત શ્રાવકોને ગુરૂ મહારાજના સાથે રાખ્યા હતા. અહીં પણ ગુરૂશ્રીના ચોમાસાનું નકકી અશાઢ સુદીમાં થયું હતું. તે નકકી થવાના માટે પણ ત્રણ સંજોગે મળ્યા હતા. પ્રથમ અહીના સંઘની બહુ વરસની વિનંતિ, બીજું ચોમાસાની પહેલાં જ તેઓશ્રીના ઉપદેશથી અત્રેના સંઘે “શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજ તથા “શ્રી ધનચંદ્ર સૂરિ જન પાઠશાળા” આદિ ધાર્મિક સંસ્થા ખેલીને ગુરૂશ્રીને લેભમાં પાડ્યા હતા. અર્થાત સૂરિજી મહારાજે જાણ્યું કે એક માસની સ્થિરતાથી આ ક્ષેત્રમાં એટલે સુધારે થયે તે ચાર માસ સ્થિરતા કરવાથી આ ક્ષેત્ર સારી For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેઠે સુધરી જશે અર્થાત આ ક્ષેત્રમાં અણધાર્યો લાભ જરૂર થશે. ત્રીજું અહિંયાના નેક નામદાર દરબાર સાહેબ શ્રી ભીમસીંહજી સાહેબ બહાદુર અશાડ સુદ ૬ના સંધ્યા સમયે સાડા પાંચ વાગ્યાના આશરે જાતે પિષધશાલામાં પધારીને વર્તમાનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમાન વિજય ભૂપેદ્રસૂરિશ્વરજી મહારાજ આદિ મુનિઓની મુલાકાત લીધી હતી. બાદ સૂરિજી મહારાજે ક્ષત્રિઓનું કર્તવ્ય શું છે? અને શા ઉપરથી ક્ષત્રિય એવું નામ આ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયું? એ વિષય ઉપર તથા ગામવા સર્વ ભૂતેષુ, શ પર પ્રતિ” અર્થાત પિતાની આત્માની સમાન બધા પ્રાણીને જાણે તેને જ જ્ઞાની પુરૂએ દૃષ્ટા કહ્યો છે, એટલે તેજ પુરૂષ નેત્રવાલે છે. ઉપરોક્ત વિષયને અનેક હેતુ દષ્ટાંતથી સૂરિજી મહારાજે સરળ અને સંક્ષિપ્તપણે ડામાં સારી રીતે સમર્થન કરી બતાવ્યું હતું. નામદાર દરબાર સાહેબે પણ ઉપરક્ત વિષયને સાદર શ્રવણ કર્યા બાદ પ્રસન્ન વદને પિતાના ભાવે વ્યક્ત કર્યા કે આપશ્રીને ઉપદેશ બહુ પ્રશંસનીય અને આદર્ણીય છે. અને આ પ્રમાણે વિશેષ સમય સુધી અહિંના શ્રાવકે અને અન્ય ભાવિકે ને જો આવાજ ઉપદેશ મળે તે તેઓના આત્માની ઉન્નતિ થાય. ગઈકાલે અમારા મેરવાડાના તહસીલદાર મી. ઝુમચંદભાઈ સંધાણી તરફથી સાંભળવામાં આવ્યું છે કે થરાદને જૈન સંઘ આપશ્રીને ચોમાસા માટે બહુ આગ્રહ કરે છે. પરંતુ અદ્યાપી નકકી થયું નથી, જેના પરિણામે આપ શ્રી જેવા સંત પુરૂષને આજેજ સત્સંગ કરવાને નિશ્ચય કરી તે લાભ લીધે. અહિયાંના સંઘની વિનંતિ સ્વીકારી For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ચોમાસા માટે સ્થિરતા થાય તે સારી વાત છે. આ દેશમાં આપ સરીખા મહાત્માઓનું ભાગ્ય ગેજ પધારવું થાય છે, માટે આ ચોમાસું તે જરૂર આપશ્રીને અહિંજ કરવું જોઈએ. બીજા દેશ યા શહેરમાં ચોમાસું કરવાથી જેનો સિવાય બીજી કેમની જનતાને ભાગ્યેજ લાભ થતું હશે પણ અત્રે તે આ દેશની તમામ પ્રજાને લાભ થશે. નામદાર દરબાર સાહેબ શ્રીના ઉકત કથનના પ્રત્યુત્તરમાં ગુરૂશ્રીએ જણાવેલ કે જેવી ક્ષેત્ર વર્શન તથા એમ પણ જણાવ્યું કે “યાદરા માયના યક્ષ, રિમિતિ તાદરી” અર્થાત જેવી રીતે જેની ભાવના હોય છે તેઓને ભાવનાનું ફળ પણ તેવી રીતે જ પ્રાપ્ત થાય છે. આ વાક્યથી ગુરૂશ્રીએ એમ સૂચવ્યું કે તમારી તીવ્ર ભાવના આગલ અમારી ઈચ્છા જવાની હશે તે પણ સ્થિરતાના માટે થઈ જશે. બાદ ગુરૂશ્રીની સાથે ધાર્મિક અને જાણવા જેગ કેટલીક જિન અને જેનેતર સંબંધી ઐતિહાસિક વાર્તાલાપ થયા બાદ પ્રતિકમણ આદિ ધામિક નિત્ય ક્રિયાને સમય નિકટ આવવાથી નામદાર દરબાર સાહેબે સૂરિજીના તરફથી “ધર્મ લાભ' આ શુભ આશીષ રૂપ તથા માંગલિક સૂચક ધર્મ વાક્યને સહર્ષ અને પ્રસન્નતા પૂર્વક શિરોધાર્ય કરીને સ્વસ્થાને પધાર્યા. અહિંયાના રાજવી નવયુવક છતાં પણ તેઓશ્રી વિદ્વાન અને ક્રિયાપાત્ર, ધર્માચાર્યો પ્રત્યે કેટલી લાગણી રાખે છે તથા તેઓશ્રી ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાનમાં કયાં સુધી કુશળતા ધરાવે છે તથા દીનહીન દુઃખી જન અને પિતાની આત્માના નિર્વાહના માટે કેવળ તૃણજલ ઉપર રહી જેઓને આધાર રહેલે એવા ગરીબ અને For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાગમથ નિરપરાધી પશુએ પ્રત્યે નામદાર દરબાર શ્રી કેટલી હદ સુધી દયાની લાગણી ધરાવે છે તે વાતની તેઓશ્રીના અથવા આ પુસ્તકના અંતમાં સક્ષિપ્તથી આપેલ થિરપુરહ ઇતિહાસથી જાણવામાં આવશે. અર્થાત્ થરાદ ( થીરપુર ) કયા સંવત્સરમાં વણ્યુ’, થીરપુર નામ રાખવાના હેતુ, કેાની અમલદારીમાં કાણે વસાવ્યું તથા આ પ્રાન્તમાં વાઘેલા સરદારાની અમલદારી કયા સમયમાં થઇ અને પહેલાં તે કચાં વસતા હતા, અને શરૂમાં આ પ્રાન્તમાં પોતાના જય રૂપી ઝડા કાણું જમાગ્યે હતા તે આદિ પુરૂષનુ નામાભિધાન ઇત્યાદી તમામ હકીકત આ ગ્રંથમાં આપેલ શિરપુરના ઇતિહાસથી જાણવામાં આવશે. સંવત્ ૧૯૮૩ની સાલમાં સુર્યાગ્ય મુનિ માંડલ સહ વ માનાચા શ્રીમદ્ વિજય-ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું થરાદમાં ચામાસું થવાથી તેઓશ્રીના ઉપદેશથી શુ શુ ધાર્મિક-કાર્યાં થયાં તથા વ્યાખ્યાનમાં કર્યુંશાસ્ત્ર અને ચશ્ત્રિ વાંચ્યું હતું તેના તમામ હેવાલ આ નીચે આલેખવામાં આવ્યા છે. અશાડ સુદી ૧૪ થી ફાગણ સુદ ૧ સુધીના હેવાલ. પ્રથમ આ શહેરમાં જૈનોનાં ઘર અઢાર સે હતાં પણ વમાન સમયમાં કાલ દ્વેષને ચેગે નાનાં મોટાં ચાર સેા ઘર For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ વીશા શ્રીમાળી જૈનોનાં છે તેમાં પણ કેટલાંક કુટુંબ નબળાં વરસ આવવાના સખબે વિશેષ કરીને અમદાવાદ આદિ શહેરામાં વ્યાપાર આદિ ધંધાર્થે ગયાં છે. તેપણ અહીંના જૈનોની ધાર્મિક લાગણી પ્રશંસનીય અને સારી હાવાના લીધે તેની ભાવના રૂપી દોરથી ખેંચાઇને મહાન પરિશ્રમાને શહન કરીને પણ ઉપકારને માટે કાઇ વેલાજ મુનિઓની આ તરફ શુભ નજર થાય છે. તેવીજ રીતે આ વરસમાં પણ સરિજી મહારાજે અહીંના શ્રાવકની ભાવના રૂપી દોરથી ખેંચાઇ અત્રે પધારી ચાતુર્માસની સ્થિરતા કરી મહીંના સંઘ ઉપર અસીમ ઉપકાર કર્યા હતા. તેઓશ્રીનું કેટલા મુનિએ સાથે ચામાસુ થયુ હતુ. અને ચામાસા દરમીચાન જૈન ધર્મની અને ગુરૂ ગચ્છની ઉન્નતિ માટે શુ શુ ધાર્મિક કાર્યો થયાં તેની યાદી —— અમારે અહીં પૂર્વ મૃત્ પુણ્યદયથી સાહિત્યવિશારદવિદ્યાભૂષણ-મહામહિમશાલી-પ્રાતઃસ્મર્ણીય-શ્રી સાધમ બૃહત્તપાગચ્છીય-પ્રવર્ જૈન-વેતામ્બરાચાય - ભટ્ટાર્ક-શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરી ધરજી મહારાજ, મુનીવય -શ્રીલક્ષ્મીવિજયજી, ચાગ્યઐાહુતિક સંસ્કૃતકવિતાભિરક્ત-શ્રીગુલાબવિજયજી, વૈયાવૃત્યાભિલીચિત્ત-મુનિસત્તમ શ્રી-હવિજયજી, નવનવાભ્યાસક્ષણન-ગુણન-દત્તક-ચિત્ત-મુનિ- વલ્લભવિજયજી, સુનિ–હીરવિજયજી અને મુની-સાગાન ધ્રુવિજયજી સહિત For Private And Personal Use Only ܬ Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્રે ચાતુર્માસ રહેવાની કૃપા કરી. ચિત્તાકર્ષક અને જનતાને અતિપ્રિય એવી પિતાની મધુર ગિરા વડે વ્યાખ્યાનમાં જૈનાઅમરહણ્યભૂત-જગન્માન્ય-સર્વ-દેશ- વિખ્યાત-પ્રાકૃત-- માગધી-સંસ્કૃત-ભાષામય “શ્રી અભિધાન રાજેન્દ્રકેષ” અને ભાવનાધિકારમાં અંચલગચ્છીય શ્રી-જયતિલકસૂરિજી સમરિચિત-સંસ્કૃત-પ્લેકમય– “ શ્રી વિક્રમચરિત્ર ” વાંચવામાં આવ્યું હતું. સૂરિજી મહારાજની અમૃતમય-વ્યાખ્યાન રૂપી વાણીને લાભ લેવા માટે જૈન અને જનેતર એટલી પ્રજા ઉલટી હતી કે પિષધશાલામાં બેસવા માટે જગ્યા ન મળવાથી કેટલા એક વ્યાખ્યાનના રસિક શ્રોતાઓ ઉભા રહીને પણ વ્યાખ્યાન શ્રવણ કરતા હતા. અર્થાત્ વ્યાખ્યાનના અવસરમાં એટલી શ્રેતાઓની ભીડ થતી હતી કે આખી પિષધશાલા ચીકાર ભરાઈ જવાથી પિષધશાલાના ચેકમાં ઉભા રહીને વ્યા ખ્યાનના શુભ અવસરને શ્રેતાઓ સાઘતા હતા. અહિંયાના રાજ્યાધિકારીઓએ પણ બહુ વાર વ્યાખ્યાનમાં આવીને ગુરૂશ્રીની અમૃતરૂપી વાણીને લાભ લીધો હતે. અમે સૂરિજીના વ્યાખ્યાનની વધારે શું તારીફ કરીએ? વ્યાખ્યાનની અંદર શ્રેતાઓને એ આનંદ ઉત્પન્ન થતા હતા કે આનદને આ લેખણી દ્વારા લખવાના માટે અમે અસમર્થ છીએ. સૂરિજીના એત્ર બીરાજવાથી પ્રજામાં ઉભય ખુશાલી પેદા થઈ હતી. એક તરફ તે ગુરૂ મહારાજે શ્રી–વીર-વચનામૃત-રૂપ-શુભ-વૃષ્ટી સુભદ્ર-ભવ્ય સને હૃદયમાં સંધી સદ્ભાવના અંકુર ઉત્પન્ન કર્યો હતે. બીજી તરફ શ્રી મેઘરાજાએ સુષ્ટીમાં જલામૃત-વૃષ્ટિ કરી દુષ્કાળ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપ કરાલને જડમૂળથી ચકચૂર કર્યો હતે. યાને પાંચ સાત વરસથી અહીંની પ્રજા દુષ્કાળરૂપ રાક્ષસના પંજામાં ફસી હતી, તે ઉપરોકત ઉભય સંજોગે એકત્રિત મળવાથી અહિંયાંની પ્રજાને અકથનીય અને અપર્વ હર્ષ ઉત્પન્ન થયે હતે. અતરે સરિજી મહારાજના બિરાજવાથી સંઘમાં જ્ઞાન, ધ્યાન, તપસ્યા આદી ધર્મની સારી વૃદ્ધિ થઈ હતી. શ્રી-અભિધાન-રાજેન્દ-કોષના પ્રત્યેક ભાગના ચડાવા બલીને અહીંના સંગ્રહસ્થાએ પિતાની લકમીનો સદ્વ્યય કરી જ્ઞાન ભકિત રૂપ અપૂર્વ લાભ મેળવ્યું હતું. અર્થાત પ્રત્યેક ભાગને ચડાવા બેલી વાજતે ગાજતે પિતાના ઘેર પધરાવી રાત્રી જાગરણ કરી બીજે દહાડે મહાન વરઘડે કાઢી સેંકડો શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓના સમૂહ સાથે પિષધશાળામાં આવી શાસેક્ત વિધિ પૂર્વક ગુરૂશ્રીને અર્પણ કરી શ્રી ગુરૂ મુખથી ભગવલ્ગણિત સિદ્ધાન્તનું શ્રવણ કરી પિતાની આત્માને નિર્મળ બનાવી હતી. કેષિની ભક્તિ રૂપ અલભ્ય લાભ લેવાવાળા સદ્ગૃહસ્થનાં અંકાવાર નામ નીચે મુજબ છે – રૂા. ૧૨) સંગવી પીતામ્બર વજેચંદ. , જી હરા ઝુમચંદ સાંકળચંદ. ક૨) પારેખ ખેતસી નિહાલચંદ. પ) શેઠ છગન સુત ઉત્તમચંદ તથા ધારસી. » ૮૫ ગાંધી ખેતસી સાંકળચંદ. છે જઇ અદાણી રખવચંદ ખેતસી. તદુપરાંત અત્રેના સંઘે સરિજીના ઉપદેશથી માલવા આદિ દેશમાં ચાલતી ધાર્મિક સંસ્થાઓમાં અત્યારે ગામની For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૦ સ્થિતિ તથા સમય દેખતાં સારી મદદ કરી હતી. વધુ નહીં લખતાં માટી સંસ્થાએ સક્ષિપ્તથી ક્રમવાર નામ લખીએ છીએ. રૂા ૫૦૦] શ્રી કાષ મુદ્રણ ખાતે. ” ૧૦૦ શ્રી રાજેન્દ્ર સમાજોદ્ધારક સસ્થા ખાતે. ૧૫૦૦ "" Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગર સસ્તિ વાંચનમાળા તથા આત્માનંદ જૈન સભા તરફથી બહાર પડતાં પુસ્તકોના અગાઉ કાયમી ગ્રાહક તરીકે. ” ૩૫) વિદ્યા પ્રેમી મુનિઓના અધ્યયન નિમિત્ત અર્થાત પાઠક ( પડિત ) ને પગાર આપવા માટે, એવં અગ્યાર સે રૂપીઆ ઉપરાક્ત પ્રસિધ્ધ સંસ્થાઓમાં અર્પણ કરીને અહીંના સ ંઘે ગુરૂ-ગચ્છની અને જ્ઞાનની અપૂર્વ જ્ઞાનદાયક ભક્તિને લાભ લીધા હતા. અંગે પરમ કાણિક પરોપકાર સતત દ્યૂત સરિજીના સદ્ ઉપદેશથી ચાતુર્માસની પહેલાં “ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ ” શ્રી ધનચન્દ્ર સૂરિ જૈન પાઠશાળા ” અને “ શ્રી ભૂપેન્દ્ર સૂરિ જૈન લાયબ્રેરી” આદિ ધામિક સંસ્થાઓ પણ ઉપકારાર્થ ખાલવામાં આવી હતી. થરાદમાં આબાલ-બ્રહ્મચારી-મહારાજશ્રીના અને પાપકાર પરાયણ–મુનિશ્રીઓને ચાતુર્માસ થવાથી પૂજા, પ્રભાવના, સામાયિક, પ્રતિક્રમણ, પાસહ, દેશાવગાશિક તથા ઉપવાસ આદિની નાની મોટી તપશ્યાઓ પણ સંઘમાં બહુ થઇ હતી, તેની વિગત નીચે મુજબઃ— "" અત્રે સાધુ સમુદાયમાં સૂરિજી મહારાજ આદિ બધા મુનિરાજેએ પેાત પેાતાની શકિત અનુસાર ઉપવાસ બેલા આદિ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપસ્યાઓ સારી કરી હતી. તેમાં પણ વિશેષ મુનીશ્રી ગુલાબવિજયજી અને મુની-શ્રી હર્ષવિજયજી એ બે મુનિરાજેએ બે માસી તપ ઉપરાંત બેલા તેલાઓની તપશ્યાઓ પણ બહુ કરી હતી. તથા સીજી શ્રી વિનયસિરીજી અને મગનસિરીજી કે જેઓનું ચોમાસું કારણ વિશાત અહીં થયું હતું તેઓએ પણ ઉપવાસ બેલા આદિની તપશ્યાઓ સારી કરી હતી. તેમાં સાધ્વીજી શ્રી મગનસિપીજીએ તે નવરંગીમાં નવ તથા પચરંગીમાં પાંચ ઉપવાસ કર્યા હતાં. શાસ્ત્રીય વચન છે કે – “વા રબા તથા પ્રજ્ઞા” તેનું અનુકરણ કરીને અત્રેના શ્રાવક શ્રાવિકાઓના સમૂહમાં પણ નાની મેઢી બહુ તપશ્યાઓ થઈ હતી. તેને સંક્ષિપ્તથી હાલ નીચે મુજબ છે – આસણુ ૧૦૦૧, એકાસણું ૨૧૦૧, નવી ૧૧૦૧, આંબીલ ૧૧૦૦૧, ઉપવાસ પ૦૦૧, બેલા ૧૦૦૧, તેલા ૪૦૧, ચલ્લા ૧૦૧, પાંચા ૧૧, છકકા ૩૧, અઠ્ઠાઈ ૨૧, સિદ્ધિ-તપ ૧, ચત્તારી-અઠ્ઠ–દસ-તપ ૧, ચામાસી ૧, બડી–પૂજા ૫૧, સામિવચ્છલ ૨૧, ચિત્ય પ્રવાડી ૧૧, વરઘોડા ૨૧, સામાયિક ૪૦૦૧, પ્રતિક્રમણ ૨૧૦૦૧, દેવગાસિક ૧૦૧, પિષધ ૨૦૧, લાખેણું આંગી ૫૧, ગૃહલી ૫૦૧, પ્રભાવના છોટી મોટી મળી ર૦૧, ઈત્યાદી નાની મોટી ઘણી તપસ્યાઓ થઈ હતી. તે ઉપરાંત ક્રિયા અને મર્યાદ સહિત નવરંગી બે તથા પંચરંગી છે પણ બહુ ઠાઠમાઠથી કરવામાં આવી હતી અર્થાત્ બસે મનુષ્યના સમુદાયથી નવરંગી તથા પણે મનુષ્યના સમુદાયથી પચરંગી તપ કરવામાં આવ્યું હતું. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીર્થના માટે પણ અહિંયાના સંઘે બહુ તપ જપ, અભિગ્રહ, બાધા, નિયમ, શાન્તિ, સ્નાત્રાદિ પૂજાએ તથા કુલ વ્યાપારાદિ આરંભનાં કા બંધ કરીને હડતાલ પાડી હતી. અર્થાત્ અહીંના સંઘ ઉપર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી સિદ્ધિગિરિની યાત્રા હાલમાં બંધ રાખવા આદિના માટે ફરમાન પત્રા આવ્યાં હતાં તેઓને વ્યાખ્યાનની અંદર વાંચીને સંભળાવવાથી તથા ઉપરોકત વિષયને સૂરિજી મહારાજે વ્યાખ્યાનમાં સારી રીતે વિવેચન કરી સમજાવવાથી ઘણા શ્રાવક શ્રાવિકાઓએ ગુરૂ સન્મુખ ઉભા થઇને યાત્રા-વેરા રૂપ અતિ દુઃખદ અને ભયંકર કષ્ટથી સંઘ જ્યાં સુધી મુકત ન થાય ત્યાં સુધી અનેક તરેહની બાધાઓ તથા અભિગ્રહેા લીધા હતા, યાને જયાં સુધી ઉપરના બતાવેલા સંકટમાંથી સંઘ મુક્ત ન થાય ત્યાં સુધી અમુક વસ્તુ ન ખાવી, બ્રહ્મચર્ય પાળવુ, એકાસણાં, આંબિલાગ્નિ અમુક તપ કરવું તથા ગુરૂશ્રીએ બતાવેલ “ વાવાશન મંદી, ૮૮ તેનમઃ' એ મંત્રને નિરંતર અમુક સંખ્યા સુધી જાપ કરવા ઇત્યાદી અનેક બધાએ શ્રી દાદાના દર્શનના ઉત્સુક શ્રાવક શ્રાવિકાઓએ લીધી હતી. સંધમાં શાન્તિ પ્રસરાવવા માટે સરિજીના ઉપદેશથી નિરંતર ચાર માસ સુધી શાન્તિ સ્નાત્ર પૂજા ભણાવવામાં આવતી હતી. તેમજ ત્રણ આંખિલ થતાં હતાં જે અત્યારે પણ ચાલુ છે. 66 +; શ્રી શત્રુંજય સબંધી જૈનોની વિરૂદ્વ રાજકૈટના નામદાર એજન્ટ ટુ ધી વગર જનરલ સાહેબે જે અન્યાય યુક્ત ચુકાદો આપ્યા તેના અશુભ ખાર શ્રી આણુદજી કલ્યાણુજીની પેઢી For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરફથી તથા છાપાઓ દ્વારા મળતાં તરતજ અત્રેના સંઘના હૃદયમાં અકસ્માત વજપાતની સમાન આઘાત થયું હતું અને તે ચુકાદે તદન અન્યાય યુક્ત છે અને તે માનનીય નથી તેવું જાહેર બતાવવા માટે તા. ૧–૭-ર૬ અને તા. ૧૫–૮–૨૬ના રોજ બે વખત જાહેર સભા ભરી જેનોએ હડતાલ પાડી હતી. જેની વિરૂદ્ધ પાલીતાણાના દરબારશ્રી તેમજ રાજ્યને હાનિકારક એવી અગ્ય સલાહો આપીને ઉભય પક્ષને હજારોના ખર્ચામાં ઉતારવું એજ જેઓએ અમાત્યપણાનું પરમ કૃત્ય સમક્યું છે એવાં માનવંત દિવાન પદના નામને કલંક્તિ કર્યું છે અને શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સાથે દરબારશ્રીને વંશપરંપરાથી ઘનિષ્ટ સંબંધ ચાલ્યા આવતા હતા તેને ક્ષણિક સુખ દેવાવાલા એવા તુચ્છ મુડકા વેરાના લેજમાં ઠાકોર સાહેબને ફસાવીને પૂર્વજોએ મહાન કષ્ટથી ઉપાર્જન કરી સુરક્ષિત રાખેલી એવી વંશપરંપરાથી ચાલતી આવતી યશરૂપ ઉnલ કીતિને સદાના માટે દેશ નિકાલ અપાવીને મુડક વેરા નામને અપયશરૂપ ઢેલ ગળે વળગાડીને પિતાને સ્વાર્થ સિધ્ધ કરી રહેલ છે. એવા દિવાનને પરમાત્મા સબુધ્ધિ આપે તેવી પ્રાર્થના છે. જે તીર્થ પર અનાદિ કાળથી જનોની સ્વતંત્રતા અને માલીકીપણું છે અને જે મેગલ બાદશાહો જેવા મુસલમાની રાજાઓએ પણ કાયમ રાખી સનદ બક્ષેલ હતી તેવા વિશ્વમાન્ય-શ્રી–સિધ્ધાચલ તીર્થની યાત્રાએ આવનારા યાત્રાળુઓ પાસેથી મુડકા વેરા નામને કર નાંખીને મહાન ત્રાસ આપી રહ્યા છે. તેઓને શ્રી શાસન દેવ સદબુધિ આપીને For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુડકા વેરા નામના કાળરૂપી રાક્ષસથી મુકત કરી ચતુર્વિધ સઘમાં શાન્તિ પ્રસરે તેવા હેતુથી સુરિજીના ઉપદેશથી તથા શ્રી-રાજેન્દ્ર જૈન-સેવા-સમાજના મેમ્બરોની પ્રેરણાથી શ્ર સંઘમાં આંખિલ આદિની બહુ તપસ્યા થઇ હતી. વળી થરાદની નજીક આવેલા જૈનોની વસ્તીવાળા નાના મેટા ગામામાં પણ શ્રી સંધની અને શ્રી-રાજેન્દ્ર-જૈન સેવા સમાજના મેમ્બરોની પ્રેરણાથી ઉકત તારીખા ઉપર હડતાલ પાડવામાં આવી હતી. અહિંયાં જૈન-વિવિધ-વિચારમાલા, શ્વેતામ્બર—જન, સાંજવમાન, સારાષ્ટ્ર આદિ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, અને માસિક પત્રા દ્વારા શ્રી શત્રુંજય તીર્થ સબંધી જે લેખા પ્રસિદ્ધ થતા હતા તેને ગુરૂશ્રીની આજ્ઞાથી સંઘ સમક્ષ આખા વ્યાખ્યાનમાં અત્રેની શ્રી-રાજેન્દ્ર-જૈન-સેવા-સમાજના ન. સેક્રેટરી શ્રીયુત્ મેાહનલાલ ખેતસીભાઇની મારફત નચાવીને સુણાવવામાં આવતા હતા. ઉક્ત પત્રા પણ ખાસ સિધ્ધગિરિ સંબંધિ નવા જૂના સમાચાર જાણવા માટેજ સેવા-સમાજ તરફથી શરૂ કરવામાં આવ્યાં હતાં. અત્રે શ્રી ચૈત્રી નવપદજીની એળીના ઠાઠ પણ ગુરૂબીના બિરાજવાથી સારી રીતે થયા હતા. અર્થાત્ ઘણા શ્રાવક શ્રાવિકાઓએ આંખિલ આદિની તપરયા તથા શ્રી ગુરૂ મુખથી નવપદજીની મહિમા રૂપ શ્રીપાળ રાજાના રાસ શ્રવણ કર્યો હતો. યાને સકટરૂપ વાદળામાં ઘેરાવવાથી પણ નવપદજીનું ધ્યાન એકાગ્રપણે કરવાથી શ્રીપાળ મયણા સુંદરીએ શુ શુ રિધ્ધિ સિધ્ધિ પ્રાપ્ત કરી હતી, તેના પ્રત્યક્ષ દાખલે જેમાં બતાવેલા છે એવા For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચમત્કારિ અને મહાપ્રભાવિક શ્રીપાળ નરેશનું ચરિત્ર શ્રવણ કરાવીને સભ્ય શ્રોતાઓના હૃદયમાં એવી છાપ પાડી હતી કે સેકડે કષ્ટોને સામને કરીને પણ પિતાના નિજ આત્મીય ધર્મમાં દૃઢ રહેવાથી મહાન પ્રભાવિક અને અલોકીક રિદ્ધિ સિધ્ધિઓ અને અંતમાં પિતાનું ધાર્યું કાર્ય પણ સિધ્ધ થાય છે, માટે આપણે પણ શ્રીપાળ નરેશની પેરે નવપદજીના ધ્યાનમાં તલ્લીન રહીશું તે રાક્ષસી મુડકા વેરાના પંજામાંથી છૂટીને અલભ્ય એવા દાદાશ્રીના દર્શનનો લાભ અવશ્ય લઈશું. અહીં સુરિજી મહારાજના ઉપદેશથી ઓળીઓના અવસર પર નવપદજીના ઉજમણા નિમિત્તે અને પ્રસિધ્ધ અને મોટા શ્રી આદીશ્વર પ્રભુના દહેરાસરમાં થરાદના પારેખ લાલચંદ મગનભાઈ તરફથી નવ દિવસ સુધી પ્રભુને લાખેણે આંગી તથા વિવિધ તરેહની પૂજાએ ભણાવવામાં આવી હતી. અર્થાત અઠ્ઠાઈ મહત્સવ કરાવવામાં આવ્યા હતા. અહીં સૂરિજી મહારાજના ઉપદેશથી અસાઢ મહિનામાં શ્રી–ધનચંદ્રસૂરિ-જૈન-વેતામ્બર–પાઠશાળા ખોલવામાં આવી હતી. તેને કાયમ રાખવા માટે સ્થાયી ફંડની પૂર્ણ આવશ્યકતા હેવાથી સૂરિજી મહારાજના અને મુનિશ્રી હર્ષ વિજયજીના પ્રયાસથી કેટલાક સખી ગૃહસ્થાએ સહાય કરીને ગુરૂશ્રીના ઉદેસને પૂર્ણ કર્યો હતે. તેઓનાં નામ આ પુસ્તકના અંતમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે, અને તેઓએ જે જ્ઞાનરૂપી લક્ષ્મીનો અપૂર્વ લાભ મેળવ્યું છે તેના માટે “શ્રી-રાજેન્દ્ર-જૈન સેવા-સમાજ” ધન્યવાદ આપે છે, અને સદુ-વિવા–પ્રિય એવા ના કરવામાં આના માટે પ્રિય એવા For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ગુરૂ ભકતની દિન પ્રતિદિન ચઢતી થાઓ તેવી શ્રી પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના છે. ઉપધાન તપ અને તેના અંતમાં વિવિધ તરેહની પહેરામણ, એકદા અવસરમાં વ્યાખ્યાન દ્વારા “શ્રી–અભિધાન–રાજેન્દ્ર કેષ” વાંચતાં તેની અંતર્ગત આવેલા “વવાદ ” શબ્દની વ્યાખ્યા કરતાં ગુરૂ મહારાજે ફરમાવ્યું કે જેવી રીતે સદાચારિ મુનિઓને સૂત્ર સિધાન્તોના ગૂઢ રહશ્ય જાણવા માટે શ્રી વીતરાગ દેવે શ્રી આચારાંગ આદિ સૂત્રોના યોગદહન કરવાની પ્રથમ આવશ્યકતા બતાવી છે. તેવી જ રીતે શ્રધ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓને પણ દેવ વંદનાદિકમાં આવતાં સૂત્રને માટે શાસકારોએ ઉપધાન કરવાને પણ ફરમાવ્યું છે. ઉપધાનના મુખ્ય છે: વિભાગ છે. પ્રથમ ઉપધાન – પંચ મંગળ મહાકૃસ્તકંધ (નવકાર) નું. બીજુ ઉપધાન:- પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઈરિયાવહી, તસ્મઉત્તર) નું. ત્રીજું ઉપધાન – શકસ્તવાધ્યયન (નમુશ્ક) નું. ચોથું ઉપધાન – ચેત્ય સ્તવાધ્યયન (અરિહંત ચેઇવાણું, અન્નસ્થ ઉસસિએણું) નું પાંચમું ઉપધાન – નામ સ્તવાધ્યયન (લેગસ્સ)નું. અને છઠું ઉપધાન – કૃતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન (પુખર વરદી અને સિદ્ધાણં બુધ્ધાણ) નું. આ છઃ ઉપધાન વહન કરવાના દિવસે અનુક્રમે ૧૮–૧૮૩૫-૪-૨૮-૭ એ પ્રમાણે કુલ મળીને ૧૧૦ થાય છે. પ્રત્યેક ઉપધાનમાં તપસ્યા ૧રા–૧૨–૧લા રા–૧પા-કા ઉપવાસ પ્રમાણે કરવાની છે. કુલ મળીને ૬૭ ઉપવાસ થાય છે. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપકત બતાવેલ તપશ્યા કરવાની શકિત ઉપધાનની અંદર પહોંચી ન શકાય તે ત્યાર બાદ પણ કરીને પહોંચાડવામાં આવે છે. મહિમા – જેવી રીતે ગુરૂ ગમથી તપ જપ ક્યાદિ વડે કરી સિધ્ધ કરેલા મંત્રોથી દષ્ટિવિષાદિ દુષ્ટ જતુઓનાં જાહેર અને ભૂત પિચાશ આદિ અધમ સુરના કષ્ટ તથા કારાગારાદિ બંધનથી પણ પ્રાણી મુકત થાય છે તેવી જ રીતે ભગવત્ આજ્ઞામાં ચાલનારા શુદ્ધ ક્રિયાપાત્ર એવા ગુરૂ મહારાજ પાસેથી શાત વિધિ યુકત કરેલા મહામંગલ-ભૂત નવકારાદિના ઉપધાન પણ મહાન ફળદાયી થાય છે. અર્થાત્ સદિના સિદ્ધ કરેલા મંત્રથી તે કેવલ ઈહલે કિધુ કષ્ટથીજ આત્મા મુક્ત થાય છે પણ આસ્થા સહિત ઉપધાન વહેલા સૂત્રે ભણવા, ગણવા, શ્રવણ કરવા, કરાવવા અને મનન કરવાથી ઈહલોકિક આપત્તિઓથી મુકત થતાંની સાથે અખુટ રિધિ, ઈચ્છિત મનોકામનાનિ પ્રાપ્તિ અને પરંપરાએ અવિચલ મોક્ષ રૂપી લક્ષ્મીનું સામ્રાજ્ય પણ પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં કેટલા એક બહુલ સંસારી શ્રી વીતરાગના વચને પર અશ્રદ્ધા હેવાથી અતીવ અજ્ઞાનતાને લીધે જોગ અને ઉપધાનના વિષયમાં એવી રીતે બોલે છે કે ઉપધાન કરવાનું શું પ્રયોજન છે. સાકર અંધારામાં ખાઓ, અજવાળામાં તે તે બધી જગા મીઠીજ લાગવાની. અર્થાત જે ઉપધાન કરીને સૂત્ર વાંચે યા વિના કરે પણ ભગવાનની વાણીમાં તે બધી જગા સમાનજ આનંદ રહેલો છે. એનું સમાધાન સંક્ષેપથી શાકારોએ આવી રીતે કર્યું છે કે ઈતર જ્ઞાની સજજન વિનય For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ વૈયાવૃત્યાદિએ કરી પ્રસન્ન કરેલા એવા ગુરૂશ્રીના મુખથી પ્રાપ્ત કરેલ મંત્ર વિધિ યુકત સાધન કરે તે ઇચ્છિત મનોકામના સિદ્ધ થાય છે. ગુરૂગમ વિના અવિધિથી પોતાની મેલેંજ શીખેલ મંત્ર ગણવાથી પુત્ર લેવા જતાં ધણીને ગુમાવવા જેવું બની જાય છે. ઉકત પ્રકારેજ ઉપધાનાદિ વહન કરીને સુત્ર વાંચવામાં અને ઉપધાનાદિ વહન કર્યા વિના સૂત્ર વાંચવામાં અંતર રહેલે છે. અત્રે ગ્રંથ ગારવના ભયના લીધે ઉપરોકત વિષયનું વિશેષ રૂપથી વિવેચન નહીં કરતાં મહાનિસીથાદિ સૂત્રની ભલામણુ કરીને ઉક્ત વિષયને સકેલીએ છીએ. એવી રીતના ઉપરોકત ઉપધાન વહન કરવા વિષેના દાખલા પૂર્વક અને અસરકારક ગુરૂ મુખથી ઉપદેશ શ્રવણ કરીને અત્રેના સ ંઘે પણ પ્રથમ ઉપધાન વહન કરવાના નિશ્ચય કર્યા. માદ ઉપધાન વહન કરવાને માટે એક સપ થઇ દ્રવ્ય આદિની તમામ વ્યવસ્થા કરી કાર્તિક શુકલ સાતમના દહાડે અતરેની મેાટી પૌષધશાલામાં આવેલા વ્યાખ્યાન આપવાના વિશાળ હાલમાં નાંદ મંડાવી ઉપધાન પ્રવેશ મુહુર્ત કરવામાં આવ્યુંા હતા. અને માળાતું મુહુર્ત કાર્તિક વદ ૩ ના રાજ સાધવામાં આવ્યુ હતુ, અને ઉપધાન સમાસના વરઘોડા કાર્તિક વદ બીજી ૧૦ના રોજ ઉજવવામાં આવ્યા હતા. ઉપધાન વહન કરવામાં પાંત્રીસ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધા હતા. ઉપધાન વહન કરવાને માટે અત્રેના તથા આસપાસના ગામેાના શ્રાવકાની બહુ ઉત્કંઠા હતી, પણ આ શહેરમાં પચાસ સાઠ વરસેના દરમીયાનમાં ઉપધાન ન થવાને લીધે ઉકત કામાં અજાણુ હાવાથી તથા આ દેશ એક સાખીઓ હાવાથી વિશેષ કરીને કાક આદિ એ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 熊 Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ માસમાંજ વ્યાપારાદિની જાહેાજલાલી રહે છે અને આ રાહેર સ્ટેશનથી પચીસ ગાઉ છેટે હોવાથી માલવા, મારવાડાઢિ દેશેાના શ્રાવકા ઉકત કાર્યોમાં ભાગ લઇ શકયા નહીં. એવ ઉકત કારણાને લીધે ઉપધાન વહન કરવાવાલાની સખ્યા ક્રમ થઈ હતી. ઉપધાનના અઢારે દિવસેામાં નાની મેટી ધૃજાએ, અંગ રચના, રાત્રિમાં ભાવનાદિ સદ્કાર્યો સંય તરફથી કરવામાં આવ્યાં હતાં. ઉપધાન વર્ડન કરવાની તમામ ક્રિયા સાન્તમૂર્તિ વ માનચા શ્રીમદ્ વિજય-ભૂપેન્દ્રસૂરિશ્વરજી મહારાજ શ્રીના સ્વ હસ્તેજ કરવામાં આવી હતી. અહિંયાંનાં શ્રાવકોને ઉકત કાર્ય માં વિશેષ અનુભવ ન હતા તો પણ શુશ્ર્વીના ઉપદેશથી જાણ થઇને ઉપધાનમાં બેઠેલા શ્રાવક શ્રાવિકાઓની સારી રીતે સાર સંભાળ રાખવામાં આવી હતી. અર્થાત્ દત્તચિત્ત થઇ તન મન અને ધનથી સેવા બજાવી હતી. ઉપધાનની અંતમાં અર્થાત્ ઉપધાનના અંતિમ દિવસે કાર્તિક વદી બીજી ૧૦ના દહાડે ઉપધાનની માંગલિક માળા પહેરાવવા માટે ઉપધાન વહન કરવાવાલાએના સગા સંબંધી તથા માળા આરેપણુ મહેાત્સવ જોવાના માટે અહિંયાંના તથા ખીજા ગામેાના શ્રાવક શ્રાવિકાએ સિવાય 1 અન્ય જનાએ પણ અત્રે આવીને ઊચ્છવમાં વિશેષ શેશભા વધારી હતી. આ ઉચ્છવમાં એટલી મેદની એકઠી થઇ હતી કે ધર્મશાળામાં બેસવાની જગ્યા ન મળવાથી કેટલાકેાને ધર્મશાળાની બહારના ચાકમાં ઉભું રહેવુ પડયુ હતું. ગુરૂ મહારાજે માળા પહેરાવવાની વિધિ સવારના આડે વાગ્યાથી શરૂ કરી હતી તે સાડા દશ વાગે પૂર્ણ થયા પછી ઉપધાન વહન કરવાવાલા For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir સંબંધીઓ તરફથી ઉપધાનવાલાને માલા પહેરાવવામાં આવી હતી. ત્યારબાદ અહિંયાંના પ્રસિદ્ધ અને ભાવિક શ્રાવક પારેખ ઉજમચંદ મેાતીચંદુના સુપુત્ર છગનચંદ ઉજમચંદ તથા વકિલ સ ંગવી પીતાંમ્બર્ વજેચદ તરફથી ઉપધાનવાલા શ્રાવકાને અમદાવાદી પાઘડી તથા શ્રાવિકાઓને ગરમ કાંમલી પહેરામણીમાં આપવામાં આવી હતી. તે સિવાય બીજા સગાં વહાલાંઓ તરફથી તથા ભાવિક અને શ્રધ્ધાળુ સદ્ગૃહસ્થા તરફથી પણ પોત પાતાની શકિત અનુસાર જુદી જુદી જાતની પહેરામણી આપવામાં આવી હતી તથા ઉપધાન કરનારાએ તરફથી ઉપધાનવાલાને વાસણ વીગેરેની ડુાંણી આપવામાં આવી હતી. ઉપરોકત માળા પહેરાવવાદિની વિધિ સમાપ્ત થયા પછી ગુરૂ મહારાજે નીચે મુજબ દેશના આપી હતી. k मुक्तिनी वरमाला, सुकृतजलाकर्षणे घटीमाला । साक्षादिव गुणमाला, मालां परिधीयते धन्यैः " ॥ ભાવાર્થ:- આ માલા મુક્તિ રૂપી કન્યાની વરમાળા જેવી છે, વળી સુકૃત જે પુણ્ય તે રૂપ જળનુ આકર્ષણ કરવામાં રેટકી ઘટમાળા સમાન છે. અર્થાત્ રેટની ઘટમાળા જેવી રીતે કુપમાંહેથી જલ આકર્ષીણુ કરે છે. તેવીજ રીતે ઉપધાન આદિ સત્કાર્યાં કરી વિધિ પૂર્વક ગુરૂ મંત્રિત વાસક્ષેપથી સુગ ંધિત કરેલી એવી ઉપરોકત માળા પહેરવાથી પણ નિરંતર આત્માની અંદર પૂણ્ય રૂપી જલનું આકષ ણ થાય છે. વળી સાક્ષાત્ ઔદાર્ય આદિ ગુણ્ણાનીજ માળા ન ઢાય તેવી રીતની આ માળા પ્રભાવિક For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ છે અર્થાત આસ્થા અને વિધિપૂર્વક પહેરે તેને માટે તે મોક્ષરૂપી માળાજ છે. એવી આ સર્વ ગુણ સંપન માળાને તો કઈ ભાગ્યવાન પુરુજ ધારણ કરે છે. એ ઉપરોકત પ્રકારે માળાના વિષયમાં દેશના શ્રવણ કર્યા પછી સાડા અગીયાર વાગે વરઘેડે કાઢવામાં આવ્યા હતા. વરડામાં મુનિ મંડલ સહ આચાર્યજી મહારાજ પણ પધાર્યા હતા. વરઘોડે નીચે બતાવેલ વ્યવસ્થાથી કાઢવામાં આવ્યા હતા. વરઘોડાની આગળ પ્રથમ કે, નિશાન ઈન્દ્ર દવજ, ઘોડાગાડી, રથ વિગેરે ચાલતું હતું. બાદ ઢેલ સરણાઈ આદિ માંગલિક વાજી તેની પછી પોલીસ પલટણ બે બ્યુગલ સાથે ત્યાર બાદ શ્રાવકને સમૂહ બાદ જયદેવની બેલતી જેન વ જેનેતર વિદ્યાર્થીઓની નાની મેટી મંડલીએ ગોઠવવામાં આવી હતી. બાદ જન ભજન મંડલી પ્રભુની પાલખી આગળ પ્રભુના ગુણ કીર્તનમાં ગરકાવ થઈ ચાલતી હતી. પાલખીની પછવાડે સુખ્ય મુનિ મંડલથી વિટાએલા સૂરિજી મહારાજ ચાલતા હતા. તેઓની પાછળ ઉપધાન વહન કરેલા શ્રાવક શ્રાવિકાઓ બાદ સિભાગ્યવતી શ્રાવિકાઓ આદિને સમૂહ માંગલિક ગીત ગાતાં ગાતાં ચાલતું હતું. ઉકત ઠાઠ જેવાને માટે આ શહેરની અને વાવ, દુધવા આદિ બીજા ગામોની જેન વ જૈનેતર એટલી જનતા ઉલટી હતી કે થરાદને લાંબો અને વિસ્તર્ણ બજાર પણ મનુષ્યથી ભરી જવાથી સંકીર્ણ થયે હતે. વરઘોડે શહેરના મુખ્ય લત્તાઓમાં તથા રાજ્યની કેટ આગળ થઈને અતના પ્રસિધ્ધ અને મુખ્ય શ્રી રૂપલદેવ અને મહાવીર સ્વામીના દહેરા For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ શરોનાં દર્શન કરી જૈન વિદ્યાશાળા આગળ થઈ બપોરના દેઢ વાગ્યાના આશરે જેન પિષધશાલામાં આવ્યા હતાં ત્યાં સૂરીજી મહારાજે શ્રોતાઓની મેદનીમાં ઉપધાન કરવાથી, કર્તાને સહાય આપવાથી અને અનુમોદન કરવાથી તથા અંતે તેની મહિમા નિમિત્તે વરઘોડાદિ જિન ધર્મની ઉન્નતિનાં કાર્યો કરવાથી પ્રાણી શું પુણ્ય ઉપાર્જન કરે છે તેનું ટુંકમાં વિવેચન કર્યું હતું. બાદ જૈન શાસનની અને ગુરૂ મહારાજની જય બોલ્યા પછી રા. રા. શ્રીયુત પારેખ છગનચંદ ઉજમચંદ તથા વકીલ પીતામ્બર વજેચંદ તરફથી પ્રભાવના આપવામાં આવી હતી. આ વરઘોડામાં અહિંના નાના મેટા અમલદાર વર્ગ પણ હાજરી આપી સારા ભાગ લીધો હતો. તેમજ અહિંના નેક નામદાર વાલાસાન દરબાર સાહેબ શ્રી ભીમસિંહજી સાહેબ બહાદુરે પણ વરઘોડામાં પિલીસ, બ્યુગલ, કંક, ઘેડાગાડી વિગેરે જોઈતી મદદ આપી શ્રી જૈન શાસનની શોભામાં વૃદ્ધિ કરી હતી. એકાદા વ્યાખ્યાનના અવસરમાં સૂરીજી મહારાજે જંગમ અને સ્થાવર તીર્થોની વ્યાખ્યા કરતાં ફરમાવ્યું કે પિતાની દ્રવ્યાદિની શક્તિ અનુસાર વરસમાં એક બે વાર નાના મોટા તીર્થોની યાત્રા શ્રદ્ધાળુ શ્રાવકોએ જરૂર કરવી જોઈએ. તેમાં પણ વિશેષ શક્તિવાળાઓએ સંઘ નિકાલી ગુરૂ સાથે છરી પાળી યાત્રા કરવાથી આત્મા કીયા સુખને ભેગી થાય છે અને આગળ કીયા મહાન ભાગ્યશાળીઓએ સંધ નીકાલીને નીજ આત્માને સફલ કરી તેને ટુંકમાં સરસ રીતે ગુરૂ મુખથી વિવેચન સાંભળી વ્યાખ્યાનમાં બેઠેલા ધર્મ પરાયણ વયેવૃદ્ધ સુવક મહેમ શેઠ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ છગનચંદના સુપુત્ર ઉત્તમભાઈ, ધારસીભાઈ આદિ ભાઈઓ એકત્ર થઈ થરાદથી ઉત્તર દિશામાં સાત ગાઉ ઉપર આવેલા શ્રી ભેરેલ તીર્થની યાત્રા માટે શ્રી સંઘની અને ગુરૂશ્રીની અનુમતિ લઈ મૃગસર સુદ ને સંધ નીકાભે હતે. સંઘમાં આચાર્ય મહારાજ આદિ ચાતુર્માસે બીરાજેલા સાધુ સાધ્વીજીને સમુદાય તથા થરાદના અને આસપાસના શ્રાવક શ્રાવિકાએ મળીને અંદાજે છ સાત માણસ સાથે હતાં. એક રાત્રી વચમાં ભાચર ગામે રહી બીજે દિવસે એટલે મૃગસર સુદ ૬ને વાર શુક્રના રોજ ચતુર્વિધ સંઘ સહ આચાર્ય મહારાજ શ્રી ભરેલ પધાર્યા. ત્યાંના સંઘે પણ સમારેહથી સામૈયું કરી ગુરૂશ્રીને અને સંઘને વધાવી ચતુવિધ સંઘ સહ ગુરૂ મહારાજનો ગામમાં પ્રવેશ કરાવ્યું હતું. ત્યાં શ્રી આબાલ બ્રહ્મચારી બાવીસમા શ્રી નેમિનાથ રવામિની શ્યામ પાષાણની અતીવ પ્રાચીન અને મનોહર મૂર્તિનાં ચતુર્વિધ સંઘ ગુરૂશ્રીની સાથે દર્શન કરી પિત પિતાની આત્માને કૃતાર્થ માની હતી. ત્યાં સંઘવી તરફથી બે નવકારસી, બડી પુજા, અંગ રચના, પ્રભાવના થઈ હતી અને રાત્રે દહેરાસરમાં ભાવના બેસાડવામાં આવી હતી. બીજે દહાડે ત્યાંના સંઘના આગ્રહથી ગુરૂશ્રીએ સ્થીરતા કરી સંઘની ભક્તિ કરવાથી, વિદ્યા દાન આપવાથી અને દ્રવ્યાદિની સહાયતા કરી વિદ્યાર્થીઓને વિદ્યા દાન અપાવવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે ઉપર શાસ્ત્રીય સરસ હેતુ છતે આપી શ્રોતાઓના હૃદયમાં સારી છાપ પાડી હતી. બાદ ગુરૂકીના ઉપદેશથી આકર્ષાઈ ત્યાંના કામદાર સાહેબ આદિ સખી ગુહાએ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ થરાદમાં ગુરૂશ્રીના ઉપદેશથી નૂતન સ્થાપન કરવામાં આવેલી શ્રી ધન ચંદ્ર સૂરી જૈન શ્વેતામ્બર પાઠશાળામાં ગ્ય મદદ આપી હતી. સહાયતા આપનાર સદ્દગૃહસ્થોનાં નામ આ પુસ્તકના અંતમાં છપાવવામાં આવ્યાં છે. ત્યાં ચાવીસ ઘર જનીનાં છે. અહિંયાં યાત્રાળુઓને ઠેરવા માટે બે ધર્મશાલાઓ તથા એક સાધારણ ન લાયબ્રેરી છે. ત્યાંના સંઘ અને ત્યાંના કામદાર મહેતા જીતમલ કેશવજી તરફથી યાત્રાએ આવતા ન ભાઈઓની સારી સગવડતા રાખવામાં આવે છે. શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિ અતીવ ચિત્તાકર્ષક, દર્શનીય અને મનહર છે. આ પ્રતિમાજી સંવત ૧૯૬ર ની સાલમાં ભેરેલની નજીક આવેલા દેવતભેડુ નામના તળાવમાંથી ભાદરવા સુદ ૩ સોમવારે બાદ કામ કરતાં પ્રગટ થઇ હતી. ત્યાંથી ભરેલના સંઘે મહત્સવ પૂર્વક ગામમાં પધરાવી ધર્મશાળાની ઓરડીમાં પણ દાખલ રાખેલ, પણ તેજ દિવસની મધ્યરાત્રિમાં પેલાં તે આખી ધર્મશાલા ધુજાવી પછી ઓરડીની બહાર માંચા ઉપર સુતેલા ચેકીદારોને મ ચા ઉપરથી અદૃશ્ય રૂપથી કોઈએ આવીને હેઠે નાખ્યા. એવી રીતે તેજ રાત્રિમાં બે ચાર વાર ઉપરોકત ચમત્કાર જોઈ ચોકીદારો બહુ ભયભીત થયા અને ત્યાંથી નાશી જવાને માટે બહુ પ્રયત્ન કર્યો પણ દેવ માયાના યોગે પગ સ્થંભન થવાથી રાત્રિમાં ત્યાંથી જઈ શક્યા નહીં અવશેષ રાત્રિ પ્રભુનું મનમાં સ્મરણ કરતાં બેઠા બેઠા નીકળી હતી અને પ્રભુનું સ્મરણ કરવાથી ઉપસર્ગ પણ શાન્ત થયા હતા. બાદ દિવસ ઉગ્યા પછી ચેકીદારે માતાના માંચા આદિ લઈ ઉપરોક્ત ચમત્કારિક અને આશ્ચર્ય For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ જનક રાત્રિને વૃત્તાન્ત ત્યાંના પાને નહિર કરી નેકરીથી રજા માગી પિત પિતાને સ્થાને ગયા. તેજ રાત્રિમાં ત્યાંના સેવકને પણ નીચે મુજબ સ્વપ્ન આવ્યું હતું કેઈએ અદશ્ય રૂપથી તેની પાસે આવીને કહ્યું કે ઓરડામાં મને રાખવાથી અહિંયાને સંઘ મારી આશાતના કરાવવાને ભાગી બને છે. માટે કેઈ ગ્ય સ્થાને પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ.” બીજે દિવસે સેવકે પણ ઉપરોકત રાત્રિનું વૃત્તાન્ત ત્યાંના સંઘને સંભળાવ્યું હતું. બાદ ત્યાંના સંઘે પણ ગ્ય વિચાર કરી તે વખતે પાટણમાં થીરતા કરી રહેલા શ્રી આત્મારામજીના સમુદાયના મુનિશ્રી કાતિવિજયજીના પાસે મુહુર્ત કઢાવી ધર્મશાલાની પાસે જ આવેલા પ્રાચીન દહેરાસરમાંજ સંવત ૧૯૬૨ના ભાદરવા સુદ ૧૩ના દિવસે શુભ ચડીઆમાં હાલમાં બિરાજેલ પ્રભુની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિ ચમત્કારીક અને પ્રભાવિક છે કારણ કે પ્રતિમાજીને દહેરાસરમાં પધરાવ્યા પછી ત્યાંની દશા સારી છે. ત્યારબાદ કેટલાંક વરસ સુધી આ પ્રતિમાજીની નાભી દ્વારા અમી પણ ઝરતું હતું. ઉપરોકત હાલ ( કિવદન્તિ સાંભળીને) લખવામાં આવ્યું છે. વિશેષ પ્રતિમાજી સંબંધી હાલ સેવા સમાજ મારફત ત્યાને સંઘ બહાર પાડવાને વિચાર લાવે છે તેથી જાણ. બેરેલમાં ઉક્ત પ્રતિમાજીને માટે ભવ્ય અને શિખરબંધ દહેરાશર બંધાવવાની પૂર્ણ આવશ્યકતા છે માટે ત્યાને તેમજ અન્ય ગામને જન સંધ ઉક્ત કાર્યને માટે જરૂર ધ્યાન For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપશે. ત્યાંથી અષ્ટમીન વિહાર કરી જમડા આદિ ગામેની જૈન વ જૈનેતર પ્રજાને ધાર્મિક તાલિમ આપતા સંઘ સહ સુદ ૯ના રોજ પાછા શ્રી થરાદ પધાર્યા હતા. - આચાર્યશ્રીને થરાદથી તરતજ વિહાર કરવાનો વિચાર હતો પણ પિષ દશમી (મગસર વદ ૧૦) તથા ગુરૂ જાતિ (પોષ સુદ 9) નજીક આવતી હોવાથી સંઘ તેમજ શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજના મેમ્બરોએ બહુજ આહ કરવાથી સ્થિરતા કરી હતી. પિષ દશમીના રોજ થરાદની બહાર આવેલ શ્રી ગેડીપાર્થ પ્રભુજીનાં પગલાં છે, ત્યાં થરાદના સંગવી જીવરાજ હકમચંદ તરફથી ખૂબ ઠાઠમાઠથી પ્રજા ભણાવવામાં આવી હતી. પિષ સુદ 9 ના રોજ ગુરૂ જયન્તિ હોવાથી તે દિવસે શહેરમાં પાખી પાળવામાં આવી હતી, અને વ્યાપારાદિ નાનાં મેટાં તમામ આરંભનાં કાર્યો બંધ રાખવામાં આવ્યાં હતાં. તેમજ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ તરફથી અને શ્રી ધનચંદ્રસૂરી જૈન 'વેતામ્બર પાઠશાળાના વિદ્યાર્થીઓ તરફથી પિષધશાલાનું મકાન વિજા પતાકા વિગેરેથી શણગારવામાં આવ્યું હતું, તેમજ સેવા સમાજનું મકાન પણ શણગારવામાં આવ્યું હતું. શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ તરફથી પિષ સુદ ૭ના રોજ સવારના સાડા આઠ વાગે સદ્દગત્ ગુરૂશ્રીના ફોટા સાથે મેટું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ બજારમાં થઈ શ્રી ગોડી પાર્શ્વ પ્રભુનાં પગલાનાં દર્શન કરી મૂખ્ય પષધશાલામાં આવ્યું હતું. ત્યાં આવ્યા પછી શ્રી આચાર્યજી For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ મહારાજે મહમ ગુરૂશ્રી કેવા મહાન અને પૂજનીય પુરૂષ થઈ ગયા તે વિષે તેઓશ્રીના ગુણનું કેટલાક દાખલા સાથે વિવેચન કરી બતાવ્યું હતું. ત્યારબાદ મુનિશ્રી લક્ષ્મી વિજયજીએ સુંદર અને મધુર રાગમાં તેઓશ્રીનું જીવન વૃતાન્ત રાસમાં બનાવેલ વાંચી સંભળાવ્યું હતું. બપોરે પિષધશાલાના મકાનમાં થરાદના સગવી ચતુરભાઈ હુકમચંદ તરફથી મુનિશ્રી તીર્થ વિજય એ બનાવેલ ગુરૂશ્રીની પુજા ભણાવવામાં આવી હતી. અને શ્રી વિમળનાથ પ્રભુના દહેરાશરે આંગી રચવામાં આવી હતી બાદ રાત્રે ગુરૂશ્રીની આરતી ઉતાર્યા બાદ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજના નરેશી સેક્રેટરી રા. રા. મેહનલાલ ખેતસીભાઈએ મહાન પુરૂષની જયતિ ઉજવવામાં શું કારણ રહેલાં છે, ગુરૂ મહારાજને આપણે શા માટે વધારે પૂજનીય માનીએ છીએ તથા ગુરૂ મહારાજે પોતે આચાર્ય તરીકે કરવાં જોઇતાં શું શું કાર્યો કર્યા હતાં વિગેરે ચર્ચતાં તેઓ શ્રીનું જન્મથી તે અંત સુધી ટુંકમાં જીવન વૃત્તાંત કહી સંભલાવ્યું હતું. બાદમાં ગુરૂ મહારાજની જય બેલી સભા વિસર્જન કરવામાં આવી હતી. - ત્યાર બાદ આચાર્ય મહારાજે કેટલાક દિવસ થરાદમાં સ્થિરતા કરી શ્રી જૈન ભંડાર તૈયાર કરાવવાનું તથા કેટલાંક દહેરાશમાં થતી આશાતના બંધ કરાવવાનું કાર્ય પૂર્ણ કરાવી ભંડારમાં પુપતક વિગેરેની બરાબર વ્યવસ્થા કરી સંવત ૧૯૮૩ ના ફાગણ સુદ ૧ ના રોજ સવારમાં અત્રેથી આચાર્ય શ્રી પિતાના સુગ્ય મુનિ મંડલ સહ વિહાર કરી ફાગણ સુદ ૨ ને રાજ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શ્રી વાવ પધાર્યા. અહીંના સંઘે આપને સાર સત્કાર કર્યો હતું અને સંઘના આગ્રહથી અત્રે પંદર દિવસની સ્થિરતા કરીને અહીંના સંઘને સારે ધાર્મિક બેધ આપે છે. અહીં આચાર્ય શ્રી પાસે કેટલાક તેરાપથિયે પ્રશ્ન પુછવા આવ્યા હતા અને આપના મુખારવિંદ શાસ્ત્રીય પ્રમાણે સાથે ઉત્તરે સાંભલીને બહુ પ્રસન્ન થયા હતા. વાવને તથા ત્યાર પછીને હાલ યથા અવસર બીજા ભાગમાં આપવામાં આવશે. ઈતિ છે For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar મને આ થરાદ થીરપુર)ની પ્રાચીનતા. થરાદ શહેરની ઉત્પત્તિ – * શ્રીપુર નગર કે છોડ કે, પશ્ચિમ ગયે પરમાર, સંવત્ એક ને એક વાગ્યે શહેર થશદ. થરાદ સંવત ૧૦૧ (ઈ. સ. ૪૫) માં ચોહાણ રાજપુત થરપાલ ધરૂ નામના પુરૂષે વસાવેલું છે એવી દંતકથા ચાલે છે, અને તેમના નામ ઉપરથી આ શહેરનું નામ થીરપુર પડયું હતું. પણ હાલ તે થરાદ નામથી ઓળખાય છે. થરપાલ ધરૂ પિતે જૈન ધમિ હતા. અત્યારે પણ તેમના વંશજો થરાદ અને આજુબાજુના ગામમાં વસે છે, અને “ધ” ના નામથી ઓળખાય છે, અને જન ધર્મ પાળે છે. * શ્રીપુર એ ભીન્નમાલ શહેરનું બીજું નામ છે. તેનાં ઘણાં નામો છે:શ્રીમાલ, રત્નમાલ, પુષ્પમાલ, ભીનમાલ, શ્રીનગર, શ્રીપુર વિગેરે. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ સિમા -- આ શહેરની ઉત્તરે મારવાડ, પૂર્વમાં પાલણપુર, દક્ષિણે દિઓદર અને સુઈગામ અને પ્રશ્ચિમે વાવ આવેલું છે. થરાદ એ થરાદ સ્ટેટની રાજ્યધાનીનું મુખ્ય શહેર છે, અને તેના તાબામાં નાના મોટાં ૧૬૩ ગામે આવેલ છે. આ સ્ટેટનું ક્ષેત્રફળ ૧૨૬૦ ચોરસ માઈલનું છે, અને સને ૧૯૨૧ ની સાલની ગણત્રી મુજબ એકંદર વસ્તી પ૨૮૩૯ માણસની છે. તેમાં જેનીઓની વસ્તી ૪૧૦૩ માણસની છે. તે પૈકી થરાદ શહેરમાં ૧૫૭૧ માણસે છે. થીરપાલ ધરૂના માટે એવી દંત કથા ચાલે છે કે તેઓ બે ભાઈ હતા. તેમાંના મોટા થીરપાલ ધરૂ હતા, અને ભીન્નમાલ શહેરમાં રહેતા હતા. તેમના પિતાજીના મૃત્યુ પછી બંને ભાઈઓ વચ્ચે અરસપરસ કલેશ થવા માંડે તેથી મેટા ભાઈ થીરપાલે ભીન્નમાલમાંથી નીકળી બીજે ગામ જવા વિચાર કર્યો. તેવામાં તેજ રાત્રે થીરપાલ ધરૂને સ્વપ્ન આવ્યું અને તેમાં આશાપુરી માતાજીનાં સાક્ષાત દર્શન થયાં. માતાજીએ ધીરપાલ ધરૂને નિરાશ નહીં થતાં પિતાની આજ્ઞા અનુસાર વર્તવા જણાવ્યું. થીરપાલે માતાજીને બે હાથ જોડી વંદણા કરી માતાજીની આજ્ઞા શિધાર્ય ચડાવવા ઈશારત કરી. ત્યાર પછી માતાજીએ તેમને આજ્ઞા કરી કે મારી મૂતિને અહીંથી ગાડામાં બેસાડીને લઈ ચાલ. જતાં જતાં રસ્તામાં જ્યાં ગાડાની નાણ (ધુંસર બાંધવા ની રસી) તૂટે ત્યાં મારી મુતિની સ્થાપના કરી મને પણ તેજ નામથી ઓળખાવજે. ત્યાર પછી ત્યાંથી આગળ ચાલતાં જ્યાં કુતરાં અને સસલાં લડતાં જોવામાં આવે અને કુતરાંની પાછળ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 સસલાં દેડતાં જણાય તે જમીન શૂરી સમજી ત્યાં ગામ વસાવજે. આવા આશીર્વાદ આપી માતાજી અંતર્ધ્યાન ( અશ્ય ) થઇ ગયાં. ૧. આ ઉપરથી ખીજેજ દિવસે રાત્રિના સ્વપ્ના મુજબ પ્રભાતમાં વહેલા ઉઠી શુભ મુહુર્ત અને શુભ ચેાઘડીઆમાં ધીરપાલ ધરૂએ ભીન્નમાળથી પ્રર્યાણુ કર્યું. માતા”ની સૂવર્ણની મુર્તિને ગાડામાં પધરાવવામાં આવી. માતાજીની મુર્તિ સાથે એ સુવર્ણના હસ હતા. ધીરપાલ ધરૂએ જ્યારે ભીનમાલથી માતાજીની મુર્તિ સાથે પ્રયાણ કર્યુ ત્યારે તેઓની સાથે ખીજા' એ કુટુંબ હતાં. એક તે વીરવાડીઆના નામથી ઓળખાતુ કુટુંબ કે જેનુ નામ મળી શકયું નથી. અને ખીજા મહાત્મા માહનદાસ ત્યાગી હતા. તેઓ ભીન્નમાલથી ચાલતા ચાલતા હાલે જ્યાં માતાનુ મકાન છે ત્યાં આવ્યા કે ગાડાની નાણુ ( સરાને ખાંધવાનુ દોરડુ ) છૂટી એટલે રાત્રીના સ્વપ્ના મુજબ તેજ શુભ મુહુર્ત જાણી ત્યાંજ માતાજીની મુર્તિને પરાણા દાખલ બિરાજમાન કરવામાં આવી, અને માતાજીનુ નામ ગાડાની નાણુ તૂટી તે ઉપરથી “નાણુ દેવી” ( આશાપુરી ) રાખવામાં આવ્યું અને પાછળઢ્ઢી ત્યાં મંદિર અનાવરાવી વિધિ પુર્વક ખુબ ધામધુમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે મ ંદિર હાલે નાણુદેવી માતાજના મંદિરના નામથી પ્રખ્યાત છે. અને તે હાલના થરાદી ઇશાન કુણુમાં અડધા માઈલ દુર આવેલુ છે. તેના અર્ણોદ્વાર સંવત ૧૯૨૧ ની સાલમાં નામદાર થરાદ દરબાર સાહેબ શ્રી ભીમસિંહજી સાહેબ બહાદુરના અમલમાં કરાવવામાં આવ્યા છે. તેમજ માતાજીના દર્શનાર્થે બહારથી આવતા યાત્રાળુઓ માટે શહેરમાં એક ધ શાળા For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ પણ બંધાવવામાં આવેલ છે, જે નાણદેવી માતાજીની ધર્મશાળના નામથી ઓળખાય છે. ત્યાંથી થીરપાલ ધરૂ, વિરવાડીઆ તથા મહાત્મા મેહનદાસ સાથે છેડેક આગળ ચાલ્યા કે રાત્રિના સ્વપ્નાનુસાર કુતરાની પાછળ સસલાને દોડતાં જોયાં. આ દશ્ય જોઈ આ જમીન શુરાતનવાળી સમજી માતાજીની આજ્ઞા અનુસાર ચૈહાણ રજપુત થીરપાલ ધરૂએ વિક્રમ સંવત ૧૦૧ ની સાલમાં શુભ મુહુર્તમાં ત્યાં તેરણ બાંધી ગામ વસાવ્યું અને તેજ દીવસે શુભ મુહુર્ત લઈ થીરપાલ ધરૂ ગાદીનશીન થયા. વીરવાડીઆને મંત્રી પદ આપવામાં આવ્યું અને મહાત્મા મેહનદાસને માતાજીની સેવા પુજા વિગેરે કરવાનું કામ સોંપવામાં આવ્યું અને શહેરનું નામ થીરપાલ ધરૂના નામ ઉપરથી થીરપુર રાખવામાં આવ્યું પણ અત્યારે તે થરાદના નામથી ઓળખાય છે. આ શહેર એવા શુભ મુહુર્તમાં વસાવવામાં આવ્યું હતું કે તે તરતજ આબાદ થઈ ગયું. તેના ઉપર થીરપાલ ધરૂના વંશજોએ લગભગ સંવત ૮૬૬ (ઈ. સ. ૭૮૦) સુધી રાજ્ય કર્યું. તે વખત દરમીયાન થરાદમાં ૧૪૪૪ સ્તંભનું સફેદ આરસના પાષાણનું એક મુખ ભવ્ય અને મહર જૈન મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરને મુસલમાની રાજ્યમાં નાશ થશે તે પણ કયારે નાશ થયે તેને ચેકસ વખત મળી શકતું નથી. તેનાં ખંડીય હજુ પણ શહેરની પશ્ચિમ દિશામાં જોવામાં આવે છે અને ચોમાસાની રૂતુમાં આ ખંડીયામાંથી પત્થરના કડકા અને મોટી મોટી જુની માટીની ઈટ મળી આવે છે જે પત્થર For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૩ જેવી મજબુત અને લગભગ બે ફુટ લાંબી હોય છે. સદરહુ ખંડીયામાંથી સાંગોપાંગ અત્યંત મહર વિશાળ લગભગ એક પુરૂષ ઉંચી વેત વણ ચોવીસમાં તિર્થંકર શ્રી મહાવીર પ્રભુજીની બેઠાં પ્રતિમા છે અને તેથી પણ ઉંચાઈના કાઉસગ્ગીયાર નીકળ્યા હતા. તે બીબ મહાન રાજા કુમાર પાળે ભરાવેલું છે અને દર્શન કરવા ગ્ય છે. હાલે તે શહેરની નજીક આવેલા દહેરાસરમાં બીરાજમાન છે. બીજી પણ ઘણી મુતિએ સમયે સમયે નીકળતી હતી. હમણાંજ સંવત ૧૯૮૦ ની સાલમાં એક ઓડના ઘરમાંથી જમીન ખોદતાં વીસે તિર્થંકર પ્રભુની ગ્રેવીસ પ્રતિમાજી નીકળ્યાં હતાં. તેમાં એક મુળ નાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીના કેશરિયા આરસ પાષાણુનાં પ્રતિમાજી હતાં અને બાકીનાં બિંબ ધાતુનાં હતાં. આ ઉપરથી જણાય છે કે આ શહેર પૂર્વે મહાન જેનીઓની સમૃદ્ધિવાળું હશે અને તેમાં મોટાં દહેરાશરો આવેલ હશે. - આ શહેરમાં પર્વે જેનીઓનાં ઘર અઢારસેથી બાવીસ સ સુધી હેવાનું કહેવાય છે અને શહેર પણ હાલે માતાજીનું મંદિર જે ગામથી ઈશાન કુણમાં અડધો ગાઉ છે ત્યાં સુધીના વિસ્તારમાં હતું એટલે કે માતાજીનું મંદિર શહેરના ઝાંપે (દરવાજે) હતું. આ વસ્તીને મોટે ભાગે સંવત ૧૮૬૯ (અગતેરા દુકાળમાં) ના ભયંકર દુકાળ વખતે દેશાવર ખાતે નીકળી ગયું હતું, જે પૈકીનાં ઘણાંખરાં અમદાવાદ, પાલણપુર, રાધનપુર, ડીસા, ધાનેરા, ધાંધાર, ચડેતર, વીશનગર, વિરમગામ અને કાઠીયાવાડમાં વાંકાનેર વિગેરે સ્થળે અને દક્ષિણમાં પુના For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું અને ત્યા તે સારી કે એ લઈ આવજે તરફ જઈ રહેલ છે. જ્યારે તેઓના ઘરે પુત્રને જન્મ થાય છે અને પરણે છે ત્યારે બંને વખતે મુળ વતની થરાદના હોવાથી નાણદેવી માતાજીને અથવા તે ઝમકાર દેવી માતાજી કે જે પાંચસે વેરા (ની)ની કુળદેવી છે તેમને પગે લગાડવા (ગેતરજ જારવા) અહીં સંખ્યાબંધ માણસે આવે છે. અને તેઓને પુછતાં અસલ થરાદના રહીશ હેવાનું જણાવે છે, પણ દુષ્કાળ વખતે કેટલાંક કારણોને લીધે પરદેશ ગુજરાન અર્થે નીકળી ગએલ અને ત્યાંજ ફાવી જવાથી ઘરબાર કરી રહ્યા. પરદેશ નીકળી ગયેલ ભાગ હાલે સારી સ્થિતિમાં હોવાનું જણાય છે. અને તેઓ ત્યાં “થરાદરા” તરીકે ઓળખાય છે. ઝમકાર દેવી માતાજીની પણ શહેરમાં તેમના દર્શનાર્થે આવનાર યાત્રિકો માટે એક ધર્મશાળા બંધાવવામાં આવેલ છે. આ માતાજીનું ધામ પણ નાણદેવી માતાજીના ધામની પેઠે પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીં જેનોનાં ધાર્મિક પુસ્તકોને મહાન ભંડાર હતો જેમાં હસ્ત લિખિત તેમજ તાડ પત્રો ઉપર લખાયેલ ઘણું પ્રતે હતી, પણ તે ભંડાર કાળ દેષના કારણે પડી જવાથી ઘણું પ્રતિ બગડી નાશ પામી હતી, તેમજ કેટલીક ચરાઈ પણ ગઈ હતી. અને તેમાંની કેટલીક પ્રતે હાલે બીજા નવીન બનાવેલ ભંડારમાં છે અને તે પણ સારી સંખ્યામાં છે. વળી એમ પણ કહેવાય છે કે અહિં ગરજી (યતિ)ની પિશાળ હતી અને તેમાં પણ ઘણી સારી પ્રતિ હતી. હાલે તે પણ પડી ગયેલ છે. તેઓ અહીંના નામાંકિત ગેરજી (મહાત્મા) હતા જેના વંશજો અત્યારે પણ અહીં જ રહે છે. પ્રથમ તેઓ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ ફકકડ રહેતા પણ મહાત્મા મેયાચંદજીના વખતથી ઘરબારી થયા છે. અહીં જનનાં તેર દહેરાશર છે અને એક જીર્ણ થઈ પડી ગએલ છે. તેમની પ્રતિમાજી બીજા દહેરાસરમાં પધરાવવામાં આવેલ છે. તે પૈકી એકમાં શ્રી ગોડી પાર્શ્વ પ્રભુજીનાં પગલાં છે અને તે વરખડી” ના નામથી પ્રખ્યાત છે. એક ગેરનું ઘર દહેરાસર છે, અને એક ઝમકાર દેવી માતાજીનું દહેરું છે અને તેમાં જેની પ્રતિમાજી પધરાવેલ હોવાથી તે પણ જૈન દહેરાશરના નામે જ ઓળખાય છે. જ્યારે બાકીનાં દશ દહેરાશર સારાં અને મોંટાં પણ છે. તે સંબંધી વિગતવાર પત્રક પાછળ આપવામાં આવ્યું છે તેથી જાણવું. થારાપદ્રીય ગચ્છ– થરાદમાં પ્રાચીન કાળમાં ઉત્પન્ન થએલ અને થરાદના નામથી પ્રસિદ્ધ થએલ આચાર્યથી થારાપદ્રીય ગચ્છની ઉત્પત્તિ થએલ સંભવે છે. શારાપદ્ર ગચ્છમાં વિ. સં. ૧૦૮૫ માં વાદિવૈતાલ શાંતિસૂરિ થએલ છે. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર પર વિસ્તારવાળી ટીકા રચેલી છે. થારાપદ્રીય ગચ્છમાં શાલિભદ્રસૂરિના શિષ્ય નિમિસાધુ સં. ૧૧રપ માં વિદ્યમાન હતા. તે સાલમાં નમિસાધુએ રૂદ્રટના બનાવેલા કાવ્યાલંકાર નામના સાહિત્ય ગ્રંથ પર ટિપ્પન રચ્યું છે. નમિસાધુએ સં. ૧૧૨૨ માં પડાવશ્યક ટીકા નામ ગ્રંથ રચ્યું છે. કડ-પન્થ-મતઃ– સંવત ૧૫૬૨ની સાલમાં કડવાશાહ નામના એક વાણયાએ પિતાના નામ ઉપસ્થી કહે પન્થ ચલાવ્યું. કડવાશાહે આ કાળમાં કોઈ સાધુ નથી એ પન્થ ચલાવ્યું, અને ત્રણ શુધની માન્યતા ધારણ કરી. વિસનગર For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir રાધનપુર, ધરાદ, અને અમદાવાદમાં કડવાશાહ મતના શ્રાવક છે. કડવાશાહના પન્થ-મત હાલ વીશનગર વગેરે ગામામાં વિદ્યમાન છે અને તેની પરંપરાએ તે પન્થના ઉપદેશક પણ વિદ્યમાન છે. અહીં ખાડાં ઢાર માટે એક ધર્મશાળા છે તેમજ બીજી મેટી ધર્મશાળા મહાજન તરફથી વસાવવામાં આવેલ મહુાજનપુરા ગામમાં બંધાવવામાં આવેલ છે. જેનેા વહીવટ મહાજન ચલાવે છે. આ શહેરમાં એક ઇંગ્રેજી સ્કુલ, ગુજરાતી સરકારી તથા ગામઠી મળી એ સ્કુલા, એક કન્યાશાળા, જૈનશાળા, ઉર્દુ શાળા અને દવાખાનુ છે. તે ઉપરાંત એ મંદિર વૈષ્ણવ ધર્મનાં, એક મહાદેવનુ દહેરાશર અને ત્રણ મસ્જીદો આવેલી છે. કહેવાય છે કે થીરપાલ ધરૂ ગઢી આવ્યા પછી થોડાંક વર્ષ બાદ તેમના ત્યાં એક કુંવરીના જન્મ થયા અને તેણીનુ નામ જસુખાઇ રાખવામાં આવ્યુ હતુ. તેણીનાં લગ્ન ત્યાંના મુખ્ય મંત્રિ વીરવાડીઆના કુંવર ગડિસહુ સાથે કરવામાં આવ્યાં હતાં. આ લગ્નમાં જસુબાઇએ પેાતાના પિતાજી પાસે કન્યાદાનમાં એવું માગેલ કે હુ એક રાતમાં જેટલી જમીનમાં ફરી વળું તેટલી જમીન ગાચર માટે મુકવી. તે વાત કબુલ રાખવાથી જસુબાઇ એક રાત્રિમાં લગભગ ત્રણ ચારસગાઉ જમીત ફરી વળ્યાં હતાં જે તેણીની માગણી મુજબ ગાચર તરીકે મુકવામાં * જસુબાઇને જાંબાઈ અથવા જહુબા પણ કહેતા હતા અને તે જસુબાઈનું અપભ્રંશ અથવા તેા લાડનું નામ હતું. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવેલ અને તે જમીનનું નામ બંને વર કન્યાના નામ ઉપરથી જમુ ગડ” રાખવામાં આવ્યું હતું અને તે હાલ પણ જહાંગડx અથવા જાંગડ નામથી ઓળખાય છે અને તે થરાદથી નજીક ઉત્તરે આવેલ છે. જડાંગડ (જગડ) સંબંધમાં નામદાર દરબાર સાહેબ અને મહાજન વચ્ચે તકરાર પડી હતી. તેને આપસમાં ફરો થઈ મહાજનને અમુક જમીન ખેડાં ઢેરે માટે કાઢી આપવામાં આવેલ અને ત્યાં મહાજને થોડી જમીન પડતર રાખી બીજી ઉપર ગામ વસાવી “મહાજનપુરા” નામ રાખેલ છે. જેની તમામ પેદાશ ડાં ઢોર માટે વપરાય છે અને ત્યાં ખેડા ટેરોની ભેટ ધર્મશાળા બંધાવેલ છે અને બીજી જમીન ઉપર રાજ્ય તરફથી ગામ વસાવી મહંમ દરબાર સાહેબ શ્રીના નામ ઉપરથી તેનું નામ “દોલતપુરા” રાખવામાં આવ્યું છે. માતાજીના માટે એવી દંતકથા ચાલે છે કે કેટલાક વખત પછી કાલ દેષના કારણે કેઈસન્સ માતાજીને સુવર્ણન એક હંસ ચેરી ગએલ તે ઉપરથી માતાજી પિતાના બીજા હંસ સહિત બાજુના કુવામાં અદશ્ય થઈ ગયાં હતાં જે કે હાલે પડી જઈ બુડાઈ ગયેલની સ્થતિમાં મોજુદ છે. આ હકીકતની જાણ થતાં જ કેટલાક ભાવિક અને શ્રદ્ધાળુ જૈનેએ આવી અરજ કરી અને થએલ ભૂલની માફી માગી તેથી અસલ મુર્તિ તે નહીં નીકળતાં એક ગેબી અવાજ થયે અને તે અવાજની સાથેજ એક પત્થરની તેજ આકારની મુર્તિ નીકળી જે હાલ મંદિરમાં તારા - - - - - - - - - - - - - - - ૪ જહાંગડ અથવા જગડ એ નામ જસુગડનું અપભ્રંશ છે. For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ વિદ્યમાન છે અને ત્યારથી જે કઈ માતાજીને પાર કરવા માટે આવે છે તે પ્રથમ મંદિરમાં હાલની મુર્તિ આગળ જાર કર્યા પછી આ ભાંગેલ કુવે કે જેમાં માતાજીની અસલ સૂવર્ણની મુતિ અલેપ થઈ ગઈ હતી તેમાં ચાર કરવાને રિવાજ ચાલતે આવે છે. માતાને જન તેમજ જૈનેતર તમામ વર્ણ માને છે અને સેવા કરે છે. તેમજ માનતાઓ પણ ઘણી જ થાય છે. ઘણે ભાગે તેમને શ્રીફળ ચડાવવાને અથવા તે વધેરવાનો રિવાજ છે. પ્રથમની યાદગિરિ માટે હજુ એટલે રિવાજ તે ચાલે છે. કે અહીં જ્યારે કે ઈપણ જૈન ભાઈને ઘરે દીકરાનું લગ્ન હોય છે ત્યારે લગ્ન લખાવતી વખતે ધરૂ અને વીરવાડીઆના કુટુંબ માંથી એક એક પુરૂષને બેલાવવામાં આવે છે અને તેઓને દરેકને એક એક ટકે (ત્રણ પસા) આપવામાં આવે છે. તેમની હાજરીની લગ્ન લખાવતી વખતે જરૂર રહે છે. તેમજ અહીંથી પાંચ ગાઉ ઉપર આવેલ વાવના રાજા કે જેઓ રાણાજીના નામથી ઓળખાય છે તેઓને રાજ્યાભિષેક થાય છે ત્યારે ઉપર બતાવેલ બને કુટુંબને એક એક પુરૂષ ત્યાં જાય છે. વીરવાડીઆના કુટુંબને માણસ પિતાની આંગળીમાંથી લેાહી કાઢે છે અને ધરૂ ગાદીનશીન થનાર રાજાને તીલક કરે છે. જે માટે રાણાજી તરફથી તેઓને એક ઘડી અને એક ભેંસ ભેટ આપવામાં આવે છે. આ શહેર પુર્વે મહાન જેનીઓની વસ્તી અને સ્મૃદ્ધિવાળું મહેતુ શહેર હતું. તેની યાદગિરિ અને પ્રાચીનતા માટે ઘણા નેધવા લાયક બને બનેલા છે. પરંતુ તે શેધળના For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ અભાવે અજવાળામાં આવી શકતા નથી. તેમ છતાં પણ બની શકે તેટલી હકીકત સંક્ષેપે આપવામાં આવી છે. પંડિત શ્રી રત્નશેખરસૂરિ વિરચિત “શ્રી શ્રાદ્ધવિધિ તથા તેમની જ રચેલી “વિધિ કમુદી' નામની ટીકાના ભાષાતરમાંથી નીચે મુજબની હકીક્ત મળી આવેલ છે – “થરાદમાં શ્રીમાલ આભૂનામા સંઘ પતિએ ત્રણસો સાઠ સાધર્મિ ભાઈઓને પોતાને સરખા કર્યા.” (પૃ. ૪૩૩.) થરાદમાં પશ્ચિમ મંડલિક નામે પ્રસિદ્ધ એવા આભ સંઘવીની યાત્રામાં સાત સો જિન મંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર કેડ સેનૈયાને વ્યય કર્યો. (પૃ. ૪૩૮.) “થરાદના સંઘવી આભૂએ ત્રણ કેડ કાર ખરચીને સર્વ આગમની એકેક પ્રત સૂવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત સાહિથી લખાવી.” (પૃ. ૪૭૮.) “થરાદના આભૂ સંધવીએ જેમ આતુર દીક્ષાને અવસરે (અંત સમયે) સાત ક્ષેત્રમાં સાત કેડ ધન વાપર્યું. (પૃ. ૪૮૫) * આ ટીકાનું ભાષાંતર પડિત શ્રી દાદર ગેવિંદાચાર્યની પાસે કરાવી શાહ રવચંદ જ્યચદે અમદાવાદમાં ડોશીવાડાની પોળમાં સ્થાપન કરેલી “શ્રી જૈન વિદ્યાશાળા” તરફથી સંવત્ ૧૯૫૫ ની સાલમાં છપાવી પ્રસિદ્ધ કરેલ છે ૧. ૨. ૪. સેનયા, ટેક અને ધન તે વખતમાં ચાલતુ એક જાતનું નાણું છે. ચલણી નાણાં પહેલા સાઈ અને કેરીનું ચલણ હતું. તેવી જ રીતે તેને પહેલાં ઉપર બતાવેલ નાણુનું ચલણ હોવું જોઈએ. ૩. જ્યારે આભૂ સંધવીએ તમામ ગ્રંથની એકેક પ્રત લખવેલ, તે તે ઉપરાંત બીજી કેટલી પ્રતિ તે વખતે લખાયેલ હશે? અને કેવડે મોટે For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ વિક્રમ સંવત્ છ૯૫ માં ભિન્નમાલ નગરમાં શ્રીમાલી જ્ઞાતિને અગ્યાર કેડ દ્રવ્યને માલિક શખ નામે વૈષ્ણવ શેડ રહેતું હતું. તેને ઉદયપ્રભસૂરિએ પ્રતિબોધીને ન કર્યો. તેના વંશમાં સંવત ૧૧૧૧ માં સહસા શાહ નામે શેઠ છે. તે વખતે ભિનમાલ નગરને મંગલેએ નાશ કરવાથી તે સહસા શાહ ત્યાંથી નાશી થિરાદિ (થરાદ) માં આવેલા અચવાડી ગામમાં આવી વ. તેના વંશમાં થયેલા મહીપતિ નામના શેઠની જેગિણી નામની સ્ત્રીથી આકા, વાંકા, નાકા તથા નેડા નામે ચાર પુત્ર થયા. તેમાંથી વાંકાને પુત્ર કાલા અને તે કાલાને ઈજા નામે પુત્ર ઉમટી નામના ગામમાં આવી વસ્યા. તે વઈ જાને સંતાન ન હોવાથી તેણે પોતાની ચામુંડા નામની ગેત્ર દેવીને આરાધી. ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે જે તું અહીં મારૂં મંદિર બંધાવી તેમાં મારી સૂવર્ણમય મૂર્તિ સ્થાપન કરે તે તને સંતાન થાય. તેને તે કબુલ કરી દેવીને પ્રાસાદ તે ઉમટા ગામમાં કરાવી તેમાં એક મણ સુવર્ણની પિતાની ગોત્ર દેવીની પ્રતિમા કરાવી સ્થાપના કરી. અને ત્યાર બાદ સંવત ૧૩૧૧માં તે વઈજાને પુત્ર થયે. ત્યાર બાદ કેટલાક વખત પછી તે ભંડાર હશે અને તેમાં કેટલાં પુસ્તકોને સંગ્રહ કરવામાં આવેલ હશે તેને વાંચનાર પિતજ ખ્યાલ કરી લેશે. ૧. સહભા શાહ શેઠ હરીયાણ ગોત્રમાં ઉત્પન્ન થયા હતા. ૨. અજવાડીને હાલ અછવાડીયા કહે છે અને તે થરાદથી છ ગાઉ દુર દીવદર તાલુકામાં આવેલું છે. જે અચાડીનેજ અછવાડીયા કહેતા હોય તે તે પ્રથમ થરાદ તાબાનું હશે તેમ જણાય છે. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૨૧ ગામમાં યવન આવ્યા. તે વખતે તે ગાત્ર દેવીની મૂર્તિ ઉછલીને કુવામાં પડી રાત્રિએ વઈજાને સ્વપ્નામાં આવી કહ્યું કે, હવેથી હું તે મંદિરની પાસે આવેલા આંબલીના વૃક્ષમાં રહું છું અને તેથી તે દેવીનું નામ “આંબલી આવી પ્રસિદ્ધ થયું, અને ત્યારથી વઈજાના વંશજો “ આંબલીઆ' કહેવાણા. કાત્યાપન ગેત્રમાં વિક્રમ સંવત ૭૯૫માં ભિન્નમાલ નગરમાં શ્રી શાંતિનાથજીને ગેષ્ટિક શ્રીમલ્લ નામે સાત કેડ દ્રવ્યવાળે વ્યાપારી વસતે હતું, તે શ્રી ઉદય પ્રભસુરિ પાસે પ્રતિબંધ પામી જેની થે. આ ગેત્રના વંશજે થરાદ, રાધનપુર, ધાનેરા વિગેરે ગામમાં વસે છે. તેમાંના કેટલાક કડવા મતિ છે. આ વંશમાં થરાદ તાબાના ગામ ભેરોલમાં થએલા શેઠ મુંજાએ સંવત ૧૩૦૨ માં અંચલગચ્છની વલ્લભી શાખાના શ્રી પુણ્યતિલક સુરિના ઉપદેશથી શિખરબંધ જિન મંદિર બંધાવ્યું, તથા પ્રતિષ્ઠા કરાવી અને વાવ બંધાવી. સર્વ મળી સણા કોડ દ્રવ્ય ધર્મ કાર્યોમાં ખરચ્યું. સંવત ૧૬૬૮ માં શેઠ લીંબાએ પાટણમાં દુકાળ વખતે ઘણું દ્રવ્ય ખરચી ઘણા લેકેને ઉગાર્યા. સંવત ૭૯૫ માં ભિન્નમાલ નગરમાં શ્રી શાંતિનાથજીને ગોષ્ટિક શ્રીમાળી જ્ઞાતિને ગુના નામે કાશ્યપ ગેત્રને શેઠ વસતે હતે. તે શ્રી ઉદય પ્રભસુરિ પાસે પ્રતિબંધ પામી જેની થયે. સંવત ૧૧૧૧ માં મુસલમાનોએ ભિનમાલ નગરને નાશ કરવાથી આ વંશના શેઠ અના ત્યાંથી નાશીને અચવાડી ગામમાં વશ્યા. સંવત ૧૧૫૫ માં તેમણે સૂવર્ણગિરિ પર પ્રાસાદ કરાવીને તેમાં અઢાર ભાર પીત્તળની જિન પ્રતિમા પ્રતિષ્ટિત કરી હતી. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ આ વશમાં સ ́વત ૧૨૫૫ માં આભાણી શાખાના આભુ શેઠે માહુડકા ગામમાં શ્રી મહાવીર પ્રભુને પ્રાસાદ ધાન્ચે તથા શત્રુંજયના મોટા સઘ કડાડી સંઘવીની પદવી લીધી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સવત ૭૯૫ માં શ્રીમાત્રી જ્ઞાતિના વૃદ્ધ શાખામાં પરાયણ ગોત્રી એકવીસ ફ્રોડના વ્યાપારી સામા નામે શેઠ ભિન્નમાલ નગરમાં વસતા હતા. તે શ્રી ઉયપ્રભસુરિ પાસે પ્રતિષેધ પામી જૈની થયા. સ ૧૧૧૧ માં મુસલમાનાએ ભિન્નમાલ નગરને નાશ કર્યો તેથી તે વંશના શેઠ તિહુઅણુસી ત્યાંથી નાશીને એનપ ( મેણાતટ ) માં આવ્યા. આ ગાત્રના વશો થરાદ પાસે વાવ, માડકા, થરાદ, બેણપ, ભારેાલ, ઇટા વિગેરે ગામેામાં વસે છે. આ વંશમાં સ. ૧૪૮૫ માં બેણપમાં થએલા મત્રી રૂપાએ કુવા ખાખ્યા, પણ તેમાંથી પાણી નિકળ્યું નહીં. રાત્રિએ પાઇ નામની દેવીએ મંત્રી રૂપાને કહ્યું કે જે તારા પાત્ર કાનાના અલિદાન આપે તે કુવામાં પાણી આપુ. આવીજ રીતનુ સ્વપ્ન તેણીના ભુઆ સારંગને પણુ આવ્યું. ત્યારે શેઠ ચિંતાતુર થયા. એવી રીતે પાંચ દીવસે વીત્યા બાદ સસરાને ચિંતાતુર જોઇ. વહુએ તેનુ કારણ પૂછતાં તે વાત કહી. વહુએ ૧. માહુડકા હાથે ભાડા નામથી ઓળખાય છે, અને તે થરાદ સ્ટેટ તાબાનુ ગામ છે. ૨. પૂર્વે એનપ ( બેણપ ) એ અને તેની પાસે દિર આવેલ હતા. આવેલું વાવ તાબાનું ગામ છે. એન્નાતટ ( મેણુાત ) બંદર હતું, આ એપ હાલે ચાદની સરહદ ઉપર For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧ર૩ ખુશીથી પુત્ર આપે. ત્યારે શેઠે મહાજન એકઠું કરી તે કાન કુંવરને પારણામાં સુવાડી તે સૂકા કુવામાં સંધ્યાકાળે મૂકો. સર્વ કે લેકે પિત માતાને ઘેર ગયા. પ્રભાતે કુ જલથી ઉભરાઈ ગયે, અને પારણું ઉપર તરી નિકળ્યું, જેમાં તે બાળક રમતે દીઠે. રૂપા મંત્રીને લેકેએ વધામણી આપી કે તારે પિત્ર જીવતો છે. પછી તે બાળકને ઘેર લાવ્યા ત્યારથી તેના વંશજો “બાલ કુઆ' ના નામથી ઓળખાવા લાગ્યા. તેના વંશમાં બાળકના વાળ ઉતારે ત્યારે બાલકુઆનું નામ લઈ નિવેદ કરે. ખેડાયણ ગેત્રમાં બેન્નાતટ (બેણપ બંદર) માં થયેલ વ્યાપારી જગદેવ શેઠે જકાત માટે ત્યાંના રાજા સાથે વાંધા પડતાં અઢાર લાખ લહારી ખરચીને તે બંદર પાસેને સાત ગાઉ સુધીને સમુદ્ર કિનારે પત્થર, કચરે વિગેરે ભરાવીને બુરાવી નાખે કે જેથી ત્યાં કઈ પણ વ્યાપારીનું વહાણ તે બંદરમાં જઈ શકયું નહીં. જેથી તે બંદરમાં વ્યાપાર ન ચાલવાથી ઉજજડ થઈ ગયું. વ્યાપારી સર્વે નાશીને બીજા શહેરમાં ચાલ્યા ગયા. વિજાપુરમાં વસેલા તે જગદેવના પુત્ર સોમચંદ તથા ગુણચંદ્ર મળીને આબુપરના વસ્તુપાળ તેજપાલના જિન મંદિરને મુસલમાનોએ પાડેલા કેટલાક ભાગને જીર્ણોદ્ધાર કરાવ્યું. વિ. સંવત ૭૫ માં ભિન્નમાલ નગરમાં શ્રીમાલી જ્ઞાતિને શ્રી શાંતિનાથજીને ગોષ્ટિક ચંડીસર ગેત્રી ત્રણ ક્રેડને વ્યાપારી ૧. લહારી એ પણ પર્વ ચાલતું એક જાતનું નાણું હશે. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ નારાયણ નામે શેઠ વસતા હતા. તે શ્રી ઉદયપ્રભસુરિ પાસે પ્રતિમાધ પામી જૈની થા. તેના વશમાં થએલા વીરદાસ શેડ એણુપમાં લાખણુ રાણાના કારભારી હતા, અને રાણાની સાનાની કટારી તે જેઠમાં ખાંધતા. એક વખતે નજીકના ભરડુ ગામના સાંખલુ નામના ભિલ્લુ તેના ઘરમાંથી તે કટારી ચારીને સહીગામ પાસે એક મેટા વડના વૃક્ષ નીચે દાટી. બીજે દિવસે તે ભિન્ન થરાદમાં ચોરી કરતાં તલવારના ઘાથી માર્યા ગયા. હવે શેઠે કટારીની ઘણી શોધ કરી પણ મળી નહીં. તે ભિલ્લુ મરીને વ્ય ંતર થયા બાદ તેણે શેઠને સ્વપ્નમાં તે કટારીની ચારીની હકીકત કહી ને જ્યાં દાટી હતી તે સ્થાન બતાવ્યું', અને લાખણ રાણાએ પણ તેવુંજ સ્વપ્ન જોયુ. પછી પ્રભાતે વીરા શેઠ તથા રાણા બન્નેએ પરિવાર સહિત ત્યાં જઈ જમીન ખેાદી તા તે કટારી દીવાળીને દિવસે સાત વર્ષો બાદ મળી આવી, અને વાજતે ગાજતે તે કટારી ઘેર લાવ્યા. ત્યારથી તેના વશો ગોત્રજા સાથે કટારીને પણ પૂજે છે. આ વંશમાં મડપાચલમાંથી જીંબુમાં વસેલા મેઘા શેઠથા તેના વંશમાં સેÒાત એડક નિકળી છે, તે પણ કટારી પૂજે છે, સુથણુ પહેરતા નથી, વાજણી ઘુઘરી ન પહેરે વિગેરે. વિક્રમ સંવત ૧૪૪૭ ચૈત્ર વદ ૧૧ ગુરૂવારે થરાદ પાસે પાલતી નામના ગામમાં તથા થાડાક વર્ષ પછી કટલી ગામમાં સહસા નામે એશવાળ જ્ઞાતિના શેઠ વસતા હતા. તેની અશ્રુપ્તા ૧. ભરડુ ગામ સુઈગામ થાણામાં આવેલું છે. ૨. સેહીગામને હાલ સુઇગામ કહે છે. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૨૫ નામે ગેત્ર દેવી હતી. તેના કર માટે એક દીવસ ઘરમાં પકવાન થતું હતું. ત્યારે ઘરના છાપરામાં રહેલા કેઈક સપનું ગલ તેમાં પડ્યું, તેની કોઈને ખબર પડી નહીં. તે પકવાન ખાવાથી ઘરના ઘણા માણસ ઝેર ચડવાથી મૂછિત થયાં, એક સહસા શેઠ અને તેની માતા તે ન ખાવાથી જીવતા રહ્યા. એવામાં ત્યાં શ્રી અંચલ ગચ્છના આચાર્ય શ્રી જયદીતિસૂરિ માસક્ષમણ રહ્યા હતા. સહસા શેઠની માતાએ ગામના મનુષ્ય સહિત તેમની પાસે જઈ વિનંતિ કરવાથી ગુરૂ મહારાજે વિષાપહાર મંત્રવડે સર્વને જીવતા કર્યા, અને ત્યારથી તે સહસા શેઠના વંશજો અંચલગચ્છની સમાચારી પાળવા લાગ્યા, અને તેના વંશજો વિલાપહાર ગેત્રથી પ્રસિધ્ધ થયા. ઉપરના કેટલાક પુરાણ દાખલાઓ, જુનાં ખંડીયર, અને વળી દહેરાશર અને પ્રતિમાઓની સંખ્યાથી અનુમાન થાય છે કે આ શહેર પૂર્વે જેનીઓની વસ્તી અને સમૃદ્ધિવાળું મોટું શહેર હોવું જોઈએ અને તેમાં ઘણાં જૈન દહેરાશ આવેલ હશે. ત્યારબાદ કાળાંતરે કેટલાક વર્ષો બાદ આ પ્રદેશમાં પરમાર રજપુતેને વસવાટ થયાનું કહેવાય છે. વર્તમાન સમયમાં કેટલાક કેટીના પરમારે ખેડુતની હાલતમાં આ પ્રદેશનાં કેટલાંક ગામમાં વસે છે જેન ઇતિહાસ પ્રમાણે પરમાર વંશના છેલ્લા રાજ્યકર્તા કે જેઓ જેન ધમિ હતા, તેઓ જૈન સાધુ બની. પિતાના ભાણેજ નાડેલના ચિહાણને પોતાનું રાજ્ય આપી, દુનિયામાંથી નિત થયા હતા. તેઓએ છ પેઢી સુધી થરાદમાં રાણાના ઈલ્કાબથી For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ રાજ્ય કર્યું. રાણા પંજાના વખતમાં મુસલમાનેએ આ રાયજ ઉપર હુમલો કર્યો અને તેઓની રાજધાની લઈ રાજાને મારી નાખ્યું. ત્યાર પછી થરાદ મુસલમાનનું પરગણું થયું, અને કેટલીક પેઢી સુધી એક મુલતાણીના નામથી ઓળખાતા કુટુંબને આ પ્રદેશ ઉપર અમલ રહ્યો હતો. આ મુસલમાને ઘણું કરીને (સંવત ૧૨૩૦ થી ૧ર દર) મહમદશાહબુદીન ગોરી અથવા કુતબુદ્દીન ઈબરના વખતમાં આવેલા જણાય છે. (સંવત ૧ર૬ર થી ૧૨૬૬) તેમાંના છેલ્લા પાદશાહના વખતમાં લાહોરથી પાયતખ્ત દિલ્હી કરવામાં આવ્યું, અને તેઓએ ઘણુ મુલક મહત્યા. તે ઉપરથી મુલતાણીઓને પણ ડર લાગે કે પિતાને અમલ આ પ્રદેશ ઉપર રહેવું મુશ્કેલ થશે તે ઉપરથી કેટલાક ચિહણ કુટુંબ કે જેમણે હિન્દુ ધર્મ છોડી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને પિતાને નાયક તરીકે ઓળખાવતા હતા તેઓની મદદ લઈ મુલતાણી અમલ કર્તાઓએ પિતાને પ્રદેશ જાળવી રાખે. આ સેવાના બદલામાં નાયક કુટુંબને કેટલાંક ગામ મળ્યાં હતાં જે હાલ પણ તે કુટુંબના માણસો ભેળવે છે. આ સમયમાં નાની જાગીરા પરમાર અને ગેહલ શાખાના ૧, બીજાઓનું કહેવું એમ છે કે નાડેલના ચેહાણે પોતાના સગા મામાને મારી નાખી પિતે ગાદી દબાવી પડ્યો હતે. ૨. બીજી જગ્યાએ એમ પણ કહેવાય છે કે ચાલાણ રાજપુતાને જોધપુરના રાઠોડે કાઢી મુક્યા હતા અને તેમના પછી મુસલમાન આવ્યા { }}ion. (Gor, Sel. LITU' ;). ) For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ આશ્રીતના હાથમાં હતી. કુંભારા અને લેંડાઉ ચાહાણના હાથમાં હતાં. ડુવા, રાહુ અને તીથગામ ભલરીઆ વાઘેલા જેઓ ભલડી ગઢના હતા તેઓના હાથમાં હતાં એટા અને બીજા ગામો ચીભડીઆ બ્રાહ્મણના વંશએ કનાજના કેડે તરફથી મેળવ્યાં હતાં, અને બીજી જાગીરે બીજા ઘણાઓ પાસે હતી, પણ હાલ તેઓનાં નામ નિશાન પણ જણાતાં નથી. થરાદ મુસલમાનેએ જીતી લીધું ત્યાર પછી રાણા પંજાજીની સેઢી રણજી પિતાના બાળક કુંવર વજાજીને લઈ પોતાના માવિત્રને આશ્રયે નગરપારકર જઈ રહ્યાં હતાં. આ કુંવર ઉમર લાયક થતાં ઈ. સ૧૨૪૪માં (સંવત ૧૩૦૦) આ પ્રદેશમાં આવ્યા અને જંગલમાં આશ્રય લઈ વસ્તીના કેટલાએક મુખ્ય મુખ્ય કુટુંબને પિતાને પરીચય આપી પિતા તરફ લાગણી ખેંચી મુલતાણીઓ ઉપર હુમલો કરી તેમને હઠાવી રાણાનો ખીતાબ ધારણ કરી પિતે વાવ બાંધેલી તેના નામથી તે કાનું નામ વાવ આપ્યું અને તેમના વંશજો હજુસુધી વાવમાં રાજ્ય કરે છે. મુલતાણીઓ કરતાં વાવના ઠાકોર તરફ લેકનું વલણ સારૂં સારું હતું પણ પાટણના હાકેમની ફોજ તેમના ઉપર ચડી આવશે તે બીકથી બીજે વિચાર નહિ કરતાં પોતાની જાગીર સંભાળી રાખી. તેમના ભાયાત થરાદ તાબાના ઘણા ગામોમાં વસે છે. ગેહલ, સુવર અને કલમા રજપુતોને હાંકી કહાડ્યા અને તેઓની જાગીર થરાદ તરફથી પિતે રાખી અને થરાદના રાષ્કર્તાઓને ભેટે આપી રાજી રાખ્યા એ રીતે થરાદની જાગીર For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૨૮ નડેલા ચોહાણેના હાથમાં આવી. તેઓ વાવના પૂર્વ જ રાણાઓના વંશના છે અને એ જાગીરે હજુ તેમના કબજામાં છે. મુસલમાની રાજ્યનું ગુજરાતમાં પ્રબળ વધી જવાથી મુલતાણુઓ તેના ખંડીઆ થયા. (સંવત ૧૪૫૯) પછી ફતેહખાન બલેચ જે ગુજરાતને એક મુખ્ય અમીર હતે તેણે તેરવાડા ને રાધનપુરને કબજો મુલતાણું કુટુંબને કાડી કર્યો. તેથી તેઓને (મુલતાણી) વંશ તદન નબળી સ્થિતિમાં આવી પડે, અને હમણાં થરાદમાં તેઓનું એક કોઠીગામ નામે ગામ છે. સંવત ૧૭પ૬ માં ઝાલરી કુટુંબને ઝાલરમાંથી હાંકી કહાડ્યા, અને તેઓ પાલણપુરમાં આવી રહ્યા ત્યારે ફરોજખાન ઝાલેરીને થરાદમાં વસતા નામાંકિત દેશાઈ કુટુંબે થરાદમાં લાવી મુખ્ય સત્તા તેમને આપી. આ સત્તા છેડે વખત રહી. આશરે સંવત ૧૭.૬ માં થરાદ તાલુકે રાધનપુરના જવામર્દખાન બાબીને આપવામાં આવ્યું. ત્યારપછી ટુક મુદતમાં સંવત ૧૭૮૩-૧૭૯૩ માં જ્યારે અભેસીંગ સરસ થયે, તે વખતે બાબાને કહાડી મુકવામાં આવ્યા, અને તેની જગ્યા ઉપર એક નાયબને થરાદ મુકવામાં આવ્યું. તે પછી થરાદના હાકેમ ચિહાણ જેતમલજી થયા. જેઓ વાવના ભાયાત હતા. તેઓ ત્યાં સંવત ૧૭૯૨ માં સ્થાપન થયા. બીજે વરસે વાવના મુખ્ય રણ વજેરાજજીએ જોયું કે જેતમલજી તેને ભયંકર હરીફ થઈ પડશે. તે બીકથી તેને હાંકી કાઢવા પાલણપુરના બહાદુરખાનજીને લાવ્યા. બહાદુરખાનજી કબુલ થયા. અને જેતમલજીને હાંકી કહાડી રાજ્ય પિતાને કબજે કર્યું. થોડા વરસમાં એટલે સંવત ૧૭૯૬માં For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ નવાબ કમાલુદ્દીનખાનને તે જાગીર જાગીરદાર તરીકે અથવા ફેજદારી ચલાવવા માટે આપવામાં આવી. તેઓએ સ` ૧૮૧૫માં મેરવાડાના મુખી વાઘેલાખાનજીને આપી, જે ખાખી કુટુંબના મદદ આપનારામાંના એક હતા. આ રાજ્ય કર્તા રજપુતની વાઘેલા શાખાના હતા. કુમારપાળની માસીના દીકરા અર્ણોરાજથી વાઘેલ વંશ ઉત્પન્ન થયા હતા અારાજે ગુજરાતના મહાન્ રાજા કુમારપાળની સેવા બજાવી હતી. તેના બદલામાં કુમારપાળે તેમને વ્યાઘ્રપલ્લી અથવા વાઘેલ નામનુ ગામ ઇનામમાં આપ્યું હતું. એ ગામ અણુહીલપુરથી દશ માઇલ છેટે હતુ. આ ગામના નામ ઉપરથી અણ્ણરાજના વંસ વાઘેલ કહેવાયા હતા. પૂર્વ દિશામાં ટુકઢોડા નામે શહેર હતું જ્યાં સાલકી રજપુત રહેતા હતા. તેમાં મુખી રાજા શ્રીબીજ તથા ભાઇરાજ એ બે ભાઈઓ હતા, તેમાં રાજના દીકરા મુળરાજે સંવત ૮૩૧ ના માહા સુદ ૫ વાર ગુરૂના રાજ સવા પહેાર દિવસ ચડતાં પાઢણ આવી ચાવડા વનરાજને મારીને ગાદીએ બેઠા. તેમના પછી વાઘેલજી, વીરધમલ, લુણાસી, ચંદરાજ, લુણકરણજી, ઉદેસીંગ, ઘેમલજી, ખાનાજી અને મુળજી એમ અનુક્રમે ગાદીએ આવ્યા હતા. મુળજી સંવત ૧૧૦૫ની સાલમાં પાટણથી જઇ હાલાર દેશમાં આવેલ સરધારના રાજા નામે ભેમ શાખે ચુડા સમાને મારીને ગાદીએ એડા. તેમણે તેત્રીસ વરસ સુધી અમલ કર્યો. તેમના વશમાં સરધારની ગાદી ઉપર લુણા વાધેલજી થયા. તેઓ ઘણા પ્રતાપી અને શાયવાન હતા. તેમના વંશજ સરધાર વાઘેલાનાં નામથી For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૩૦ ઓળખાય છે. લુણાજીના તાબામાં સાતસું ગામ હતાં તે ઉપરથી સાત સરધારા કહેવાતું તેમને સેરઠ સરકાર (જુનાગઢ) ના સુબાથી તેમજ બીજા પણ આજુબાજુના પ્રદેશના રાજાઓથી સારાસારી નહતી. વીભાજી નામના નવાનગર (જામનગર) ના ભાયાતને કાળાવડ પરગણું (બાર ગામનું) ગીરાસમાં મળેલ તેની સાથે આ સરધારા વાઘેલા ઠાકરની કુંવરીનું લગ્ન થતાં દાયજામાં ચીભડા ગામ આપવામાં આવેલ કે જે રાજધાનીના શહેર સરધારથી ડેક દુર હતું. અને આ વિભાજીએ પિતાનું રહેઠાણ ત્યાં જ રાયું હતું. આ વિભાજીએ સિરાષ્ટ્ર ના મુસલમાન સુબાની સાથે મળી લુણાજી સાથે લડાઈ કરી જેથી લુણાજીને સરધાર છેડવાની ફરજ પડી. ત્યાંથી તેઓએ સંવત ૧૩૭૦ ની સાલમાં લેલાડા જે હાલે રાધનપુર કહેવાય છે ત્યાં તરક રાજા રાજ્ય કરતા હતે. તેને મારી રાજ્ય ગાદી સ્થાપી. આજુ બાજુનાં કેટલાંક ગામે સર કર્યા. ત્યાંથી વેરાટ-ગેડી (વાગડમાં) કરણ મકવાણાને મારીને કબજે કર્યું અને ગેડી આવી રાજ્ય જમાવ્યું. ગેડીમાં વાઘેલાના વંશના રણમલજી મનજી થયા. વાઘેલાની કુળદેવી ચામુંડા લીલુચી ઉ વેરાયમાતા છે. રણમલજની ઠકરાણી ઓઢીઆ ચાવડીને પુત્ર ન હોવાથી માતાજી ઉપર દૃઢતા રાખી તેથી તેણીને ત્રણ પુત્ર થયા. લાધાજી, હંગોલજી અને વિશલદેવજી. તે સલકી રણમલજીને રાણા વનજીના નામથી પણ સંબોધતા હતા. તેમના કુંવર વિશલદેવે સંવત ૧૫૩પના કાર્તક સુદ ૩ના રેજ મેરવાડાના ચાવડ નગાજી તથા ભાચાજીને મારીને મેરવાડા For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૩૧ કબજે કર્યું, અને ત્યાંજ રાજ્ય જમાવ્યું. તેમના પછી વીરજી, રાજધીરજી, ગાંગોજી, ખેતમજી, કેસરજી, દેદાજી અને જગમાલજી અનુક્રમે થયા. જગમાલજીને સેળ કુંવર હતા તેમાંથી અગીયારનું નિર્વશ ગયું અને પાંચ ભાઈને વિસ્તાર રહ્યો. તેમાંના ચાર ભાઇનું કુટુંબ મારવાડામાં છે, અને મુખી મુળવાજીના કુંવર મેહજી હતા, અને તેમના કુંવર શ્રી નાનજી થયા, તેઓ મહાન પરાકામી થઈ ગયા. ઠાકોર શ્રી નાનજી વિશલદેવજીથી દશમી પેઢીએ થયા. તેઓ વાગડમાં આપેલ સીરામાં પરણ્યા હતા. તેમનાં માતુશ્રીનું નામ લાડબાઈ હતું મારવાડામાં બે પાટી હતી તેમાં ઠાકોર શ્રી ખાનજીની પાટીની આથક સ્થતિ સારી ન હતી. એક વખત એવું બન્યું કે સાંતલપુર તાલુકામાં આવેલ ચારણકાના ગઢવી દેવીદાનજી પિતાના ગામમાં અષાઢી વરસાદ થએલ પણ ખેડ કરવા માટે સાંતીડું નહિ હોવાથી મેરવાડાને ઠાકોરો પાસેથી મળશે તેવી આશાએ મોરવાડામાં આવ્યા. આવતાં પ્રથમ તેઓ બીજી પાટી કે જેની સ્થતિ સારી હતી તે કેટડીએ ગયા અને તમારામાં ટીલાટ કોણ છે તેમ પુછ્યું. ત્યારે તેઓએ આ ગઢવી કંઈક આશાએ આવ્યા જણાય છે તેમ ધારી મશ્કરીના રૂપમાં જવાબ આપ્યો કે ચારણુજી ! અમારમાં ટીલાટ તે ઠાકર ખાનજી છે. આ શબ્દ સાંભળી ચારણ ઠોકર ખાનજી પાસે ગયા. ઠાકર ખાનજીને ડેલીએ બેઠેલા જોઈ ચારણ સમજી ગયે કે મારી અને ઠાકર ખાનજી બનેની મશ્કરી કરવા માટે જ મને અહિં મેકલ્યા હેય For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર તેમ જણાય છે. પણ હશે ખેર! જે બનવાનું હતું તે બન્યું. પ્રભુ લાજ રાખશે એમ સમજી ચારણે ઠાકર ખાનજીનાં મેગ્ય વખાણ ગાયાં અને પિતાને ખેતી માટે એક બળદની જોડી જરૂર છે તે સવાલ કરી દુહે ગાયે– આજ અષાઢે આવીએ, સામે થયે સંતાપ, બળદ વાંણાં બાપ, ખેતર સુકાણું ખાનુવા.૧ ૧ ખાનેર વળ ભરીયલ ક્ષત્રી, સેય ભૂપે સરદાર હુવા કહું હજાર, મસર પ્રખેણા મેહવત ૨. આ હકીકત સાંભળી ઠોકર ખાનજીએ ચારણનો યોગ્ય સત્કાર કરી ત્યાં આગળ રોકાઈ જવા આગ્રહ કર્યો. ચારણુજીને કંઇક આશા જણાઈ અને તેથી રાત વાસે રહ્યા. મધ્ય રાત્રે ઠાકર ખાનજી તૈયાર થઈ પિતાના તેજી છેડા ઉપર સ્વાર થઈ બહાર રવાના થયા. રસ્તે જતાં સેનેથ (તાલુકે સાંતલપુર) ગામની સીમમાં વરસાદ સારો હેવાથી એક કણબીને તેને ખેતરમાં કામ કરે છે. તેના પાસે બળદની જેડ ઘણી સારી હોવાથી કેરે જઈ પટેલને તે બળદો આપી દેવા કહ્યું અને સાથે સાથે જણાવી પણ દીધું કે કાલે સવારે આ રસ્તે થઈને એક ચારણ આજ બળદોની જડ લઈને જશે. પરંતુ ખબરદાર ! તેનું જે નામ લીધું છે તે હાલ મારી પાસે આને બદલે વાળવાની જોગવાઈ નથી. પણ સમય આવતાં તેને બદલે વાળી આપીશ. પટેલ પણ વસ્તુ સ્થીતિ પામી ગયો અને તેણે વગર આના 1. ૨. ઠાકોર ખાન છે. ૩. મેહજીના કુંવર ડકાર ખાનજી. For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 133 કાનીએ બળદની જોડ સુપ્રત કરી દીધી. ઠાકર બળદની જેડ લઈ પોતાને ઘરે આવી ઢાળીઆમાં બાંધી સુઈ રહ્યા પ્રભાતે વહેલા ઉઠી ઠાકરે ચારણજીને કસુબા પાણી પાઈ ભેજન કરાવી બળદની જોડ દેરી આપી. ગઢવીજી બળદની જેડ જેમાં અત્યંત આનંદમાં આવી ગયા, અને ઠાકોર ખાન દુર્બળ સ્થીતિમાં છે છતાં તેમની આવી ઉદારતા જોઈ પ્રસન્ન થઈ ખરા દીલને આશિર્વાદ આપે અને દેઢીએથીજ ઠાકર ખાનજીની ઉદાસ્તાના નીચેના દુહા લલકારતા લલકારતા ગામમાંથી પસાર થયા. દુહા. ખાને ધરતી ખાટશે, તેની સુરજ શશીયર સાખ, મેરાધર ગઢ મંડશે, તેની વેદ ન ચુકે વાત. ખમા ખમા રે ખાનુવા, ખમા ખમા રે ખાન, રખ્યા કરે રણછોડજ, રામ રખ્યા રાજન. વાઘેલે વાઘા વચ્ચે, મહે ત્રાડે મેવાસ, ભાલુ ભારથે વાર, ખભે તુંવાલું ખાનવા. ચાંદરણ બેઠો ચડી, વડ હથ ગુંજે વાઘ, ભડા ન દઇએ ભાગ, ખાણ તણે બળ ખાનુવા. ભડ ચાલતા ભયભીત, હીયા પણ હાલતા, નટવર નાટક વીર, તે ખેંલાયા ખાનુવા. ખેડી તે ખડ તાલ, પડ ધ્રુજે પૃથ્વી તણા, પિક્ય નાગ પેયાળ, ખરે જગા ખાનુવા. ૧. મવાડાના ધણી કોર ખાન. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ દધી મારગ જે દેવ, હેમર નર હાથી હાલત, તે લંક તણે ગઢ લેત, ખાગ બળે ખાનુવા. પરભાતે રાબ પીવે, છત્રપત કઈ છાંના, એવી ખીચડીયું ખાના, મહેલે તુંવારે મેહવત. + + + + + કહેવાય છે કે ગઢવીએ ઉપર મુજબ જશ કાતિના ૩૬૦ દુહા નાહ્યા હતા. આ બનાવથી ઠાકોર શ્રી નાનજીની ખ્યાતી ચોમેર પ્રસરી રહી અને ચારણના આશિર્વાદથી તેમજ તેઓની આવી પૂન્યશાળી ઉદાર વૃત્તિથી ચડતી કળા થવા માંડી. ડાકોર શ્રી નાનજી માટે બીજી પણ આવી જ વાત પ્રચલિત છે કે આ બનાવ બન્યાને થોડાજ વખત ગયા પછી પિતે શ્રી ઓગડનાથજીની માનતાએ સહ કુટુંબ જતા હતા. ઓગડનાથજીનું ધામ છેડેક હર રહ્યું હશે ત્યાં રસ્તામાં ઠાકરશી ખાનજીને એક કિશોરવયના સેનરી બાલવાળા બાળાગી મળ્યા. અને ઠાકોર સાહેબે તેઓને નમસ્કાર કરતાં તેઓશ્રીએ હસીને ઠાકર સાહેબને કઈ તરફ જવાનું પુછતાં જવાબમાં ઠાકોર સાહેબ શ્રી ઓગડનાથજીની માનતા હતી તે પુરી કરવા જવાનું કહેતાં ઓગડનાથજીનું ધામ બનાસ કાંઠા એજન્સીમાં આવેલ દીઓદરથી છ માઈલ દુર આવેલું છે. ત્યાં મહંત બાવા રહે છે, અને હર સાલ અષાઢ વદી અમાસના રોજ મોટો મેળો ભરાય છે અને ત્યાં હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ ગીશ્રીએ ફરમાવ્યું કે જાર (માનતા) માનેલ હોય તે મનેજ ચડાને! ઠાકોર સાહેબે સવિનય જાર (માનતા) તેઓશ્રીને ચડાવ્યું. તે ઉપરથી બાળયોગીએ પ્રસન્ન થઈ આશિર્વાદ આપે કે બચ્ચા તારે છે જ્યાં જ્યાં ચડશે ત્યાં ફતેહજ મળશે. તેવા આશિર્વાદ આપી પિતે અદશ્ય થઈ ગયા. તે ઉપરથી ઠાકર ખાનજીએ જાણ્યું કે આતે શ્રી ઓગડનાથજીએ પિતેજ દર્શન દીધાં. છતાં પણ તેઓના ધામે જઈ માનેલ જાર ફરીથી ચડાવી ત્યાંથી મેરવાડા તરફ પધાર્યા. ત્યાં આવ્યા બાદ ઠાકર શ્રી ખાનજી, વખત નબળો હોવાથી અને મેરવાડામાં ભાઈયાતેનું જોર હોનાં પિતે કબીલા સાથે પુરૂષાર્થ કરવા ભાભેર જઈ રહ્યા. ત્યાં આવ્યા બાદ કુમાર શ્રી આણંદસીંગજીને જન્મ થયે. જે વખતે કુમારશ્રીને જન્મ થયે તે વખતે ત્યાં નજીકમાં એક ગેર (યતિ) રહેતા હતા. આ જન્મ સમાચારની તેમને ખબર પડવાથી કુંવરની જન્મ કુંડલી બનાવી. આ વાતની બાઈને ખબર મળતાં તેણે હકીકત પુછાવી. જવાબમાં ગરજીએ જણાવ્યું કે આ કુમાર મહાન પ્રતાપી અને અજીત થશે. પણ જે ઓગણીસમા વરસે તેમના ઉપર જે ઘાત છે તે નિવિને પસાર થઈ જશે તે મટી કીર્તિને પ્રાપ્ત કરશે. આ કુમારશ્રી ઉમર લાયક થતાં તે વખતના ક્ષત્રિય કુળ રીતિ મુજબ આજુબાજુના મુલકે ઉપર ચઢાઈ લઈ જઈ સંપતિ મેળવતા હતા. તે વખતે ભારમાં પણ પાલવી ઠાકોરે ઘણુ પ્રબળ હતા, અને તેઓને પણ ચારે બાજુએ ત્રાસ હતું. આ ત્રાસથી For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ વસ્તીને બચાવાવનું કુમારશ્રી આણુ દસીગજીએ ધાયુ' જે ઠાકોરાને માલમ પડતાં તેઓએ જાસા કહેવરાવ્યે કે;-- રાધનપુરથી રીસ, વીસા સાથે વેર, ખાનજી મત જાણે ખાખલાં, ભાંય બીજી ભાભેર. આ ઉપરથી કુમારશ્રી આણુદસીંગજીએ પોતાના લશ્કર સાથે પાલવી ઠાકેારા ઉપર ચઢાઇ લઇ જઇ તેને હરાવી ગામની મધ્યમાંથી સુંસરા પોતાના લશ્કરને લઇને ચાલ્યા, અને ગામની મધ્યમાંથી પોતાના લશ્કરને દોરવી જીતુ ભાભેર ભાગી જુદાજુદા એ ભાગ પાડી રૈયતને ત્રાસમાંથી બચાવી. ત્યાં આગળ પાલવી ઠાકારાને ઉદ્દેશી ઉપરના કહાવેલ દુહાના પ્રત્યુતર . નીચે પ્રમાણે દીધા, ફાળીએ કરીએ નહિ, વડાં ઘરાંથી વેર; અડભંગ ભાગ્યા અણુદે, ભડ કીધાં એ ભાભેર. ત્યારથી ભાહેરમાં એ કાસ પડયા છે અને અત્યારે પણુ તેમજ છે. ડાકારશ્રી ખાનજી ત્યાંથી મેરવાડા પધાર્યા. ત્યાંથી થાડા વખત ડેરી કઇંક પુરૂષાર્થ કરવા વિચાર થતાં થરાદ તરફના મુલક કે જે સાધના ખાસાઓએ લુટફાટ ચલાવીને લગભગ ઉજ્જડ વેરાન જેવા બનાવી દીધા હતા ત્યાં આવી પુરૂષા કરવા નિશ્ચય કર્યા. થરાદની ભાગાળે આવતાંજ ગામમાં પૈસા માણસનું મુડદું સામુ મળ્યું, તે શુભ શુકન જોઇ તેએ એલ્યા કે આ મુડદું પાછું સજીવન થઈ ગામમાં આવવાનું નથી તેમ હવે આપણે પણ મર્યા પહેલાં ગામ બહાર જવાના નથી તેમ પોતાના મનમાં સમજી ગામમાં આવી નગારે ડંકો દેવડાવી For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 139 Acharya Shri Kailassagarsuri Gyanmandir પાતાના નામની દુવાઇ ફેરવી દીધી. તાકેારશ્રી ખાનજી ઘણાજ અકકલમ અને જોરાવર હતા. થરાદના ફખજો લીધા પછી તેએએ. નવસે શુરવીર એક લેાહીયા (એકજ ત્રાંસળીથી જમનાર) લડવૈયાનું લશ્કર જમાવી આજુબાજુના મુલક સર કર્યા. ખાસા લાકાને હાંકી કાઢી વસ્તીને ત્રાસમાંથી અચાવી જેથી વસ્તીના જે જે સભાવીત ગૃહસ્થા ત્થા આજુબાજુના ચૈાહાણુ જાગીરદાર બહાર નાશી ગયા હતા તેઓને ખેલાવી જાગીર આપી પોતાના પટાવત બનાવ્યા. તેવીરીતે પાતાનું રાજ્ય મજબુત કર્યું. તે સ. ૧૮૪૨માં (સને ૧૭૮૬) સત્તાવીસ વરસ રાજ્ય કરી સ્વર્ગસ્થ થતાં પહેલાં સ્વતંત્ર બન્યા હતા. તેમને ત્રણ કુંવર હતા. (૧) કુમારશ્રી આણુ દસીંગજી, (૨) ડભમસીંગજી અને (૩) કરણસીંગજી. જે પૈકી ટીલાયત કુમાર શ્રી આણુ દસીંગજી હતા. એક વખત એવુ બન્યુ કે હાકેારશ્રી ખાનજી કચેરીમાં બેઠા હતા, અને ડાયરાની ડડ જામી હતી, અમલ કસુબા લેવાતા હતા, તે વખતે તેએએ ફરમાવ્યુ કે કુમાર શ્રી હડભમસીંગજી કઇક મેળા છે તેથી કુમાર શ્રા આણંદસીંગજી તેમને સુખે બેસવા દેશે નહુિ. આ વાતની આણુદસીંગજીને જાણ થતાં તરતજ બીજેજ દીવસે કચેરીમાં આવી ગઇ કાલે ખનેલ હકીકત વિષે પેાતાના પુન્ય પિતાજીશ્રી (ઠકરાઇ ખાનજી )ને પુછ્યુ. તેથી તેઓએ ફરમાવ્યુ કે દીકરા, હું તે એજ કહેતા હતા કે કુમાર શ્રી હડભમસીંગજી કંઇક મેાળા છે. એટલે તમારા તરફથી ઉપદ્વવ થવાની ચિન્તા રહે છે. આવા શબ્દો પોતાના પીતાજીના મુખથી સાંભઠ્ઠી કુમાર શ્રી આણુદસીંગજીએ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ એ તરતજ પોતાના પિતાજી સમક્ષ કચેરીમાં જ પ્રતિજ્ઞા કરી કે આપનું એટલે ઠાકર શ્રી ખાનજીનું મેળવેલું રાજ્ય વૈભવ વિગેરે કુમાર શ્રી હડભમજીને તે હલાલ છે અને મારે (આણંદસીંગજી) હરામ છે તેવી દૃઢ પ્રતિજ્ઞા લઈ કહ્યું કે પિતાજી! એમાં શું છે? હું વળી થરાદ જેવડું બીજુ પ્રગણું લઈશ. રજપુતના દીકરાને શું મુશ્કેલ છે તેમ કહી ત્યાંથી રાધનપુર તરફ પુરૂષાર્થ માટે જવા રવાના થયા. તે વખતે તેમની ઉંમર લગભગ અઢારેક વરસની હતી. રાધનપુર જઈ ત્યાંના મુખ્ય હાકેમની નોકરી મેળવી ત્યાં રહ્યા. નેકરી નિમકડુલાલપણે બજાવી પિતાના પરાક્રમથી ત્યાંના નવાબ સાહેબને ચાહ મેળવી લી. હવે એક વખત એવું બન્યું કે જ્યારે કચેરી પુર ભરાઈ હતી અને તમામ ડાયરાની મધ્યમાં નવાબ સાહેબ બરાજ્યા હતા અમલ કસુંબાની ઠઠ જામી હતી. હુકકા ભરાતા અને ડલવાતા હતા ત્યાં કેટલીક જમીન સંબંધી ચર્ચા થતાં કુમાર શ્રી આણંદસીંગજી બોલ્યા કે નવાબ સાહેબ, આપને તે આ ખારે પાટ ન જોઈએ. (રાધનપુર પરગણું ન જોઈએ). આતે હમારા જેવાને માટે ઠીક. આપને તે પાટણ જેવા મહાલ જોઈએ. અર્થાત્ આ ખારે પાટ મને આપે અને આપને હું પાટણ મહાલ અપાવું. જે હુકમ હોય તે ફકત ત્રણ દિવસમાંજ મેળવી આપું. આ વાત સભામાં અમીર ઉમરાવા એ સાંભળી ત્યારે તેઓએ પિત પિતાના મનમાં વિચાર્યું કે આતે દુધપાઈ સર્પને ઉછેરવા જેવું છે. આટલું અઢાર વીસ વરસનું બાળક હજુ જુવાની તે કુટી નથી અને આ પ્રમાણે બોલે છે, તે જ્યારે ભર જુવાનીમાં આવશે ત્યારે શું For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ નહિ કરે? નવાબ સાહેબને પાટણ લેતાં રાધનપુર એવા વખત આવશે. માટે આને હવે વધુ વખત રાખવા તે ઠીક નથી. અને તેટલા માટે તેને કાંટે કાઢી નાખવું જોઈએ. તેમ માહે માંહે વિચાર કરી એક સંપ થઈ બીજે દિવસે નવાબ સાહેબ પાસે જઈ તમામ વાતથી વાકેફ કર્યા અને તે જ વખતે દરેકે એકમત થઈ નકકી કર્યું કે કુમાર શ્રી આણંદસીગજીને ઉણના કળીઓને હાંકી કાઢવાનું કામ સોંપવું કે જેથી તે ત્યાંજ કામ આવી જાય અને ટાઢે પાણીએ ખસ જાય. આવા નિશ્ચય ઉપર આવી બીજે દીવસે કચેરીમાં નવાબ સાહેબ બોલ્યા કે કુમાર શ્રી આણંદસીંગ, જે હું પૂર્વ દિશા તરફ દ્રષ્ટિ ફેંકું છું તે મને ઉણ ખુંચે છે. કારણ કે તે વખતે ઉણમાં પાલવી (કોળી) ઠાકરેનાં ઘર ઘણાં હતાં અને તેઓ લુંટફાટનો ધંધો ચલાવતા હતા, અને વસ્તીને ઘણેજ ત્રાસ આપતા હતા તેમજ નાસતા ભાગતા હેવાથી નવાબ સાહેબને વસ થતા ન હતા. તેથી તેઓને નાશ કરવાની આવશ્યક્તા હતી, જે આટલું નહિ થાય તે વસ્તી ત્રાસમાંથી મુકત થશે નહિ, અને મારી ઉમેદ મનમાં જ રહી જશે. આ વાત કુમાર શ્રી આણંદસીંગજી એ સાંભળી તરતજ જવાબ આપ્યો કે તેમાં શું મોટું કામ છે કે કયારના વિચાર કરી રહ્યા છે. તે કામ તે મારૂંજ છે હમણાં જ પાલવી ઠાકરેને કાઢી મુકું છું તે બિચારાઓના શા ભાર છે! તેવું બોલી નવાબ સાહેબની રજા લઈ ઉણના પાલવી ઠાકરને એક જાસે મોકલાવ્યું કે ચેતતા રહેજે. દીવાળીને દહાડે તે તમારે છે. પણ ઝારણને દહાડે મક કાર્તિક સુદ ૧. બેસતું પતન વ. For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦. અમારે છે. માટે લડવાને તૈયાર રહેજે. આ બસે મેકલાવ્યા પછી પોતે પિતાના લશ્કરને સાથે લઈ લડવા ગયા અને એક જબરદસ્ત ખુનખાર લડાઈ થઈ. તેમાં બન્ને પક્ષના સેંકડે શુરવીરો કામ આવી ગયા અનૈ આખરે કુમાર શ્રી આણંદસીંગજીની બહાદુરીથી બાકી રહેલ ઠાકોર હારીને નાશી ગયા અને તે મુલક સર કરી પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં એક કેળી નાશીને કઈ ઝાડીમાં છુપાઈ રહ્યો હશે તેની પાસે એક બંદુકડી હશે તે તેણે ફાડી અને તે કુમાર શ્રી આણંદસીંગજીને પગમાં વાગી. તે વખતે કુમાર શ્રી બાલ્યા કે કેઈક હિચકારો ચાર છુપાઈને ચાંલ્લે કરી ગયે. એમ કહીને તેની પાછળ પડી જખમી થયા છતાં પણ તેને પુરે કર્યો અને ફતેહ કરી રાધનપુર પધાર્યા. બેગમ સાહેબાએ કુમાર શ્રી આણંદસીંગજીને ધર્મભાઈ કરેલા હતા. કુમાર શ્રી ઘાયલ થયાના સમાચાર બેગમ સાહેબાને મળતાં જ તેવણ ત્યાં જેવા પધાર્યા અને કહ્યું કે હાલે સાજા થાઓ ત્યાં સુધી દવા દારૂ કરાવી અહિંજ રહેજે. મેરવાડે જવાની જરૂર નથી. સાજા થાઓ એટલે ઘણી ખુશીથી પધારજે. બેગમ સાહેબને અત્યંત આગ્રહ જોઈ કુમાર શ્રી રાધનપુરમાંજ રહ્યા. દવાથી તેઓને લાગેલ ગળીને ઘા રૂઝાવા લાગ્યું અને લગભગ આરામ જણાયાથી તેમના માથે પાણી નાખવાને શુભ અવસર આવ્યો. આ શુભ પ્રસંગે તમામ રાવણું ભેગુ થયું હતું અને કેટલીક વાતચીતે નીકળતાં કંઇક શાભરી વાત આવી કે તરતજ કુમાર શ્રી આણંદસીંગજી કે જેઓ બાજુના છત્રી પલંગ ઉપર આરામ કરતા હતા તે પલંગ ઉપરથી એકદમ બેઠા થઈ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૪ ગયા જેના જોશથી પલંગ બૂટી ગયે. માંદગીના બીછાને પડેલ છતાં તેઓની આવી તાકાદ જોઈ ત્યાં ભરાયેલ ડાયરામાંના મુસલમાન સભ્યને ભય તથા ઈ ઉન્ન થયાં અને એને ન કરે તેમને (કુમાર શ્રી આણંદસીંગજી) પ્રાણ લેવા કાવત્રુ રચ્યું, અને નવાબ સાહેબ પાસે જઈ બનેલ હકીકતમાં મરી મસાલે ભભરાવી હકીકત નીવેદન કરી કહ્યું કે – “આપે દુધ પાઈસપ ઉછેર્યો છે માટે અત્યારથી ચેતી જાઓ, નહિં. તર પાછળથી પસ્તાવવું પડશે. નવાબ સાહેબ દીલના ભોળા પડતા તેથી તેમણે કહ્યું કે “તમારી દરેકની જેવી ઈચ્છા.” પણ હવે શી રીતે નાશ કરે તે વિચાર કરતાં સર્વાનુમતે તેમને ઘા ઉપર બાંધવાના પાટામાં સોમલનું ઝેર દેવાયું અને પાટે બાંધવામાં આવ્યું. પાટે બાંધ્યા પછી અડધા કલાક તે ભાગ્યેજ થયે હશે ત્યાં તે ઘા ઉબળે અને કુમાર શ્રીએ તરતજ પિતાના માણસને હાકલ કરી કહ્યું કે વિશ્વાસઘાત થયે છે. દશે ! દગો !! દગો !! પાટામાં હળાહળ ઝેર દેવાયું છે, અને તેથી હવે મારી દેહને ભરૂસે બહુજ છેડે રહે છે, માટે આપણું માણસો તૈયાર થઈ જાઓ અને સત્વર મને અહિંથી આપણી (મોરવાડાની) હદ તરફ લઈ ચાલે. હવે આ રાજ્યમાં રહેવું એજ સલાહ ભરેલું નથી. કુમારશ્રીનાં માણસો જે હમેશાં તત્પર રહેતાં હતાં તેઓએ ટુંક વખતમાં મુસાફરીની તમામ તૈયારી કરી લીધી અને કુમાર શ્રી આણંદસોંગને સંભાળથી લઈ મેરવાડા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં વારંવાર મેરવાડાની સરહદ આવી છે કે કેમ ? તેવું પુછતા હતા. જ્યારે For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારવાડાની સરહદની અંદર દાખલ થયા ત્યારે ગાડીવાને જણાવતા તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને સાથેના તમામ ભાઈઓને ભેગા કરી કસુંબા પાણી લેવરાવી તેની સાથે સ્નેહભાવ અને મીઠાશથી વાત કરી અરસપરસ એક બીજાનાં કેઈ કારણસર મન દુખ થયાં હોય તેની ક્ષમાપના કરી અને તેઓએ જે વફાદારીથી વળગી રહી દરેક પ્રસંગે ઉત્તમ પ્રકારની સેવા બજાવી હતી તે માટે સહર્ષ આભાર માની પિતાના દેહથી વિમુક્ત થતાં પહેલાં અંતિમ શબ્દ ઉચાર્યા કે, “હું આ જગ્યાએ મારૂ સ્મરણ ચિન્હ રાખજે અને જે કંઈ માણસ પ્રમાણિકપણે મારી માનતા માનશે તેનું કાર્ય ઇશ્વર સફળ કરશે. પરંતુ જે માનતા (જાર) આવે તેમાંથી શેષ કેઈપણ મુસલમાનને આપશે નહીં કારણ કે મારા મૃત્યુનું કારણ મુસલમાન છે.” આટલું કહી પિતે આંખ મીંચી દીધી અને પરમાત્માના ધ્યાનમાં વિલીને થઈ ગયા. તેઓ રણમાં ઝતા તેથી તેમને સુઝાના ઉપનામથી સંબોધતા હતા. સને ૧૭૬૧ (સં. ૧૮૧૭) ની સાલમાં જોધપુરના મહારાજ વજેસીંગજી તરફથી તેમના દીવાન ભેજા મહેતા તથા બીજી કેટલીક ફેજ લઈને થરાદ ઉપર ચઢી આવ્યા ને ઠાકર ખાનજી ઠાકોર બી આણંદસીંગજીએ પિતાના અવસાન વખતે પોતાની માનતા સંબંધમાં કહેલ અક્ષ: ખરું પડે છે. અયાપી સુધી તેઓ શ્રીની માનતા મનાતી આવે છે અને તે ઘણે ભાગે ઇશ્વર પૂર્ણ કરે છે. મેરવાડામાં પણ રાજ્ય (થરાદ રોટેટ) તરફથી બેસતા વરસે સવા પાંચ રૂપિબાનું નિવેદ (પ્રથમ નર ) ધરાય છે. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૩ પાસે ખંડણી માગી. તે પ્રમાણે આપવા ના પાડી તેથી જમડા આગળ ( થરાદથી ત્રણ ગાઉ ) લડાઈ થઈ તેમાં જોધપુરના મહારાજાના દીવાન ભેને મહેતા હારીને પાછા ગયા. એ લડાઇમાં સાથે સરદારા આવેલા તેની વિગતઃ— દુહા. માહાર એક વજા મહારાજા, શકતી પરા રાય દો સાથે, મલ રાવળા ઢોનુ મેવેચા, બાડમેરા રાવત Acharya Shri Kailassagarsuri Gyanmandir અટકા. ૨ રાણા વડા જોધપુર વાલા, સગા કુંવર કા સાલા, ૧ કહીયે રાણા કેાટડીયા, ખકા, એદા રાણા સુરાચદ કા, એર ગડા નગરકા, એ ચારૂ રાણા સપરાંણા, આવ્યા લડાઇ માંહે મતાણા. ૩ એના મહીપતીયા મેટા, ખરી લગાડી ખામી, વડ ભાગી ખાન વાઘેલે, બાવડા મનામી. ૪ જોધપુરની ફેજ હારીને પાછી ગયેલી તેમાં વધારો કરીને જોધપુરના મહારાજા તરફથી જોરાવરસંગ ફોજ લઇને ફરીથી અને ૧૭૬૪ ( સ. ૧૮૨૦) માં થરાદ ઉપર ચઢી આવ્યા, થરાદના વાઘેલા તરફથી તેમના નોકરી તથા લાલપુર, હવા, મડાલ અને મારવાડાના કાળીએને લડવા માટે એલાવવામાં આવેલ. લડાઈ થઈ. તેમાં જોધપુર તરફનું ત્રણસે' માણુરા ધાયલ થયું અને થરાદનુસાર માસ ઘવાયું. ઢાકાર શ્રી ખાનજીની જીત થઈ, અને જોરાવર સગ હારીને પાછા ગયા. તેમની પાસેથી સાત તાપા પડાવી લીધેલી જે પૈકી ચાર રાખી ત્રણ તેમને પાછી સુપરત કરવામાં આવી હતી. આ ચાર તાપે પૈકી ત્રણ હાલે For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ચાલુ સ્થીતિમાં મજુદ છે અને એક ભાંગી ગયેલ હોવાથી તેના કડકા પડેલા છે. જ્યારે જોધપુરનું લશ્કર હારીને પાછું ગયું ત્યારે જોધપુરના મહારાજાએ હાકેમ જોરાવરસિંગ કે જે તે વખતે લડાઈમાં ભેગા જ હતા તેમને નીચે મુજબ પ્રશ્ન કર્યો – કહે ખાન મળીએ ક. તેના જવાબમાં હાકેમ જોરાવરસિંગે જવાબ આપે કે – એસે મળે અરડીંગ, ભીડ દઈ પ્રસર્ણ ભાગ્યા, એળે મળે અરડીંગ, લેધ ચડ વસે લાવ્યા. ૧ સુણતાં કાને સાચ, અમે ભડ નજરે દીઠે, વકે ભડ વાઘેલા, રૂક જડ વારી . ૨ મન ગમી સંઘવી મળે, તાજ ઈ પાછો લ, મહારાજ! કહે જોરાવરસિંગ, કહે ખાનજી મળી એસે. ૩ સને ૧૭૮૬ (સં. ૧૮૪૨)ને સાલમાં વાઘેલા ખાનજી મેરવાડામાં કૈલાસવાસ થયા. તેથી થરાદથી કુમારશ્રી હડભમસીંગજી વિગેરે વિગેરે મોતીકારજ કરવા સારૂ મેરવાડે ગયા. રાધનપુરના નવાબ સાહેબને આ સમાચાર મળવાથી બે હજાર માણસની ફિજ લઈને સીધી અહમદને થરાદ કબજે કરવા રવાના કર્યો. ફોજ મધ્ય રાત્રિએ તેરવાડે આવી. તાકીદ હેવાથી તેરવાડાથી ભૂમી લીધું. તેરવાડાવાલાએને થરાદ સાથે મળતે સંબંધ હેવાથી ફાજને થરાદ તુરત ન પહોંચાડવાના હેતુથી આડે રસ્તે ચડે, અને તેરવાડેથી મુદ્દામ બીજે માણસ મેરવાડે ખબર કરવા મૂકો. તેણે ભાભરમાં આવી લાધા લુદરીઆને For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૪પ કહ્યું લાધે ઉદરીએ રાતે રાત મિરવાડે જઈ હકીક્ત જાહેર કરી. ઠાકોર શ્રી હડભમસીંગજીએ આ વખતે થરાદને બંદેબસ્ત રાખવા નુરમહમદ જમાદારને રાખ્યા હતા. જમાદારે રાધનપુરથી જ આવે છે તે જાણ્યાથી લાલપુર મડાલ વિગેરે ઠેકાણેથી કળીઓને બોલાવી ભેગા કર્યા. ઠાકર હડભમસીંગજીને તેમના મોટા ભાઈ કુમાર શ્રી આણું દસીંગજી ગુજરી જવાથી સને ૧૭૮૬ (સં. ૧૮૪૨) ની સાલમાં મેરવાડામાં ગાદીએ બેસાડી તેજ સાંજે ત્યાંથી રવાના થયા. તેમની મદદે બહુત્રા, દાદર વિગેરે ઠેકાણેથી માણસે આવ્યાં હતાં. સીધી અહમદે ફજ સહીત મલુપુર પડાવ કરી તે ગામ લુટયું. આ વાતની જાણ થતાં ઠાકર શ્રી હડભમસીંગજીએ કહેવરાવ્યું કે અમે લડવાને તૈયાર છીએ, માટે તમારે ગામ લુંટવા નહીં લડાઈ શરૂ થઈ. ઠાકર શ્રી હડભમસીંગજીની જીત થઈ અને અહમદ સીધી હારીને પાછા રાધનપુર ગયા. ઠાકોર શ્રી હડભમસીંગજી પણ તેમના પિતાશ્રીના જેવાજ મહાન પરાક્રમી અને સીક્કડ રાજવી થઈ ગયા. તેમના વખતમાં પણ ઘણી લડાઈઓ થયેલ. સને ૧૭૯૬ (સં. ૧૮૫૨) ની સાલમાં થરાદ તથા વાવ ઉપર જોધપુરના મહારાજા તરફથી અજમલજી કારભારી તથા રાજમલજી ઠાકર બને જણું જ લઈને લડવા આવ્યા. પીલુડા ગામે મુકામ કર્યો હતે. થરાદ અને વાવે એકમત થઈ ઠરાવ કર્યો કે દરેક રાજયે પિત પિતાનું લશ્કર લાવીને લડવું અને જે કંઈ ખર્ચ થાય છે જેના તે રાયે ગવવું, જે કંઈ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ પણું આપવું પડે તે થરાદે બે ભાગ અને વાવે એક ભાગ પ્રમાણે આપવું. તેમાં કેઈએ ફરવું નહીં. બન્ને રાજ્યના જામીન ડેડગામના મહંત દલભરામભારથી થયા હતા. થરાદ વાવ તરફથી ઘણાખરા કેળી અને રજપુત હતા. લડાઈ વીસ પચીસ દીવસ ચાલી. થરાદ-વાવ વાળ જોધપુરની ફેજ ઉપર રાત્રે છાપ મારવા લાગ્યા, અને તેથી તેઓ કાયર થવાથી હારીને પાછા ગયા. સને ૧૮૦૦ (સં. ૧૮૫૬)ની સાલમાં જોધપુર ગયેલી ફાજમાં વધારે કરીને કારભારી રાજમલજી પાછા થરાદ-વાવ ઉપર આવ્યા. પંદર દિવસ લડાઈ ચાલી. તેમાં થરાદ વાવવાળા હારવાથી તેના બદલામાં ડેડગામના મહંત દલરામભારથીએ જોધપુરના કારભારીને પાંચ કીંમતી ઘોડા ભેટ કરવાથી પાછા ગયા. સને ૧૮૧૧ (સં. ૧૮૬૭) માં જોધપુરના મહારાજા તરફથી ઠાકોર વજેસીંગજી, થરાદના વાઘેલા ઠાકર શ્રી હડભમસીંગજી તથા વાવના ચાહાણ રાણુ ભગવાનનીંગજી ઉપર ઘણી ફોજ લઈને આવ્યા. પોલુડા તથા સણવાલ એમ બે ઠેકાણે પડાવ નાખે. જોધપુરની ફેજમાં નવ હજાર માણસ હોવાથી વાવના રાણુ ભગવાનસીંગએ થરાદના ઠાકોરને દગો દઈ જોધપુરવાલા તરફ મળી ગયા. તેની ડાકાર શ્રી હડભમસીંગને ખબર પડવાથી કારભારી વાલચંદ દેશાઈને સલાહ કરવા સારૂ મોકલ્યા. તેમણે જઈ સલાહ કરી. તેમાં એવું કર્યું કે એસી હજાર રૂપીઆ ખંડણીના આપવા, અને તેટલાજ વાવના રાણ પાસેથી પણ લેવા. વાવના રાણાજી પાસેથી રૂપીઆ વસુલ થવા For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુ સખ્તાઈ થવાથી તેમની તરફના વસુલ થયા. થરાદવાળે તે વખતે ત્રીસ હજાર રૂપીઆ રોકડા આપ્યા, બાકીના પાછળથી મેકલીશું તેમ કહ્યું. આ રૂપીઆ વસુલ લાવવા સો અતિતને થરાદ રાખ્યા. બાકીની ફેજ પાછી જોધપુર ગઈ. વસુલ કરવા રહેલા અતિતને જોધપુર મળતા પગાર થરાદમાં આપવો કરીને નોકર રાખી લીધા તેથી એ રૂપીઆ મેકલવા પડયા નહી. સને ૧૮૧૨ (સં. ૧૮૬૮) માં વાવના રાણુ ભગવાનસીંગજી અને થરાદના વાઘેલા હડભમસીંગજી વચ્ચે લડાઈ થઈ. વાવના રાણાજીની બે કુંવરીઓ ઠકરાઈ હડભમસીંગજીને પરણાવી હતી. એકનું નામ વીરબાઈ તથા બીજાનું નામ હેમજીબા હતું. આ વખતે વિરબાઈ વાવે પિયેરમાં હતાં. તેઓ જાણે નહિ તેવી રીતે રાણા ભગવાનસીંગે બાખાસર ઇલાકે મારવાડથી એક હજાર ઘેડા મદદ સારૂ થરાદ લેવા બોલાવ્યા. થરાદમાં આ વાતની ખબર ન હોવાથી અચેત હતા. વીરબાઈને ખબર થતાં વાવથી ખબર કરવા સારૂ કાસીદ મોકલ્યો પણ રાણુ ભગવાનસીંગજીએ થરાદના રસ્તે રસ્તે ચોકી બેસાડેલીકે વાવથી કઈ થરાદ ખબર આપે નહિ. સવા પહર વખત થતાંની વખતે વાવની કેજ થરાદ ઉપર આવી રસ્તે જતાં આઠ માણસને મારી નાખ્યા. આ વાતની ખબર ઠાકોર શ્રી હડભમસીંગજીને થતાં તે વખતે જેટલું હાજર હતું તેટલું લશ્કર લઈ ચડયા * તેમાં સાહેબાજી નામના * કેટલાક એમ પણ કહે છે કે – ઠાકોર શ્રી હડભમસીંગ વાવના રાણુ શ્રી ભગવાનસીગનાં કુંવરી હમજી બા સાથે પરણ્યા હતા એક વખત એવું બન્યું કે રાણા ભગવાનસીંગજીના કુંભાર શ્રી અદેસીંગ ભાચર For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ જાડેજા ખુધા સાથે હતા. આ વખતે થરાદ પાસે ૮૫ ડાં અને થોડું પ્યાદલ માણસ હતું. વાવના લશ્કર સાથે આ ઘુમરાણી કે જે પ્રખ્યાત બહારવટીઓ થઈ ગયે તેને બાપ ભારે ધુમરણ હતે. લડાઈમાં ભારે ઘુમરણ માર્યો. લશ્કરમાં ભંગાણ પડયું રાણાજી ત્યાંથી નાસી ડેડગામના મઠમાં ભરાઈ પેઠા હથીઆર વગરના ધાને નહિ મારે એ રજપુત રીતિ મુજબ ઠકરાઈએ તેમને માફી આપી વાવ તરફ રવાના કર્યા. આ લડાઈ દરમિયાન વાવના રાણાજીએ એક ચારણને પિતાનાં વખાણ કરવા અને લડાઈમાં લશ્કરને ઉશ્કેરવા બોલાવેલ પણ તે રણની હાર થતાં અને રાણાજીને નાસી પાછા ફરતાં જઈ તરતજ વાવથી રવાના થઈ થરાદ આવી ઠકરાઈ પાસે નીચે મુજબ ગીત ગાયું હતું. (થરાદ તાબે) માંથી ઘાસનાં ગાડાં ભરાવી વાવ લઈ જતા હતા. તેથી ત્યાં હાજર રહેલાં થરાદનાં માણસોએ તેમ નહીં કરવા સમજાવ્યા અને કહ્યું કે તમારે આ પ્રમાણે કરવું હોય તે થરાદ સિવાય ઘણા મુલક છે, પણ આતો ઠીક કહેવાય નહીં. સગાનું સગપણ તોડવાનો પ્રસંગ આવશે. તમારાથી અમારા મુલકમાં હાથ નાંખી શકાય નહીં. આ પ્રમાણે ઘણી રીતે સમજાવ્યા છતાં જ્યારે અદેસીંગજીએ માન્યું નહીં ત્યારે ઠાકોર શ્રી હડભમસીંગનાં માણસાએ ઉશ્કેરાઇ સામનો કર્યો, અને તેમાં કુમાર શ્રી અદેસીંગજીનું મરણ થયું. જ્યારે બાકી હમજબાને પિતાના ભાઈનું અવસાન થયાના ખેદજનક સમાચાર મળ્યા ત્યારે ઘણુજ દીલગીર થયાં અને કરાઈને આ માઠા સમાન ચાર કહેવરાવ્યા. ઠકરાએ જવાબમાં કહેવરાવ્યું કે તમારા ભાઈને ઘણે મુલક હતો છતાં આપણાજ મુલકમાં હાથ નાંખવાની શું જરૂરત પડી ? પરીણામે મૃત્યુ થયું. જે બનવાનું હતું તે તે બની ગયું, હવે ઉપાય રહ્યા નથી. આ જવાબ મળતાં બાથી ઘણોજ દીલગીર થી રીસણ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કળળ ઠાડ થરાદ ગઢ વાવ ચડીઆ કહે ગઢ રણતુર નંબાળ ગડીઆ. કટક વાઘેલ ચડાણ વાળ વકટ, અડીખમ મંગળાં જેમ અડીઆ. ધામ માથાં ખગ શેલવાળા ધમક ચણક ગાળે ઘણું તીર છુટયાં. ( પોતાના પાર વાવ) ગયાં. આ ખેદજનક સમાચાર રાણા શ્રી ભગવાનસીંગને પહોચ્યા કે તેઓ ઘણાજ ઉશ્કેરાઈ ગયા અને પોતાના ભાયાતોને ( બાર દેશના રાજાઓને ) લડાઈ કરવા બોલાવ્યા. સધી અને બચના નવસ ઘેડ તૈયાર કરી તાલીમ આપવા માંડી. તાલીમ આપતાં વાત વાતમાં વારંવાર જણાવતા કે જે જે કરાઈ હડભમસીંગજી આપણું જમાઈ થાય છે માટે તેમને મારી નહીં નાંખતાં જીવતા પકડીને અહીં લઈ આવજો. આ શબ્દ જ્યારે બાકી હમજીબાએ સાંભળ્યા ત્યારે તેણે પિતાના પીતાજી રાણા શ્રી ભગવાનસીંગને કહેવરાવ્યું કે હું જ્યારે રણે આવી છું ત્યારે આપ આવા અછાજતા શબે વારવાર માટે આગળ બોલી બળતામાં ઘી ઉમેરે છે, અને મને દુઃખી કરે છે. કરાઈ શું ભાજપાલે છે કે આપ તેમને સહેલાઇથી પકડીને લાવશે આવી રીતે કહેવરાવી ગાડી જડાવી પિતે ત્યાંથી થરાદ તરફ રવાના થઇ ગયા. ત્યાં આવી તમામ હકીકત કકરાઈને જણાવી. જવાબમાં કરાઇએ જણાવ્યું કે ભલે ખુશીથી આવે. બીજેજ દીવસે એક રબારીએ આવી સમાચાર આપ્યા કે વાવ રાણાજી લશ્કર સહિત ખારાડેલા સુધી આવી પહોંચ્યા છે. તેમની સાથે સંધી અને બેલાચના ઘડા છે, અને ત્યાંથી આપણું ઢેર વાળે છે. આ ખબર મળતાં જ હાકાર શ્રી હડભમસીંગ હાજર રહેલ ત્રણસે ઘોડે સ્વારોને સાથે લઈ સામે ગયા. ખારાડેલામાં ભારે ખૂનખાર લડાઈ માં વિગેરે. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ સબળ દળ બને પડ કારણ સાથી, જેશવર હાથીની જેમ જીત્યાં, રાણુ રાજસંગ નાયક જતાં રાવણ, નેગ્રહ ઉછ ખાગ નાગા. દજુ ભડ ખાનર જેધ ભડ વાંકડા, વાહલા મંગળાં જેમ વાગ્યાં. થયે ભારથ તહાં સૂર રથ થાય, ખરો વર વરે રંભ તજે ખોટો. પટા ધર મેહેરો અરડીઓ પિરસે, મરડીઓ ગેંદ ચહાણ મેટો. શાબળે ઉજળે શાળ દાંતુ સળે, ઘણુ ઠઠ પાળ ઓછાડ ઘોડે. પિરીયેલ પડવે રાંણ પાછો વળે, વન્ય ધરખાન નીશાન વાયે. મુળરાજ જગઢ દડ જશા મિલાવે, ભલા વાઘેલ સઘળાં ભમાવે. મેળગાઢ થરાદે વધાવે મોતીએ, ચાંદરણ આવી નીર છાડે. સને ૧૮૧૩ (સં. ૧૮૬૯)માં ભુજના રાવ શ્રી ભારમલજીની બેનનું સગપણ થરાદના વાઘેલા હડભમસીંગજી સાથે કરવાનું કહેણ મોકલ્યું. પણ વાઘેલે કઈ કારણસર કબુલ કર્યું નહિ. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 તેથી રાધનપુરના નવાબ શેરખાન સાથે મળીને વારાહી જીતીને થરાદ ઉપર આવવાને ઠરાવ કર્યો. રસ્તામાં આવતાં મેરવાડા લુટયું. મેરવાડાના લેકે નાશી ગયા. ત્યાંથી માડકા લુટી થરાદ આવ્યા. કેજમાં દશ હજાર માણસ હતું. વાઘેલાએ જાણ્યું કે આપણાથી પહોંચી શકાશે નહિ તેથી સલાહ કરવાને કહેણ મેકલતાં એ ઠરાવ થ છે કે ભુજની કન્યા ઠાકર શ્રી હડભમગજ પરણે અને ત્રણ લાખ રૂપીઆ જાન ખરચના રાવ શ્રી ભારમલજી થરાદના ઠાકરને આપે, સ્થા થરાદને ફરતે કટ કરાવી આપે અને મારવાડું આબાદ કરાવી આપવું. આ પ્રમાણે રાવ ભારમલજી તરફથી સાહેબાજી કેડાગરો અને નવાબ સાહેબ તરફથી અખેરાજ સેઢે આવેલ હતા. તેઓએ સલાડુ કરી અને બદલામાં સેળ હજાર રૂપીઆ આપ્યા. એસા લેકે અને રણના લુટારૂઓ વારંવાર થરાદ ઉપર હલ્લા લઈ આવતા હ. જેઓને વખતે વખત મારી હઠાવવામાં આવતા. છેવટે તેઓમાંના પ્રખ્યાત અને મહાન બહારવટીઆ આયાધુમરાણીને સં. ૧૮૭૫ (સને ૧૮૧૮ ) ની સાલમાં સાબુ ગામ પાસે મારી કાર કરી શાન્તી સ્થાપી. રાજ્યની જમાવટ કરી આ બહારવટીઆ પાસે પાંચસે પાંચ ઘડા રહેતા હતા. ' કહેવાય છે કે – દુહા ઝડપી જખરાળી શુંભાળી ચરતી થળે, વાઘેલા તે વાળી ખાગ તણે બળ માનવત * + ડભમસીંગ. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર કેર શ્રી હડભમસીંગજીના વખતમાં એક બીજે પણ જાણવા યોગ્ય બનાવ બન્યું છે. ઠાકર શ્રી હડભમસીંગજીનાં બહેનને આડેસરના જાડેજા ઠાકોર સાહેબ સાથે પરણાવવામાં આવ્યાં હતાં, અને હળવદનાં કુંવરીને પણ તેઓની સાથેજ પરણાવ્યાં હતાં. એકદા બંનેને હેને પાટ રમતાં હતાં. રમતમાં થરાદનાં કુવરીની પાસામાં જીત થયેલી પણ તે હળવદનાં કુંવરીએ માન્યું નહિ. તે ઉપરથી થરાદનાં કુંવરીએ પોતાના ભાઈ હભાના ૧ ગન આપ્યા. જ્યારે બે ચાર વખત આવી રીતે સેગન આપવામાં આવ્યા ત્યારે હળવદનાં કુંવરીએ કહ્યું કે એ તે હશે કે બહાદુર અને કીંમતી પુરૂષ છે કે વારંવાર તેનાજ સેગન આપે છે. જે એ બહાદુર હેય તે હળવદનું (મારા પિયરનું) બાળઉં ૨ વાળે. તે ઉપરથી થરાદનાં કુંવરીએ પિતાના ભાઈ હડભમસીંગજીને થરાદ પત્ર લખી ઉપરની હકીકત જણાવી. અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે જ્યાં સુધી તમે હળવદનું બાળધું વાળશે નહિં ત્યાં સુધી મારે અનાજ હરામ છે. - જ્યારે ઠકરાઈને પત્ર મળે અને પિતાનાં બહેને પણ ( ગન ) લીધા છે તેમ જાણ્યું કે તરત જ એક પળ પણ વિલંબ નહિ કરતાં પિતાના પાંચસે ઘેડે સ્વારેને સાથે લઈ હળવદ તરફ પ્રયાણ કર્યું. હળવદ બે ગાઉ રહ્યું હશે ત્યાં રસ્તામાં એક રબારીની ઝુંપડી આવી. રબારીએ ઠાકર શ્રીને દુધ પે ૧. ઠાકાર શ્રી હડભમસીંગજી. ૨. ધણ વાળી જવું અર્થાત્ દેર હાંકી જવાં. For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૩ જ વાર આરામ લઈ જવા અરજ કરી. ઠાકોરે પ્રથમ તેના કહી. પણ જ્યારે ઘણી આજીજી સાથે કહેવામાં આવ્યું ત્યારે તેમણે રબારીની વિનંતી સ્વીકારી. રબારીએ જે ત્રાંસળામાં દુધ આપ્યું તે એકજ ત્રાંસળે જ્યારે પહેલેથી છેલ્લા સુધી પાંચસેય છેડે સ્વારોએ દુધ પીધું ત્યારે રબારી તે હેરતજ થઈ ગયે અને ઠાકર શ્રી ને જણાવ્યું કે આપ અહિં શેડો વખત આરામ ભે, જઇ હળવદના ધણીને ખબર કરૂં. રબારીએ જઈ હળવદના ધણીને ઉપરની હકીકત જાહેર કરી. એટલામાં ઠાકર શ્રીના લશ્કરને ચણામાંથી આવતું જોયું કે તરતજ શહેરના દરવાજા બંધ કરાવ્યા. પણ સુર્યોદય થઈ જવાથી ગામનાં હેર ભાગેળેજ ઉભાં હતાં. ઠકરાઈએ તેના ઉપર ધાબે માર્યો. પણ કઈ સામું થયું નહિ. એટલે પિતાના લશ્કરમાંથી દશ ઘેડે સ્વારને બાળધું હાંકી આડીસરને મારગે રવાના કર્યા. અને બાકીની ફોજ ત્યાંજ ઉભી રહી. કારણ કે આ શહેરમાં એક ભીમ નામને રબારી ચેદીબંધ હતે તેની રાહ જોવા ઉભા રહ્યા હતા. આ રબારી શહેરમાં રહેતું હતું અને તે વખતે તેની આંખે દુખતી હતી. દરવાજા બંધ હતા અને ઘરમાં ઘંટી ફસ્તી હતી તેથી બહાર શું થાય છે તે તે જાણી શકે નહિ તેની મા શહેરમાં ગઈ હતી તેણીએ આવી જણાવ્યું કે શું જોઈ બેસી રહ્યો છે. હળવધનું બાળવું થરાદને વાધેલે હડભમસીંગ લઈને જાય છે. માટે જા સામે થા. રબારી જોડે સવાર થઈ સામે આવ્યું. ઠાકર શ્રી હડભમસીંગજીએ ત્યારે તેને એકલાને જ આવત છે ત્યારે તેમના લશ્કરને સામે થવા ના કહી. તે For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવ્યું. બંનેએ રામ સભા કર્યા. પણ તે એકલેજ હેવાથી તમામ લશ્કર સાથે નહિ લડતાં આ લશ્કરમાંથી એકજ લડવૈયા દરીયાખાન મુલતાની સાથે લડવાનું નકકી કર્યું. બંને જણ વચ્ચે મોટું યુદ્ધ થયું. છેવટે બંને ઘાયલ થયા. તેઓને ત્યાંથી ઉપાડી ખાટલામાં નાખી આડીસર લાવ્યા. અને પાટા પટી કરી હળવદથી લાવેલ બાળધામાંથી બંને બહેનને (થરાદનાં સ્થા હળવદનાં કુંવરીઓને ) સરખે ભાગે પછેડામાં વહેંચી આપી ઠાકર શ્રી હડભમસીંગજી પિતાના લશ્કર સાથે થરાદ પધાર્યા. દુહેરહળવદને ગેખે હવા, થાને નરખે ઝાલાં નાર, બાધા ત્રીત બેવાર, ખંડપત વળીઓ ખાનવત. ખાનુગત ઘેડા ખેડીઆ, ઝપટી ઝાલાવાડ, પણ બાળધું ધધકાર, હળવદઓંલા હશે. સને ૧૮૧૯ (સં. ૧૮૭૫) માં અંગ્રેજ સરકાર તરફથી જમીનની માપણી કરવા કર્નલ મેકફરશન સાહેબ પાટણના રસ્તે થઈને દીવેદર આવ્યા હતા. તે વખતે ભાર, દર અને વાર ત્રણેએ એકઠાં મળી કર્નલ મેકફરશન સાહેબ સાથે ચારસે ઘડા હતા તે તથા બીજી માલ મીલકત લુટી લેવાનું નક્કી કરી થરાદના ઠાકર શ્રી હડભમસીંગજીની સલાહ લીધી. ઠાકર શ્રીએ એમ કરવાની ના કહી. પણ તેઓએ માન્ય નહિ તેથી વાઘેલા હડભમસીંગજીએ કાસીદ મેકલી કર્નલ સાહેબને ખબર આપ્યા કે તમે સાવચેત રહેજે. આ હકીક્તથી કર્નલ સાહેબ એકદમ દિદરથી મુકામ ઉપાડીને થરાદ પધાર્યા. ઠાકર શ્રી હડભમસીંગજીને For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ મળ્યા. અને તેમના ઉપકાર માન્યો. હાકેાર શ્રીએ પાતાના ત્યાં છ સાત દ્વીધ્વંસ રાખી સારી રીતે બરદાસ્ત કરી પેાતાના સાહુ ઘેાડા સાથે આપીને જામતાથી કર્નલ સાહેબને અજાર પહોંચાડયા સને ૧૮૨૦ (સ. ૧૮૭૬) ની સાલમાં કુલ મેહેબ સાહેબે પાલણપુરના દીવાન સમશેરખાનજી પાસેથી પંદર દીવસ રહીને કેટલીક મસલત ચલાવી અને તે વાતની પ્રખર થરાદ પડતાં વાઘેલા ડુડભમસીંગ પારકર ગયેલા હાવાથી છેટા સાહેબને ચારસા ઘેાડાથી થરાદ માલ્યા હતા, ઠાકેાર શ્રી હુડભમસીંગજીએ કર્નલ મેકરસન સાહેબને સારી મદદ આપવાથી પારકરથી એલાવ્યા અને તેથી ડુડભમસીંગજી થરાદ આવ્યા. તેમની સાથે મસલત કરી છંટા સાહેબ પાછા પાલણપુર ગયા અને કર્નલ મેહુબ સાહેબને હકીકત કહી. ઉપર મુજબ લડાઇઓ થઈ સને ૧૮૨૦ થી અંગ્રેજ સરકારના અમલ પાલણપુર એજન્સી ઉપર થવાથી લડાઇ ટટા બંધ પડવા લાગ્યા. આ રાજ્યને સને ૧૮૨૫ (સ. ૧૮૮૧) ની સાલથી નામદાર સરકારે ખંડણીમાંથી મુકત કરેલ છે. ડાકાર શ્રી ખાનજી, કુમાર શ્રી ભાણુ દસીંગજી અને ઠાકાર શ્રી હુડભમસીંગજીના વખતમાં ઘણા જાણવા યાગ્ય બનાવા બન્યા હતા પરંતુ આ ગ્રંથ માટા થઇ જવાના ભયથી આ સ્થળે વણું વેલા નથી. હાકાર શ્રી હુડભમસીંગજી ઈ. સ. ૧૮૨૩ ( સ. ૧૮૭૯ ) માં સાડત્રીસ વરસ રાજ્ય કરી મેારવાડામાં સ્વર્ગવાસ થયા હતા For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ શ્રી અપુત્ર ગુજરી જવાથી તેમની પાછળ તેમના નાના ભાઈ કુમાર શ્રી કરણસીંગજી તેજ સાલમાં ગાદીએ આવ્યા. ઠાકર શ્રી કરણસીંગજી ઈ. સ. ૧૮૫૯ (સં. ૧૯૧૫) માં છત્રીસ વરસ રાજ્ય કરી દેવલેક પામ્યા. તેઓ શ્રીને બે કુંવર હતા. કુમાર શ્રી વનાજી અને પરબતસીંહજી. વનાજીની શારિ રીક સંપત્તિ સારી નહિ હોવાથી ઠાકોર શ્રી કરણસીંહજીની પાછળ તેમના પિત્ર યુવરાજ કુમાર શ્રી ખેંગારસીંહજી ગાદીએ આવ્યા. વનાજીને બે રાણીઓ હતી (૧) વાંસાવાળાં અને (૨) બુકણાવાળાં. બાશ્રી વાંસાવાળાંથી કુમારશ્રી ખેંગારસીંહજીને જન્મ થયો હતો. તેમને ત્રણ કુંવર અને ત્રણ કુંવરીએ હતી. ૧. ખેંગારસહજી, ૨, ભુપતસીંહજી અને ૩. પૃથ્વીરાજ છે. ત્રણ કુંવરીઓ પૈકી એક જસેલના ઠાકોર સાહેબને બીજા લખતરના ઠાકોર શ્રી કરણસીંહજી સાથે, અને ત્રીજા કુંવરી સણવા (કચ્છ) ના ડાકર શ્રી રણમલસિંહજી સાથે પરણાવ્યાં હતાં. ઠાકોર શ્રી ખેંગારસીંહજી તા. પ-૧-૧૮૯૨ (સં. ૧૯૪૮) ના રોજ છપન વરસની ઉંમરે તેત્રીસ વરસ સુધી રાજ્ય કરી દેવલોક પામ્યા. તેઓ શ્રીને બે રાણીઓ પૈકી (૧) વાંઢીઆમાં અને (૨) બંટીઆળી (ભુજ) નાં કુંવરી હતાં. બા શ્રી વાંઢીઆવાળથી કુમાર શ્રી અભેસીંહજીને જન્મ તા. ૯-૩-૧૮૫૯ (સં. ૧૯૧પ ના ફાગણ સુદ ૫) ના રોજ થયો હતો, અને બા શ્રી બંટીઆળીવાળાંથી કુંવરી શ્રી સ્તન કુંવર બાને જન્મ થયે હતું, જેવણને મોરબીના નામદાર ઠાકોર સાહેબ શ્રી સર For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૭ વાઘજી બહાદુર સાથે પરણાવવામાં આવ્યાં હતાં. બા શ્રી બંટીચાળીવાળાં બાએ શહેરની પૂર્વ તરફ આવેલ તળાવમાં એક મેટો કુવો બંધાવેલ જે અત્યારે જાડેજીના કુવાના નામથી ઓળખાય છે. * અને ગામની ઘણી ખરી વસ્તી તે કુવેથી પાણી ભરે છે. તેમજ તેઓ શ્રીએ એક મોટું વેષ્ણવ ધર્મનું મંદિર બનાવરાવ્યું હતું જે નવા મંદિરના નામથી ઓળખાય છે. ડાકોર શ્રી ખેંગારસીંહજીના રાજ્ય દરમીયાન સ. ૧૯૪૪ ની સાલમાં થરાદના પારેખ મોતીચંદ મેઘાણીની પેઢીના વારસ અંબાવીદાસ મેતીચંદ તથા ઉજમચંદ મેતીચંદ તરફથી વડીલ બન્યું એ બાવીદાસ મોતીચંદના નામથી સિદ્ધાચલ આદિ તિર્થોના યાત્રા કરવા માટે માટે સંઘ કાઢયે હતું. જેમાં બે ચેત્યાલય, રથ, ચાર ગાડી, પાંચસે ઉંટ, અને ત્રણ હજાર યાત્રિક હતાં. તેમજ બંબસ્ત માટે ત્રણ સરકારી સિપાઈઓ હતા. આ સંઘમાં ગુરૂ મહારાજ શ્રીમાન્ જૈનાચાર્ચ વિજ્ય રાજેન્દ્ર સૂરિ ધરછ તથા વિજ્ય ધનચંદ્રસૂરિશ્વરજી મહારાજ પણ પિતાના શિવે સાથે સામીલ હતા. ઠાકોર શ્રી ખેંગારસીંહજીની પાછળ તેઓના એકના એક કુમાર શ્રી અભેસિંહજી (અભયસિંહજી) તેત્રીસ વરસની ઉંમરે ગાદીનિશીન થયા હતા. તેઓ શ્રીનું નામ “ અભયસિંહજી ” રાખવામાં આવ્યું હતું. કથા નામ તથા પુનઃ એ સુત્રાનુસાર તેઓ શ્રી ઘણા બહાદુર અને બુદ્ધિશાળી રાજ્યકર્તા નીવડયા હતા. તેઓ શ્રીએ રાજકેટની રાજકુમાર કેલેજમાં વ્ય કેળવણી સંપાદન કરી હતી. આ વખતે પાલણપુર નિવાસી આ ડરના કાને બાને વા પણ કહે છે. For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ રા. રા. માઠુનલાલભાઇ પીતામ્બરભાઇ મહેતા ખી. એ. એલ. એલ. શ્રી. મુખ્ય કારભારી તથા રા. રા. મંગળદભાઈ સેાભાગચંદભાઇ સન્યાયાસ હતા. આ ત્રણે મહાશયાની ત્રિપુટીએ થરાદ સ્વસ્થાનને બેહદ ફાયદો કરી આપ્યા છે. આ સ્વસ્થાન તામાના જમૈયા ઠાકારા ઉપરની હકુમત જે તે વખતે આ સ્ટેટની વતી પાલણપુર એજન્સી ભાગવતી હતી તે હુકુમત તે શ્રીએ એજન્સીમાંથી પાછી પેાતાના હસ્તક લીધી હતી (સને ૧૯૦૪ સ. ૧૯૬૦ ) આ જગ્યાએ હાકાર સાહેબ શ્રી અભેસિહજી ત્યા મુખ્ય કારભારી મોહનલાલભાઇ કેવા નિસ્પૃહી અને નિર્લોભી હતા તેનુ ઉદાહરણ અત્રે ઢાંકવાથી અસ્થાને ગણાથે નિહુ આ સ્વસ્થાન માટે જમયા જાગીરદારા ઉપરની હુકુમત પાછી મેળવવામાં અને બીજા કેટલાંક ગીયાસી કેસા અને સસારિક વ્યવહારિક ખર્ચા થવાથી તેમજ આ સ્ટેટનુ વજે ભાગનું અનાજ માગણીના અભાવે કાઠારમાં ઘણું સીલીક રહી જવાના સમએ સ્ટેટના નાકરાની ઇચ્છાથી તેમના પગાર પેટે જેને જે જે ધાનની જરૂર હતી તેમને તે આપવામાં આવેલ હતુ તેજ પ્રમાણે રા. રા. શ્રીયુત મેહનલાલભાઇના પગાર પેટે બાજરી આપવામાં આવેલ. જેના ભાવ પાછળથી ઘણાજ વધી જવાથી લગભગ બે હજાર રૂપીઆની રકમ વધારે ઉપજેલ જે માહનલાલભાઇએ નામદાર દરબાર સાહેબ શ્રી અભેસિહજી સાહેબ પાસે રજુ કરતાં તેઓ શ્રીએ ફરમાવ્યું કે મેં તા તમાને ખાજરી તે દિવસના ભાવ મુજબ તમારા પગાર પુરતી આપેલ એટલે એ હુક તમારા છે. જ્યારે માહનલાલભાઈએ અરજ કરી કે મને મારા પગાર પુરતી રકમ મળી જતાં એ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બે હજારને વધારે રહે છે એટલે આ રકમ ઉપર મારો હક પહોંચે નહિ. તેથી હું તે રાખી શકતા નથી. આવી રીતે અરસપરસ કેટલીક ચર્ચા થયા બાદ એશ નિણય ઉપર આવ્યા કે મોહનલાલભાઈએ પિતાની ઈચ્છાનુસાર કઈબી સારા કામમાં તે રકમ ખચી નાખવી. તે ઉપરથી તેઓ શ્રી એ અહિં પારેવાંઓને ચણ નાખવા માટે એક ચબુતરાની ખાસ અગત્ય જણાયાથી કાળા પત્થરને એક ભવ્ય ચબુતરે તેમના પિતાજી શ્રીના સ્મર્ણાર્થે બંધાવી અત્રેના મહાજનને સુપ્રત કરી આપેલ છે. તેમના માટે એમ પણ કહેવાય છે કે તેમને અહિના કરતાં સારા પગારથી મેટાં રાજ્ય તરફથી માગણીઓ આવતી હુંતી પણ તેના જવાબમાં તેઓ એજ કહેતા કે ધણી તે એકજ રાખું છું. આવી ધાર્મિક અને ઉદાર વૃત્તિના રાજવી અને કારભારી હોય ત્યાં મન ગમતા વરસાદ થાય તેમાં શું આશ્ચર્ય ? | ડાકોર સાહેબ શ્રી અભેસિંહજી કાશી વિશ્વનાથના પરમ ભક્ત હતા. તેઓ શ્રી કાશી વિશ્વનાથની યાત્રાએ સં. ૧૯૬૨ ની સાલમાં ગયા હતા. તે વખતે એક આશ્ચર્યજનક ઘટના બની હતી જેની નોંધ અત્રે આપવાની આવશ્યકતા જણાઈ છે. | સંવત ૧૯૬૨ની સાલમાં તેઓશ્રી ઉત્તર હિંદુસ્તાનમાં યાત્રા નિમિતે પધારેલ. જ્યારે શ્રી કાશી વિશ્વનાથ પધાર્યા ત્યારે ત્યાંના પુજારીને પુછાવ્યું કે પિતાને એકાન્તમાં શ્રી કાશી વિશ્વનાથની પુજા કરવાની છે તે તેવી સગવડ કરી આપવા બદલ કેટલું ખર્ચ આવશે. જેના જવાબમાં પુજારીએ ઘણી વધારે પડતી રકમ કહી મોકલી. જે કે ઠાકોર સાહેબશ્રીએ પાંચ હજાર રૂપીઆ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = સુધી આપવા જણાવ્યુ પણ પુજારીએ માન્યું પુજારીની મરજી મુજબની રકમ આપવી કે હાકારથી વિચારમાં હતા અને પોતાના મુખમાંથી એમ નીકળી ગયું કે “શું કાશી વિશ્વનાથના હુકમ મને પુજા કરવા દેવાને નહિજ હાય ? ” તેવી રીતે ખેલી શ્રી કાશી વિશ્વનાયનું સ્મરણ કરતા કરતા નિદ્રાદેવીને સ્વાધિન થઈ ગયા. હવે એવું બન્યું કે તેજ રાત્રે શ્રી કાશી વિશ્વનાથે પુજારીને સ્વપ્નામાં આાવી તેને હુકમ કર્યો ! થરાદ દરબાર મારા પરમ ભક્ત છે માટે તેને મારી પુજા કરવાના તાકીદે બંદોબસ્ત કરી દેવા, અને નહિ થાય તેા તને માઢુ નુકશાન થશે. તે ઉપરથી બીજા દીવસના પ્રભાતમાંજ પુજારીએ દોડતા આવી મહારાજા સાહેબને વિનતિ કરી કે “મને ધુડ ખાઈ કે આપ સે શરફ પર્મ ભકતકા મે પુજા કરનેમે હરકત લાયા. શ્રી કાશી વિશ્વનાચકા હુકમ હું કે આપx પુજા કરનેકા બદાખસ્ત કર તેના આર એક પૈસા ખી લેનેકા નહિ હૈ, જે આપકી મરજી આવે સે દાન પૂન્ય કરે” એવુ એટલી અચે. આ જગ્યાએ જણાવવું જરૂરનુ` છે કે શ્રી કાશી વિશ્વનાથજીનાં દર્શને તે વખતે હજારો ભાવિક ધનવાના આવેલા હતા અને પુજારીને મન ગમતી દક્ષિણા આપી પ્રથમ પુજાનું પૂન્ય હાંસલ કરવા તૈયાર હતા. એટલે પુજારીએ આ વખતે ધનની લાલચે ડાકાર સાહેબશ્રીને વિનતિ કરેલ હતી તેમ નહતુ પરંતુ શ્રી કાશી વિશ્વનાથના હુકમથીજ તેને ( પુજારીને ) આવવાની ફરજ પડી હતી. અને ખીજેજ દિવસે પ્રભાતમાં મ્હાટે પરોઢીએ ચાર વાગે તમામ ગાણાં બંધ કરી ઠાકર સાહેબ શ્રીએ રાણીજી સાથે For Private And Personal Use Only નહિ એટલે હવ કેમ તે સખશ્રી Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬. સવારના આઠ વાગ્યા સુધી પુજા કરી કે જે બધે વખત હજારે ભકતોને દર્શન વગર રોકાઈ રહેવાથી મટી ગરબડ મચી રહી હતી. પુજા કરી રહ્યા બાદ હજારે રૂપીઆનું દાન કરી પુજારીને સારી દક્ષિણા આપી સંતુષ્ટ કર્યો હતે. યાત્રાએથી પાછા પધારીને પણ ઠાકર સાહેબશ્રીએ હજારો રૂપીઆ ખચ મહાકું ઉજમણું કર્યું હતું. ડાકોર સાહેબ શ્રી અભેસિંહજીએ ઘણું રૂડી રીતે પ્રજાને પાળી પિષી લોક પ્રિયતા મેળવી હતી. તેઓશ્રી સને ૧૯૧૦ ( સંવત ૧૯૬૬) ની સાલમાં છેલ્લી બીમારીમાં હતા તે વખતે પણ એક જાણવા ગ્ય ચમત્કાર બન્યું હતું. પતાને જે દિવસે સ્વર્ગારોહણ કરવું હતું તે દિવસે પિતાના તમામ ભાયાત અને નામાંકિત પટાવતે તથા રાજ્યના તમામ નાના મોટા નેકરને બોલાવી તમામ પ્રત્યે હાશ જોડી સંપુર્ણ વિનયથી કહ્યું કે “ભાઈઓ ! હું રાજા હતા અને તમે સર્વે મારા નાના મોટા નેકર હતા એટલે રાજહિત માટે અગર કઈ બીજા એવાજ કારણસર મેં કેઈને બે કડવાં વેણ કહીને કે બીજી રીતે દીલ દુભાવ્યું હોય એ વાસ્તવિક છે. પરંતુ તે બધાને માટે હવે હું હાથ જોડી તમામની ક્ષમા માગું છું.” આ વખતને દેખાવ ત્યાં હાજર રહેલા તમામ માણસના હૃદયને પિગળાવી નાખવાને માટે બસ હતે. ત્યારબાદ તેઓશ્રીએ ચેક કરવાની તથા તુલસી-પત્ર, ગંગાજળ વિગેરે અવશાન વખતની આવશ્યક વસ્તુઓ મંગાવી અને બંગલામાં જે ગળીયલ રંગના ગાલીચા હતા તે પણ ફેરવાવી નંખાવ્યા અને તમામ સામગ્રી તૈયાર કરાવ્યા બાદ પોતે છેડે For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખત ધ્યાનસ્થ સ્થીતિમાં રહ્યા, અને તે સ્થીતિમાંથી જાગૃત થતાં ખડખડ હસી પડયા અને પાસે બેઠેલા સર્વ સજજનેને કહ્યું કે “જુઓ! જુઓ !! શ્રી કાશી વિશ્વનાથ તેિજ મને તેડવા માટે પધાર્યા છે એમ કહી જે દિશામાં શ્રી કાશી વિશ્વનાથને પિતે જોતા હતા તે દિશા તરફ હાથ જોડી નમન કર્યું અને કહ્યું કે “મહારાજ ! આપે સેવકને કૃતાર્થ કર્યો. બહુ કૃપા દૃષ્ટી કરી, શા માટે આપે જાતે તકલીફ લીધી. સેવક તે આપની સેવામાં હાજરજ થતું હતું.” આટલું બેલી પિતે સ્વર્ગસ્થ થયા. (તા. ર-૯-૧૯૧૦). ધન્ય છે આવા મહાત્માઓને કે જેઓ પિતાનું અવસાન પણ અમુક વખતે થવાનું છે તે જાણી લે છે અને તે વખત સુધારી લે છે. - ડાકર સાહેબ શ્રી અભેસીંહજીના સ્વર્ગવાસ થયા બાદ બેજ વરસે તેઓશ્રીના બહેશ કારભારી મેહનલાલભાઈનું પણ યુવા વસ્થામાં જ ખેદજનક અવસાન થયું હતું. (તા. ર–૧૦–૧૯૧૨). તેઓશ્રીએ સ્ટેટની નેકરી ઘણીજ વફાદારીથી અને પ્રમાણીકપણે રાજા પ્રજાને સંતોષ આપી બજાવી હતી ડાકોર સાહેબ શ્રી અભેસિંહજીને ચાર રાણીઓ હતી. (૧) વડોદવાળાં ઝાલી, (૨) ગણેદવાળાં, (ગોંડલ ભાયાત) (૩) ખેજડીયાવાળાં, (વાંકાનેર ભાયાત) અને (૪) ધમડકાવાળાં. વડોદવાળાં બા શ્રીથી બે કુંવરે દૌલતસીંહુજી અને રાયસીંગજી થયા હતા અને ધમડકાવાળાં બાશ્રીથી કુંવરીશ્રી હરિકુંવર બને જન્મ થયે હતા. જેમનાં લગ્ન તેઓશ્રીની હયાતીમાંજ ઘણી ધામધુમથી ધ્રાંગધ્રાના તે વખતના રાજસાહેબ શ્રી સર અજીત For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1:3 Acharya Shri Kailassagarsuri Gyanmandir સીંહજી બહાદુર સાથે કરવામાં આવ્યાં હતાં. હાકાર સાહેબ શ્રી અભેસીંહજીના અવશાન પછી તેમની પાછળ યુવરાજ કુમાર શ્રી દોલતસીંહજી તા. ૨૩-૧-૧૯૧૧ ના રાજ તદ્મનિશીન થયા હતા. તેઓ શ્રીના જન્મ તા. ૧૦-૯-૧૮૮૧ ( સંવત ૧૯૩૭ ના ભાદરવા વદ ૩ )ના રાજ થયા હતા. તેઆ શ્રી રાજકોટની રાજકુમાર કાલેજમાં સારા અભ્યાસ કરી કેળવણી પુર્ણ થતાં અહિં આવી તુરતજ રાજ્યના કા માં પેાતાના પિતાજીશ્રીને મદદ આપવા લાગ્યા હતા. અને કેટલાક વખત સુધી તા સ્ટેટના પાલીસ સુપ્રીન્ટેન્ડન્ટ સાહેબ તરીકેના હેદો પણ ભાગબ્યા હતા. તેઓશ્રીના અમલમાં થરાદ સ્ટેટ જે ફાર્ય કલાસના (ચાથા વના) અખતીયાર ભાગવતું હતું તેને નામદાર સરકારે થ કલાસમાં ( ત્રીજા વર્ગોમાં) મુકયુ હતુ. " ઠાકાર સાહેબ શ્રી દોલતસીંહજી પણ પાતાના પિતાશ્રીની માફ્ક શ્રી શંકરના પર્મ ભક્ત હતા. તેઓશ્રીના વખતમાં સ્ટેટમાં કેટલાએક સુધારા વધારા થયા, તેમજ નવાં મકાનો ધાવવામાં આવ્યાં. જે પૈકી “ ગક્ષ્મીબાઇ એંગ્લો વર્નાકયુલર સ્કુલ ” કે જે અત્રેના વતની બહુ નેમજી ખુશાલનાં સુપુત્રી ગંગાસ્વરૂપ ખાઈ ગી બાઈ ( રાધનપુરના નગરશેઠ ખાડીદાસ સેાભાગચંદ મહા લીઆનાં વિધવા ) કે જેવણને કૈસરે હિંદના પણ ઇલ્કાબ મળેલ તે અહિં પોતાના પીયર મળવા આવતાં અહિંના મુખ્ય કારભારી સાહેબ રા. રા. શ્રીયુત્ પરસાતમરાય ભવાનીશ ંકરની મુલાકાત વખતે અહિં કાઇ સાર્વજનિક સંસ્થા સ્થાપવાની પાતાની ઇચ્છા વ્યક્ત કરી, તે ઉપરથી સ્ટેટ તરફથી ઇંગલીશ સ્કુલ ખેાલવાને For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ વિચાર ચાલે છે એમ જણાવતાં ગખીબાઇએ પેાતાના તરફથી સ્કૂલનું મકાન બંધાવી આપવા વિગેરે માટે સાત હજાર રૂપીઆની રકમ સુપ્રત કરી હતી. તે ઉપરથી સ્ટેટે મકાન બંધાવી સ્કુલનું નામ “ શ્રી ગક્ષ્મીબાઇ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ ’' આપી તેવનુ નામ અમર કર્યું. હાલે આ સ્કુલ સ્ટેટની ગ્રાન્ટથી ચાલે છે. તેમજ સ્કુલનું ક્રૂડ પણ સારૂ છે. અહિં સાર્વજનિક લાયબ્રેરીની જરૂર જણાતાં અત્રેના શેઠ હાજી ઉસમાન અબદલભાઇએ મકાન ચણવામાં સારી રકમ આપી હતી. અને બીજી ખર્ચ સ્ટેટ તરફથી કરી “શ્રી ઢાલતસીંહજી લાયબ્રેરી ’’ ના સને ૧૯૨૦ ની સાલમાં પાયો નાખ્યા હતા જે હાલના રાજવીના મુબારક હસ્તથી ખુલ્લી મુકવામાં આવી હતી. આ ધાર્મિક અને દયાળુ રાજાના વખતમાં પણ પ્રજા ઘણીજ સુખી અને આબાદ હતી. તેઓશ્રી સંવત ૧૯૭૭ના મહા સુદ ૨ (તા. ૯-૨-૧૯૨૧ ) ના રાજ એગણુ ચાળીસ વરસની યુવાન વયે, દશ વરસ રાન્ય કરી સ્વર્ગવાસ પામ્યા હતા. ઠાકાર સાહેબ શ્રી દોલતસીંહજી શકરના પરમ ભક્ત હોવાથી તેઓશ્રીને વાકય સિદ્ધિ હતી એમ કેટલાએક અંગત પરિચયમાં આવનાર ગૃહસ્થા કહે છે અને હાલ પણ તેઓ શ્રીની માનતા ચાલે છે. તેઓ શ્રીને ચાર રાણીઓ હતી. (૧) વીંઝણવાળાં, (૨) લાકડીઆવાળાં, (૩) ટાંપીવાળાં અને (૪) ખાનપુરવાળાં સેાઢીજી. આ શ્રી વીંઝણવાળાંથી યુવરાજ કુમારશ્રી ભીમસીંહુજી, કુમાર શ્રી ભગવતસીંહુજી અને શ્રી કુંવરી શ્રી પ્રતાપ વર ખાના જન્મ થયા હતા અને લાકડીઆંવાળાં બા શ્રીથી કુમારશ્રી કેશરી For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1" Acharya Shri Kailassagarsuri Gyanmandir સીંહજીના જન્મ થયા હતા. ઠાકર સાહેખ શ્રી દૌલતસીંહુજીના પાછળ પાટવી કુમાર શ્રી ( હાલના સુજ્ઞ રાજવી ) ભીમસીંહજી સાહેમ અહાદુર તા. ૧૯૨--૧૯૨૧ ( સ. ૧૯૭૭)ના રાજ તખ્તનિશીન થયા. તેઓશ્રીના મ તા. ૨૮-૧-૧૯૦૦ ( સ. ૧૯૫૬ના પોષ વદ ૧૨) ના રાજ થયા હતા. તેઓશ્રીએ રાજકોટની રાજકુમાર કાલેજમાં કેળવણી લીધી હતી. ઠાકાર સાહેબશ્રીને રાણીજી શ્રી વાંસાવાળાંથી યુવરાજ કુમાર શ્રી જોરાવરસીંહજીના જન્મ તા. ૧૩-૩-૧૯૨૩ ( સ. ૧૯૭૯ ના ફાગણ વદ ૧૧) ના રાજ થએલ હતા. આ રાજવી પણ પાતાના વડીલાની માફક ધર્મ ઉપર શ્રદ્ધાળુ, જીવદયાના પ્રેમી અને પરોપકાર વૃત્તિવાળા સુજ્ઞ સજ્જન છે. તેઓશ્રીએ પેાતાના રાજ્યમાં કેટલાએક સુધારા વધારા કરી પેદાશમાં વધારે કર્યા છે. પોતે સાદાઈને વધારે પસંદ કરે છે. પેાતાના આખા રાજ્યમાં હરણુ, છેકારા, નીલગાય, કાળીઆર. મેર વિગેરે નિર્દોષ પ્રાણીઓના શીકાર કરવાના અપવાદ સિવાય સત્ મનાઈહુકમ કાઢેલા છે. યુરોપીઅન પરાણા હાય (મે. પા. એ. સાહેબ વિગેરે ) ત્યારે પણ તેને અગાઉથી સુચના આપી દેવાય છે કે જેથી ભવિષ્યમાં ભુલ થવાને સભવ રહે નહીં. આ હુક્રમના અમલ બરાબર થાય છે કે કેમ તે ઉપર ખાસ ધ્યાન આપે છે, એક વખત એક માનવત ઇસ્લામી ધર્મ શુરૂ આ સરહદમાંથી પસાર થતાં તેમની સાથેના માણસોએ એક હરણના શીકાર કરેલ, તેમના ઉપર રાજકર્માચારીઓએ કાયદેશર પગલાં લઇ દંડ કરેલ. તે ઉપરથી આ પીર સાહેબે નામદાર ઠાકર સાહેમ શ્રી પાસે આવી પેાતાની ઓળખાણ આપતાં For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનેલ બનાવ નિવેદન કર્યો. જો કે તેમની તરફ માનની નજરથી પોતે જુએ છે છતાં ઘેરણ વિરૂદ્ધ પિતે કઈ પણ કરી શકશે નહીં એમ ખુલ્લું જણાવી પિતાના ખાનગી ખાતેથી થયેલ દંડની રકમ પીર સાહેબને આપી દીધી. તેવી જ રીતે રાજ્યના એક નજીકના ભાયાતની પણ આવી જ કસુર થતાં તેમને પણ યોગ્ય નસીયત કરેલી હતી અને તેઓ શ્રીને જીવદયા પર પ્રેમ છે. આ રાજ્યમાં ખાટકી (કસાઈ )ને તે સ્થાન નથી. આ મુલકમાં બળદ, ભેંસ, ગાય તથા સાંઢ વિગેરે ઉપયોગી પ્રાણીઓની ઉન્ન માટે પંકાય છે અને દેશ પરદેશના બહેપારીએ. આવી આવા માલની મેટી ખરીદી કરે છે. જો કે અહીં ગાયને નીકાશ તે ઘણા લાંબા વખતથી બંધ છે પરંતુ મુંબાઈનાં આગેવાન પરથી તેમજ મુંબઈ હયુમનીટેરીયન લીગ તરફના રીપોર્ટોથી તેઓ શ્રીની દયાની લાગણી એકદમ ઉભરી આવી અને તેથી ભેંસને પણ નીકા કરવાને મનાઈ હુકમ કાઠી દેશનું પશુધન દેશમાં રાખ્યું. આ દરબાર સાહેબ શ્રીના વખતમાં “શ્રી દોલતસિહજી લાયબ્રેરી”નું મકાન પૂર્ણ થતાં તેને ખુલ્લુ મુકવાની ક્રિયા આ એજન્સીના મહેરબાન પાલીટીકલ એજન્ટ સાહેબ લેફટનન્ટ કર્નલ એન. એસ. કંગહીલ સાહેબ કે જેઓ એક ઘણાજ સજન પુરૂપ હતા તેમના હસ્તથી થયેલ હતી. તેમજ થરાદથી થોડે દુર આવેલ “શ્રી નાણદેવી ઉર્ફ આશાપુરી” માતાનું દેવળ તથા તે લગતાં મકાન જર્ણ થઈ જવાથી જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલ છે. તેમજ તેના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને સગવડ માટે શહેરમાં એક ધર્મશાળા બંધાવવામાં આવેલ છે. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ આ રાજ્યમાં હિન્દુ અને મુશલમાન એક બીજાના ધર્મને મપૂર્ણ માનની નજરે જીવે છે, અને બન્ને કેમ ભાઇચારાથી જતે છે અને તેમ થવામાં નામદાર દરબાર સાહેમશ્રીને ખાસ હાથ છે. ઇસ્લામ ધર્મનાં સ્થાનકાને પણ પેાતે માનની નજરથીજ જીવે છે. પરમાત્મા તેઓશ્રીનુ લાંબુ' આયુષ્ય, જશ અને ક્રીતિ તથા વંશવૃદ્ધિ અક્ષા ! તથાસ્તું !!! શાસ્ત્રીમાં હસ્ત લિખિત પત્ર મળી આવેલ તે ઉપરથી કરેલ ઉતારા, ( પાંચસે વારા શાખે પરમાર, શાન્ત ગાત્રી, ગોત્રજા માતા અમફાલ દેવી ). ભીનમાલના રાજા જીત શત્રુ પરમાર ભીમસીંગજી તત્ પુત્ર રાજસીંગ તત્ પુત્ર પેથડ ભાર્યા જવલદેવી તત્ પુત્ર સંગ્રામ સંવત્ ૪ માં પરમાર વંશ. સંવત્ ૯ માં ભીનમાલ નગરમાં પેથડને ધ ઘાષરિએ પ્રતિબોધ આપ્યો. રાજા પેથડ શ્રીમાલી વંશ સ્થાપ્યા અને શ્રાવક પદવી પામ્યા. શાન્તિનાથ ભગવાનના મંદિર કરાવ્યે તેથી તે શાન્તગાત્રી કહેવાયા. ગેાત્રદેવી સમકાલ દેવી. પુત્ર જન્મે ધૃત બે શેરની માતર કરીને શ્રીફલ એકના જાર કરે. નણુદને ફીલ આપે. પછી સાડી એક કેકારી, ઘાટડી એક, લાડુ ચાર, નણુદને . પછી બાલકને મેાવાલ ઉતારે. ખરી જામીનું કાપડું ગજ સત્રા, લીલુ એક, શ્રીફળ એક ફઈને દીજે. પછી પુત્રને સારૂ મુર્હુત જોઇ નિશાળે બેસાડે. સ્વામી For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 14 વત્સલે, સંઘ પુજા મહાત્સવે સર્વ ઠેકાણે શ્રીફળ એક દીજે, માસ માર માંહે આસો સુદ ૯ની ગોત્રજ જેવારીએ. તેમાં માતાના કરની વિધિ:- (૧) લાવસી, (૨) ખીચડી, (૩) પુડલા. એણી રીતે ગાત્રજ જારીએ, ર, ચૈતર મુદ ૯ ની ગેાત્રજ જારીએ. શ્રીફળ એ ચડાવવાં. એ રીતે માતાના કર કરવા. પરમાર વંશમાં વીસા શ્રાવક શાખ પાંચસે વારા ભીન માલથી નીકળી ગામ ચુંટણ પારણે આવ્યા તે વાર પછી ઘલીમલ અતીતે ચાટણ પાટણ ઉધું માર્યું. ચાર્માસી પાટણ ડાઢ્યાં. તે વારં પાદર દેવી આશાપુરીએ ઉગાર્યા વસ્તીના લેક:--- પરમાર શ્રી રાજા, વીરવાડીયા પ્રધાન, સંવત્ ૧૦૧ માં ચાદ વસાવ્યું. તેના પરિવાર ધરૂ કહેવાયા. થારની ન રાજબાઇએ પ્રાસાદ કરાવ્યા. તેમને શેઠ ખરૂ ભીજાને વેરે પરણાવ્યાં. ત્યારથી અવચલ સગપણ મામા ભાણેજના થયા. ત્યાંથી ધરૂ પરમારે ઢીમુ વસાવ્યું. એ ત્રણ કુળની જુદી શાખા થઈ. પાંચસે વારા, ધરૂ એ ત્રણ કુળના પરિવાર પહેલા પાંચસે ધારાનો કુટુબ લખું છું. સ, ૪ પાંચા વખે પરમાર પેથડને ધમઘાત્રસૂરિએ પ્રતિમધ્યા. પેથડ પરમારથી પાંચમી પેઢીએ સ. ૭૩પ માં ચાટણ આવ્યા. ત્યાંથી ત્રાંખાવટી નગરી તથા મેણાટ નગરી કહેવાય છે ત્યાં માણેકચ'દ આવ્યા. ત્યાં આવીને રૂા. ૯૨૦૦૦ ખર્ચી શ્રી શાન્તિનાથ પ્રભુનુ દહેરાશર કરાવ્યું. સ્વામી વત્સલ કર્યું ત્યાં થકી શાન્તગોત્રી કહેવાયા. સમાસ. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી થરાદ ઠાકોર સાહેબના વંશને આંબે. સંવત ૧૮૧૫થી. ૧ કાકર શ્રી નાનજી. ગાદીનશીન, સ્વર્ગવાસ ઇ. . ૧પ૮ સ. ૧૮૧૫ ! ઇ. સ 19૮૬ સ. ૧૮૪૨ Shri Mahavir Jain Aradhana Kendra આણ કર્સગજી. ર હડભમસીંગ. ગાદીનશીન સ્વર્ગવાસ, ઇ. સ. ૧૭૮' સં. 1 Yો ! ઇ. સ. ૧૪ ૨૩ - ૧૮૭ ૩ કરણસીંગ). ગાદીનશીન, સ્વર્ગવાસ ઇ. સ. ૧૮૨૩ સ. ૧૮9 ! ઈ. સ. ૧૮૫ . ૧૯૧૫ વન જી. પરબતસીંગજી. વખતસીંગજી. ભુપતસીંગજી. પૃથ્વીરાજજી. For Private And Personal Use Only ખેતાજી. ૪ ખેંગારસીંગ. ગાદીનશીન ! સ્વગ વાસ. ઈ. સ. ૧૮પસં. ૧૮૧૫ ઇ. સ ૧૮૮ર સં. ૧૯૪૬ ૫ અભેસિહજી. ગાદીનના સ્વર્ગવાસ. ઇ. સ. ૧૮૪૨ સે. ૧૯૪૮ | મ.સ. ૧૮૧૦ સ. ૧૯૬૬ www.kobatirth.org ચતરસીંગજી. ઉદેસીંગજી. લાલજી. વીરમ9. જગતસીંગ9. તખતસીંગજી, શયર્સીગ9. ૬ દૈવતસીંહજી. ગાદીનશન સ્વર્ગવાય. ઈ. સ. ૧૪૧૧ સે. ૧૬૭ | ઇ. સ. ૧૯૨૧ સ. ૧૯૭૭ જસવંતસીંહજી. - સાંમતસ્સહજ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગતસીંહજી. ૭ ભીમસીંહજી, કેસરીસીંહ જી. ગાદીનશીન હાલના રાજ્યક્ત. ૧. સ. ૧૮૨૧ સં. ૧૪૩ યુવરાજ શ્રી જોરાવરસિંહજી જન્મ ઈ. સ. ૧૯૨૩ સે. ૧૯૭૮ તૈયાર કરનાર, મોહનલાલ ખેતસીભાઈ પી. રહેવાશી થરાદ. Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar અગાઉથી ગ્રાહક થઈ મદદ આપનારાઓનાં મુબારક નામ, થરાદ, પંખ્યા. નામ. ૫૧ નેક નામદાર ખુદાવીદ વાલાસાન મહેરબાન થરાદ દરબાર સાહેબ શ્રી ભીમસીંહજી સાહેબ બહાદુર, થરાદ. ૨૫ ર. ર. ઝુમચંદભાઈ સાંકલચંદ સધાણી, તહેસીલદાર, મરવાડા. (થરાદ) ૧ , જગન્નાથભાઈ કસલચંદ મહેતા, હજુર સીરસ્તેદાર, થરાદ સ્ટેટ. - જેસીંગભાઈ મગનલાલ કારભારી, મેડીકલ ઓફીસર. થરાદ સ્ટેટ. ૨ ,, ગુલાબચંદ ત્રીકમલાલ દેશાઈ, ટ્રેઝરી કામદાર, થરાદ સ્ટેટ ૧ , ઈશ્વરલાલ ભુખણભાઈ, રેકર્ડ કામદાર, થરાદ સ્ટેટ. ૧ , નાગરદાસ છગનચંદ દેસી, તાલુકા સ્કુલ માસ્તર, થરાદ. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar સંખ્યા. નામ, ૧ રા. ર. જીતમલ ત્રીકમલાલ દેસાઈ, શરસ્તેદાર, સરન્યાયાધીસ કે થરાદ સ્ટેટ. પારેખ ઉજમચંદ મેતીચંદ. ભણસાલી તિમલ નરસીંગ. સંઘવી પીતામ્બરે વજેચંદ વકીલ. , મંછાચંદ વજેચંદ ભણસાળી કાળીદાસ કચરાભાઈ.. વારા ખુમચંદ નારણલાલ. અદાણું ખેતસી કેવળ. ,, તરવન મેયાચંદ, ધારા ડાહ્યાલાલ દેવચંદ. ભાગચંદ લવજી. , ભાણજી પાનાચંદ, , મંછાચંદ રતનસી. ભણસાલી લલ્લું ઈશ્વરલાલ. ગાંધી ખેતસી સાંકળચંદ. શેઠ જેતસી ઝવેરચંદ. દેસી રવચંદ જેચંદ. વેરા કરસન હેમજી. ,, ભુખણ કેવળ. . ગાંધી દેવચંદ મેતીચંદ. દેસાઈ કાળીદાસે પયાદ હેમજી, For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨ રા. રા. १ . ૧ ૧ . ૧ י: ' १. ܕܕ "" 22 ૧ રા. રા. શેડ વખતા ચતુર, મારખી 7 ,, 22 "" 27 27 }* ,, ,, וי વેારા ભુન્નરમલ ખેતસી જેતલાલ, ભણસાલી સૌભાગચંદ ખેંગાર, ભણસાલી સાંમજી ઇશ્વરલાલ, માજની જસવત હાથીચ, સંઘવી સરૂપચંદ્ર ચતુલાલ. વારા પરસાતમ વહેંચદ દેસાઇ અમુલખ મહાચંદ. અદાંણી નાગરલાલ જીતમલ ડુવા, ( યાદ. ) ,, www.kobatirth.org શા 22 સીરેઇ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ રા. રા. મહેતા જીતમલ કેશવજી. ૧ સગવી ખેંગાર માતીચંદ, ૧ ચમનલાલ ચેલજી. દલીચંદ ચેલજી. પ્રેમચંદ ભાઇચંદ ડુંગર કેવળ. કલ કેવળ દેવથ લવજી ની વિધવા આરત માઇ ઉમી ભારાલ. ( થરાદ. ) "" કસ્તુર તલકસી. વીરવાડીયા ભાઇચંદ પમજી મહેતા હરીલાલ દેવાદ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ રા. ર. દેસી ડામર વીર. ૧ , વેરા મગનલાલ કેવળ. ૧ , , નેયાલચંદ કેવળ. ૧ , દેસી કાનજી હરજી. ગણેશપુરા (થરાદ. ) ૧ . . શેઠ નેમજી લખમીચંદ. જમડા. (થરાદ.) ૨ . રા. સંગવી વીરચંદ મુળચંદ, ૧ , બાદરમલ મુળચંદ. ૧ , , શીવલાલ કેવળ. ૧ ) , કરશન તેદશી. ભાચર. (થરાદ.) ૧ રા. રા. શેઠ હરજી મતીચંદ. વાંમી. (થરાદ.) ૧ રા. રા. વેહેરા પિતામ્બર પ્રેમચંદ. ૧ ) , કુંવરજી દેવજી. ૧ ) , વજાચંદ મેતીચંદ. નારોલી. (થરાદ. ) ૧ રા. શ. કારડીયા અંબાવીદાસ કરસન. ૨ , વેરા અમુલખ મગન કમા. ૧ ,, ,, ન્યાલચંદ ભીખાચંદ પીપળાલ. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1 ૧ ૧ ૧ રા. રા. વારીયા અવચળ દેવજી વડગામડા, વારા જેચંદ ભવાન વીરજી ભાપી. દાસી મછાપનાચ, ગેળા. મહેતા ન્યાલચંદ અમરસી માડકા, પીતાંણી વાઘાસણું, કેવળ મેસરા. ઉજમ જેતડા. + ૧ ૧ ૧ 1 ૧ "2 ૧ ,, "2 '' "" } "" વાવ. ૨ રા. રા. શેઠ નરસીંગ વસ્તાચંદ, દાસી હજી કેવળ. લખમીચ'દ કેવળ, "" >" 27 23 ,, www.kobatirth.org 27 :2 શા ચતુરા વારા ઝુમદ દાસી કુચ્છ વારા વા શા સાંકળચંદ ગલાલ એટા, Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર ઉંદરાણા, ,, કારડીઆ વીરચંદ જેઠાલાલ. દામા. પારેખ તરસીંગ હુકમચંદ. ઘરૂ ખેમચંદ ઝવેર વાસણા, દોશી પ્રેમુ નલકા લે ખાઉ. મોરબી ખેતસી રાંમજી લેવાણા. કેડારી લલ્લુભાઇ સાંમજી વારીયા, For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ ધાનેરા, ૧ પન્યાસજી યતિ મહારાજશ્રી ચુનીલાલજી ગુલાલવીયજી ૨ શ્રી ધાનેરા જૈન શાળા તરફથી, ૧ રા. રા. મહેતા વેલચક્ર તલકચંદ. વ્ จ ૧ 1 ૧ ૧ ૧ ૧ ૧ ૧ 1 σ ام *1 .. ' 35 27 ?? >> :: 39 2 ,, 29 ,, ,, ,, 27 "" 99 ?? 21 શા 46 27 3 "" "" 33 22 ,, "" 27. >> 27 37 77 www.kobatirth.org ', લલ્લુભાઇ માનચંદ, નીહાલચ' માર્ચ દ ચંદ ખાદરમલ. હુકમચંદ હુંમજી, ભુતાચંદ નીહાલચંદ Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનમચંદ નીહાલ'. ઊમેદચંદ મલુકચંદ. ધુડાચંદ મલાચ૬. મગનલાલ ખેતશી. પીતામ્બર અભેચંદ લલ્લુભાઇ મેઘજી. વડાલચંદ વીભાચ૬. રાયચંદ ગુલાબચંદ. ધનરાજ મુળચંદ, માણેકચંદ મેઘરાજ ચુનીલાલ ખેતસી. જસકરણ અવચળ, ખેતસી ભાઇચંદે ભુખણુ. રાયચંદ દલીચંદ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧ . ૨. શા ભાઈચંદ મલકચંદ. 1 1 1 દમાભાઈ મુળચંદ. ૧ / 1. લહેરચંદ છગનલાલ. ૧ / \ દાનસુખ મગનલાલ. ૧ ) 11 દલછાભાઈ પીતામ્બર, ૧ ) " ખુમચંદ દાદર. ૧ || | જગ કેવળ કરમચંદ. ૧ ૧ પારી હેમાભાઈ ઉમાભાઈ. ૧ " સંઘવી વેલચંદ લલુભાઈ. ધાખા. ૧ . ૨. શા જગા મલકચંદ. 1 1 કરશન મલકચંદ. ૧ ૧ | ગુલાબચંદ મલકચંદ. ૧ " " દલછાચંદ રવચંદ, 1 . 1 ભુતાચંદ ઉમેદમલ, ૧ | સંઘવી કરસન રવચંદ. જડીઆ. ૧ રા. ૨. જસકરણ ખેમચંદ. ૧ ને ધુડાજી મુળાજી. ૧ મે ગેનાજી હરનાથજી. ૧ પથાજી મેઘરાજા. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 11 અમદાવાદ. ૧ ૨ ૧ શા છગનલાલ લખમીચદ. ત્ વકીલ જેસીંગભાઇ પાચાભાઇ, ૧ શા હીમતમલજી જવાનમલ મઢારવાલા. "" ૨ શ. રા, શા ચમનાજી દલીચદજી. મુંબઇ. ૩૦ રા, રા. શા અમીચંદૃષ્ટ લેખમા ૧ ૧. ૧ ત્યાં ધરમચંદ સાદુલજી મારફત. ૧ રા. રા. શા લુખાજ ડાકરજીની દુકાન તરફથી ૧ ૧ ૧. 15 7 >> 22 1 >" ,, 17 ,, :) www.kobatirth.org >> "" વાગડાદ. ( પાટણ ) થા મગનાજી જીવાજી. વેરા વરદાજી ક્રુપાજી આહેરવાલા. કાઠારી જેરૂપ હીદુજી દાસકાવાલા, શા. મગનલાલ ધરમાજી રાંણીવાડાવાલા, હુજારીમલજી કંરાજી કેરાવાલા. ,, કેસુરામ તેજમલજી બીમેલવાલા. ધરમાટ કેસનાજી મે‘ગલવાવાલા. તલકાજી મુલાની કું; ભીનમાલવાળા, પુલચંદુજી પરતાપજી જેઠાજી ભાવાજી વારા હજારીમલ કનાજી 77 Acharya Shri Kailassagarsuri Gyanmandir 27 For Private And Personal Use Only ' 2 * Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧ રા. રા. મુતા ગેલચંદ ઉતમાજી ભીનમાલવાળા. , શા સમલજી હીમતાજી , , હજારીમલ છેટુજી ૧ ,, , હું જારીમલ કનાજી દેશી મુળચંદ અવાજી શા સુરજમલ વરદા , જુહારમલજી જેરાઇ લખમાજી ખીમાજી - શેડ હાજરીમલ તેજાજી . શા દેવીચંદ અમરચંદજીની પેઢી તરફથી , હજારીમલજી જીવાજીની 5 ) , ,, હેમાજી ટેકચંદજી , ગેડીદાસ સબાજી , નવાઇ હીંદુજીની પેઢી તરફથી ૧ , ધરમચંદ સાદુલની , ,, ,, મગના ખીમાજીની , , , હંસરાજજી હુકમાઇ , , દોશી ભેમચંદ મુલતાનની , ૧પ . રા. શા લખાજી દલાજી ગુડાવાલેતરાવાળા. ૫ , , છગમલજી રકબાજી. ૧ ,, ,, સરૂપા સેના દાલફાવાલા For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1 1 રતલામ. ( માલવા) ૧૦૦ શ્રી જૈનાગમ ત્રીહત્ ભાંડાગાર ખાતે ખાચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ભૂપેન્દ્ર સૂરીશ્વરજીના ઉપદેશથી, ૧૨ શ. રા. ચેપડા મન્નાલાલજી મિશ્રીમલજી મારફત, ૧ રા. રા. શેઠ રૂપચંદજી રખબદાસજી, વીસાજી જવદજ ૧ 00 ૧ ܪ 1 77 ૧ રા. રા. "" "" 27 "" "" ,, 22 27 77 25 29 સરાફ હજારીમલજી હુકમીચંદજી અમરચ ંદજી શા ગંગારામજી ઘાસીરામજી, "" "" "" www.kobatirth.org ' શ્રાવિકા ધુન્નીબાઇ ઘાડીવાલા, રાંકા ધનાજી ખુબચંદજી જાવ વાલ, ખારાદ (માલવા. વાગરેચા ભેરાજી પન્નાલાલજી, જાવા ( માલવા. ૧ શ્રી રાજેન્દ્રય જૈન યુવક મ ડા. ܕܕ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુગરી મયાચન્હ ફાલુન્ડ, ખીમેસરા જવરચંદજી રૂપચંદજી, સુરાણા કારજી લાલચક્રેટ, પારવાડ તારાચંદુજી કેશરીમલજી, ભગવાનજી જીતમલજી પોરવાડ, સંઘવી ભાગીરથજી પન્નાલાલજી For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયનગર પ૦ . ર. શા સુરજમલજી ઉમેદમલજી. બે ગલેર સીટી. ૨૫ . સ. શા ચમનમલજી ભૂરમલજી આહારવાલા. ૬ / કવી લલુભાઈ વલ્યમદાસ મારફત. ૧ શ . શેઠજી ભભુતમલજી ચતરાજી દેસંદર. 1 1 1 દેવીચંદજી શહાજી મંડવારિઆ. ૧ મે 1 ગયચંદજી પદમાજી " ૧ " " ચુનીલાલજી દેવરાજજી મ. ૧ 1 કપુરચંદજી કેસરીમલજી બેલદુટ. 1 1 1 હુકમીચંદજી તેજાજી જાવાલ. કુકસી. (મારવાડ. ) ૧૦ . રા. શા નાનજી રાયચંદજી મારત. ૧ રા. રા. શા નાનજી રાયચંદજી. ૧ ૫ તારાચંદજી ગેદલાલજી. 1 1 1 કપુરચંદજી જડાવચંદજી. 1 નંદાજી ગેદલાલ ખુંટવાલા. ૧ 1 હિરાચંદ સેભાગચંદજી 1 1 1 ચતરાજ ઝવેરચંદજી. ૧ 11 : ગુમનાઈ અમીચંદજી. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ રા. રા. શા રખવાજી નેમચંદ, 1 1 1 સુકલાલજી કલ્યાણમલજી. ૧ n 1 બોદરજી જવેરચંદ. રાજમહેદી. ૭ ૨. રા. શા. રતનાજી ભુવાજી મારફત. ૧ . . મુતા નથમલ ચુનીલાલ ૧ એ શા ગજજી દેવીચંદજી. ૧ lી. રતનાજી ભુવાજી. ૧ ૧ ૧ લખમાજી કસ્તુરચંદજી. 1 1 1 નથમલજી કસ્તુરચંદજી. ૧ ખુશાલજી તારાચંદજી. આલેટ. પ . રા. શા ચાંદમલજી સાગરમલજી મારફત. ૧ રા. ર. ભંડારી પનાલાલજી નંદરામજી. ૧ પારખ જગાજી જેરાલાલછે. ૧ ૫ બેહરા સાગરમલજી માંદુલાલજી હલાલ. ૧ મે 1 રાંકા રતનલાલ રાજમલજી. 1 1 1 શા ચાંદમલજી સાગરમલજી. ખડાલ, (મારવાડ. ) ૨ . ર. શા પુખરાજજી નિહાલચંદજી મારફત. ૧ સ. . શા ફેજમલજી તારાચંદજી. ૧ શ્રી જૈન ધર્મ સભા. For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ܕܕ ܕܕ રાણી. (મારવાડ.) ૧ . . માસ્તર ભકચન્દજી. ૭ , ગુલાબચંદજી ભભુતમલજી મારફત. ૧ . . શા દીપચંદજી જવાનમલજી. ૧ , ,, ગુલાબચંદજી ભભુતમલજી. તારાચંદજી દલીચંદજી. ૧ ; , લાલચંદજી અચલદાસજી. મુલતાનમલ ઉમેદમલજી. અંદરકાગડાવાલા. ૧ ,, , તારાચંદ મેઘરાજજી પાવાવાલા ૧ ) , હીમતમલજી પુનમચંદજી ૨ . રા. શા પ્રતાપમલજી કપુરચંદજી. હા. શા ઝવેરચંદજી, શાણીવાડાવાળા. વીસવા. ( સીતાપુર જીલ ૧ , . શા ચમના હકમાઈ; વાગરા. ૨ , , નાગજી ત્થા કદાઇ નાગજી; હરીયાળી. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar વાંચે. મિત્ર મંડળમાં વંચા અને મદદ કરી ખરું પુણ્ય હાંસલ કરે. પુણ્ય ક્ષેત્ર. શ્રી થરાદ મધ્યે સંવત ૧૯૮૨ ની સાલમાં શ્રી સંધર્મી વૃત્તપાગચ્છીય આચાર્ય શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીનું ચાતુર્માસ થતાં અને “સેવા સમાજ' જેવી એક ઉપયોગી સંસ્થાની ખાસ જરૂર જણાતાં તેઓશ્રીના સદ્દ ઉપદેશથી “શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજ” સ્થાપવામાં આવેલ છે. જેમાં ત્રણ પ્રકારનાં મૂખ્ય ખાતાઓ રાખવામાં આવ્યાં છે. ૧ જીવદયા. ૨ જ્ઞાન પ્રચાર, ૩ હન્નર ઉદ્યોગ, પ્રથમને ખાતા (જીવદયા ) માં – (૧) ગમાતા અને બીજા નાનાં મોટાં જેનાં રક્ષણના સાધને. (૨) ગરીબ અને દયાપાત્ર મનુષ્યને અન્ન વસ્ત્રા, (૩) ન કરે ઈશ્વર અને કદાચ કોઈ ચેપી રેગ ફાટી નીકળે ગરીબોને સેવા સુશ્રુસા માટેનાં સાઘને, () નાનાં ગામડાં અને થરાદ વચ્ચેના રસ્તામાં જ્યાં પાણીની તંગી હોય ત્યાં ઉનાળામાં “પ” શખવાની. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar બીજા ખાતા જ્ઞાનપ્રસરમાં – (1) પાઠશાળા (૨) જેન ધર્મના ઉપયોગી પુસ્તકની ફરતી લાયબ્રેરી કે જેનું નામ “શ્રી ભુપેન્દ્રસૂરી ન લાયબ્રેરી” રાખવામાં આવ્યું છે. રાજા ખાતા (હુન્નર ઉદ્યોગ) માં - (૧) ઘરગથ્થુ હુન્નર ઉદ્યોગ જેવાં કે - માજા શું થવાનું, બચાઓનાં અને બીજા કપડાં સીવવાનું, આરી ભરતકામ શીખવાનું વિગેરેની યોજના કરવાની છે. સદડું ખાતાઓ માટે અમુક સખી ગૃહસ્થા તરફથી કોઈક કાંઈક મદદ આવતી રહે છે. પરંતુ આ કામને પહોંચી વળવા જેટલી રકમ હજુ થઈ નથી તેથી હાલે (૧) ગરીબ અને દયાપાત્ર મનુષ્યોને અને વસ્ત્ર આપવાનું (૨) દવા દારૂ આપવાનું (3) પાઠશાળા (૪) લાયબ્રેરી અને (૫) કપડાં સીવવાનું કામ ચાલે છે. આ પાઠશાળાનું નામ શ્રી ધનચંદ્રસૂરી જૈન પાઠશાળા” રાખવામાં આવ્યું છે અને તેના માટે અલગ જાહેરખબર આપવામાં આવેલ છે તેથી વિદીત થશે. ઉપરનાં બીજાં ખાતાઓ માટે “સેવા સમાજ” તરફથી ફંડ એકઠું કરવા પ્રયત્ન ચાલુ છે અને પુરતી રકમ થવાથી ચાલુ કરવા ઇચછા છે. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દાનવીર ગૃહસ્થાને ઉપરનાં ખાતાઓમાં મદદ કરી પોતાના સભ્યય કરવાની ઉમદા તક નહિ ગુમાવવા વિનંતી છે, લાાયરી માટે પુસ્તક, ન્યુસપેપર કે ફરનીચર પણ સાભાર સ્વીકારવામાં આવશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir નાણાં અગર બીજી કોઇ પણ ચીજ ભેટ તરીકે મેકલનારન “ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, થરાદ. ( ડીસા થઈને, ) ના સરનામે મોકલાવવા અરજ છે, અને તેની છાપેલી પહાંચ સેક્રેટરીની સહીથી આપવામાં આવશે. "" ધર્મ લાભ !! ધર્મ લાભ !!! ધર્મ લાભ! અનામ કાંડા એજન્સીમાં આવેલ થરાદ એક પુરાતની શહેર છે કે જ્યાં પાંચસહ લગભગ જંનીઓનાં ઘર આવેલ છે. આ શહેર રેલ્વે સ્ટેશનથી ચાલીસ માઇલ દૂર હૈાવાના સબબે સાધુ સાધવીઆનું વિચરવુ કઇ ભાગ્ય યોગ્યેજ થાય છે અને તેથી અહીંના જૈન ભાઇઓને જૈન ધર્મનું રહસ્ય પુરેપુરૂ મળી શકતુ નથી અને તેથી એક ધામિક કેળવણી આપનારી સંસ્થાની ખાસ જરૂર જણાતાં સ. ૧૯૮૨ની સાલમાં શ્રી સાધ વૃત્તપાગચ્છીય ઠંનાચાર્ય શ્રીમદ્ વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સદ્દઉપદેશથી “ શ્રી ધનચંદ્રસુરી જૈન પાશાળા સ્થાપવામાં આવેલ છે. આ સંસ્થામાં હાલે વધુ અભ્યાસ પંચપ્રતીક્રમણ, નવમારગ, રત્નાકર પચ્ચિસી, ટવ વિચાર, તત્વાર્થ, કડક, નવતત્વ, અને For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લધુસંગ્રહણિ સુધી છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને કન્યાઓ મળી હાલે એક દસની સંખ્યા આ ધામિક કેળવણીને લાભ લે છે. તે ઉપરાંત બાઈઓ અને કન્યાઓને ઘરગથ્થુ હાર જેવાં કે સીવવાનું વિગેરે શીખવવામાં આવે છે. આ સંસ્થા દાનવીર ગૃહસ્થની ઉદારતાથીજ ચાલી રહી છે. આ સંસ્થાની નાણું સબધી સ્થિતિ બહુજ નબળી હોવાથી તેને વધુ વખત ટકાવવા માટે મદદની ખાસ જરૂર છે અને તેથી સર્વ દાનોમાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ધાર્મિકજ્ઞાન દાન સૌથી શ્રેષ્ઠ છે. એ સુત્રને હૃદયમાં ધારણ કરી વીતરાગ પ્રભુશ્રી મહાવીરના પુત્રને પિતાને ઉદાર હાથ લંબાવી ખરૂં પુણ્ય પ્રાપ્ત કરવા અમારી ખાશ વિજ્ઞપ્તી છે. “હાથે તે સાથે” એ સુત્રને બરોબર યાદ કરી મદદ નીચેને સરનામે મેકલાવવા અરજ છે. મદદ મોકલનારાઓને રીતસર છાપેલી પહોંચ આ સંસ્થાના સેક્રેટરીઓ તરફથી આપવામાં આવશે. શ્રી ધનચંદ્રસરી જૈન પાઠશાળા, થરાદ. ( ડીસા થઈને) For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી રાજેન્દ્રસૂરિ જૈન ગ્રંથમાલાનાં પ્રકાશિત થએલાં નવિન પુસ્તકે, શ્રી જીવભેદ નિરૂપણઃ- સાઈઝ ક્રાઉન ૧૬ પેજી, પૃષ્ટ સંખ્યા ૫૬, ટાઇપ, કાગળ અને છપાઇ સુંદર “ આમાં જીવ જેવા ગહન વિષયને સરસ અને સરળપણે એવીરીતે ગાડવવામાં આવ્યા છે કે જે આબાલ વૃધ્ધ સૌની સમજમાં આવી શકે. જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓને માટે તે આ એક અગત્યની વસ્તુ છે. ” કી ંમત રૂા. ૭-૨-૦ } 66 ૨. શ્રી આડું પ્રવચન:-- સાઈઝ સુપર રેશયલ ૧૬ પે, 'પૃષ્ટ સખ્યા ૭૪. આમાં સુત્રોના એવા વાકયાના સંગ્રહ કરવામાં આવેલ કે જે વ્યાખ્યાન દાતા અને ભાષણ કર્તાએને અતિ ઉપયોગી છે.” કીમત રૂ. ૦-૩-૦ ૩. શ્રી પંચ પ્રતીક્રમણ સુત્રાણિઃ–સજીન્દ, સાઇઝ ક્રાઉન ૧૬ પે, ટાઇપ બડા, ધૃષ્ટ સંખ્યા ૧૬૪, કીમત રૂ. ૦-૮-૦ ૪. શ્ર। ગુરૂદેવ સેવા સુધા તમ્'ગઃ- સાઇઝ ફ્રાઉન ૧૬ પેન્ટ, પૃષ્ટ સંખ્યા ૮૦, ટાઇપ, કાગળ, છપાઈ સુદર. “ આમાં નિવન બનાવેલ લગભગ ૯૫ સ્તવને, સજ્ઝાયા, ચૈત્ય વંદના, ગુવીએ વિગેરેનો સંગ્રહ કરવામાં આવેલ છે. કી. રૂા. ૦-૧-૦ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મળવાનું ઠેકાણુ :— તા. કે. રૂપીઆ પાંચ અને તેથી વધારે કીમતનાં પુસ્તકા એકી સાથે અગાવનારને “ શ્રી ધનચન્દ્રસૂરી મહારાજશ્રીનુ યન ચરીત્ર (સાઇઝ ક્રાઉન ૧૬ પેજી, પૃષ્ઠ સંખ્યા ૧૭૬, પાકુ કપડાનું પુરું, ટાઇપ, કાગળ, છપાઇ સુંદર તથા ત્રણ સુંદર ફાટા) સીલીક હશે ત્યાં સુધી ભેટ મોકલાવવામાં આવશે. સર્વ પુસ્તકાના પેન્ટ ખર્ચ જુદો સમજવા, Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, મુ. થરાદ, ( વાયા ડીસા. ) બનાસ કાંઠા એજન્સી. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org of For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar - - ૩ જીતે નમઃ | શ્રી સૂરિવિહારના દરમ્યાનમાં આવેલાં પ્રસિદ્ધ તીથી શહેર ગામના જિનભગવાનના નૂતન બનાવેલાં ચૈત્યવન્દન-સ્તવન-સ્તુતિ વિગેરે ને, તથા અમદાવાદ આદિ પ્રસિદ્ધ શહેરમાં વ્યાખ્યાનાવસરે પ્રસિદ્ધ કવિઓએ બનાવી ગાયેલ શ્રી ગુરૂમહારાજના ગુણગર્ભિત ગૂહલી વગેરેનો સંગ્રહ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ ચૈત્યવન્દન–સંગ્રહ સકલ તીર્થાધિરાજ-શ્રી શત્રુંજયાધીશ્વર. શ્રી આદિનાથ-ચૈત્યવન્દનમા છપ્પય–છન્દસિ– સકલ તીર્થ અધિરાજ આજ શત્રુંજય દીઠે, ભવ-ભવ–સંચિત–પાપ મમાતમથી સહુનીટે અનુપમ નાભિનરિંદ-પુર ગુણ-ગણુ–ગરીઠે, અન્તર ચિત્તે દરસ કરયું લાગો અતિ મીઠે છે પ્રથમ સૂરિભૂપેન્દ્રજી, પૂર્વ નવાણું વારા પઉધારે સિધશૈલપે, વંદું અઠસે વાર. ૧ ગંગાબંદર સ્થિતશ્રી નવખંડા “પાર્શ્વનાથ –ચૈત્યવન્દનમ્ ગીયા-છન્દસિ– જય સુખકારક જગ ઉધારક બોધદાયક સંજયે, તિયતાપ-હારક પાપ-વારક શાન્તિકારક તું જ નિજ આત્મશોધક વિઘરોધક ભવ્યશિવમનસ્યદન, નવખંડ પાસા પૂર આશા ગોગાબન્દર વન્દનમ.” ૧ | સહ રેગ શોગા ભીતિગોગા વૈરિજેવા ભયહર, અસમાધિ રેરવ દુષ્ટ ફેરવ વેરી ગૈરવ જયકરમાં સરમેઘમાલી મિટાલી શામ્ય શીતલચન્દનમ.ન. મેર For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩). નિધિ-લદ્ધિ-સિદ્ધિ-દ્ધિ-વૃદ્ધિ જાપ કિદ્ધિ લેખિયે, સોભાગ્યશાલી શ્રી વિશાલી મંગલાલિ વિશેખિયે . ભૂપેન્દ્રસૂરિ હર્ષપૂરિય ભવતુ કમ નિકન્દનમ.એન૩ છે શ્રી નરોડા–તીર્થપતિ–શ્રી પાર્શ્વનાથ ચૈત્યવંદમ. માલિનીછન્દસિ– અયર-અમર–સામી પાસજખેસ–સામી, પડ–વિભવ–ધામી સેન-સન્તાપ વામી ન જણું મરણું દુખં -મુખેગ-સુખં, ગયરિઉદલ-પખં કમ્પ–કાસાર-લુખ્ખ છે ૧. અકલ–અમલ-કાણું સિદ્ધિ-સંપત્તિ-દાણું, ભરૂદહિ-ભયતાણું ભવ-સુનત્ય-ભાણું ! ગય-મઈ-કુવિકલ્પ પત-કેવલ-૫, વિજય-કમઠ-દર્પ નદૃ-કંદપ–સખે છે ૨ જસુ પ ણ કેડે પાસ–નાહં નડે, સઘન-વિશન તોડ સાયં સુખ–જેડે ! જગતિ સુતર નાવે પ્રેમ વન્દ ગુલાબ – વિજય સુજસ લધે સૂરિ-ભૂવિંદ–સધે છે ૩ શ્રી તારગા–-તીર્થેશ્વર-શ્રી અજિતનાથ–ચત્યવનનમ. અનુષ્યપૂછન્દસિ– વિજયા-કુક્ષિ-શુકત યા, સક્તિકમિવેદભવ: તારગેડજિતનાથભાવતાસંધસિદ્ધ છે ૧ શસ્થિપિ જિને જાતે, સ્વિારમજીજયત્ ા જિતશત્રુતૃપ-સ્માતજિતારવ્યું તદાકતું . ૨છે For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૃગણું સસ્પેનિશ્ચ; જંઘાયાં ગજલાછન: રોહિણ્યાં યવન યસ્ય, રાશિવૃષભવત્ ૩ સ્વર્ગીયુત્વા વપુલેભે, ધનુષાદ્ધચતુઃશતમ પુનમોઘસિતાણસ્મામયોધ્યાયા-મભૂજજનુ: ૪. સરચારિત્ર અપાવ્યાન્ત, પ્રાપ્ય જ્ઞાનાદિશેવધિમા સમેતશિખરે લેશે, શાશ્વતીં શિવસુન્દરીમાં પ શ્રી હેમચન્દ્રસૂરીશુ-મુપદેશઃ સુપાર્થિવ કુમારપાલ ઉત્ત, તારગે ચૈત્યમાતનેતા ૬ છે ગુણ-8-નચન્દ્રા-ડબ્દ -ચૈત્ર-કૃષ્ણાષ્ટમીદિને ગુલાબર્ષિજિન વદે, સમં ભૂપેન્દ્રસૂરિણા | ૭ | થરાદ ( શિરપુર-થરા૫) નગરે દક્ષિણદિશિ પરિ સરસ્થિત-અતિ પ્રાચીન “વરખડીપાર્શ્વનાથ પાદુકા–ત્યવંદના છપ્પયછન્દસિ– શ્રીજિન-પારસ પાસે આશ-પૂરણું વિસરામી, વિક્વલિ વન-દહન-દહન મુજ અંતર જામી વરખડી-તલ-ઠિય-ચરણ-સરણ થિરપુર જયકારી, યાત્રા પૂજા હર્ષ ભક્તિ સહ આનંદકારી છે વ-નવ-ગ વર્ષમે એ, જન્મ કલ્યાણક દીહ, આઠ મુનિસહ ભૂપેદ્રસૂરિ, વાંકી તજે ભવ બીહ . ૧ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar (૫) પ્રાચીનાતિપ્રાચીન શ્રી “સખેશ્વર તીર્થબિરાજિત શ્રી પાર્શ્વનાથ –ચૈત્યવન્દનમ્. વસંતતિલકા-વૃ– શ્રીઅશ્વસેનસુકુલે જિનપાશ્વનાથ, સ્વઃપ્રાણુતાસુખગૃહાન્નિધન વિધાયા ડિસિતે ચ દશમીદિવસે સુલગ્ન. વાણારસી સુપુરિ જન્મ સુખેન લેભે છે નીલઘુતિઃ સ્વવપુષા નવહસ્તમાન, જ્ઞાનેદ્દભવે મધુસિતસ્ય તિથો ચતુચ્યોમા દીક્ષા પ્રપાલ્ય કિલ સપ્તતિવર્ષયુક્તાં, સમ્મતાપર્વતવરે હિ શિવં જગામ ( ૨ . પદ્માવતીનિજધવાતિપાદપક્વો, મિથ્યામતેશ્ચ કમઠસ્ય સુધિદાતા શંખેશ્વરેડતિમહિમાસ્તિ જનાર્તાિહર્તા, સિદ્ધયે સદા સ ભવતા”મ પાર્શ્વનાથ: ૩ દામોદરે જિનવરેડ સુવિદ્યમાને, આષાઢિકે હિ જિનબિખમકારયુદ્ધ તત્યાધૂબિઅમહિપેન મુદા ચ દત્ત, કૃષ્ણસ્ય યાદવનરામયસારિતું ભેઃ ૪ વિદ્યપદ્યવિવર્ષમિતે-દ્વિતીયે, ચેશ્વદાતદશમીદિવસે મને ભૂપેન્દ્રસૂરિવૃષભેણ સમ ચકાર, ચાત્રા ગુલાબવિજે મુનિમંડલૈ. પ . For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) અથ શ્રી સ્તુતિ—સંગ્રહઃ । ~*~ Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજયાધિપતિ–શ્રી · આદિનાથ ’ સ્તુતિઃ । સિદ્ઘાયલ વા. એ ચાલ——— સિદ્ધગિરિ-પતિ સેવા, લેવા સુગતી સુખ; જનિ સ્મૃતિ સહુ મેટી, અંતે પાવા મુખ્ખા ॥ ૧ ॥ પુંડરીક ગણેશને, શિવગત મુનિ કઇ કાર્ડિ; આયા ઇષ્ણુ ગિરિ વર, જિનપતિ નેમી છેાડિ ! ૨ L જિષ્ણુપયણ—સુવિહિત, શત્રુજય ગિરિરાય ॥ સૂરિભૂપેન્દ્ર સેવે, તનમન-વચન અમાય ॥ ૩ ॥ શ્રી નરાડા—તી રાજ-શ્રી ‘ પાર્શ્વનાથ ’સ્તુતિઃ માલિની વૃત્તમ્ સિધિનિધિ-રિધિ–જોઇ ગાર્ડિ-પાસા નરાડે, સુગતિ-સુમતિ આર્ડે, કર્મ સધાત માટે । ભવભય અઘાડે, જે જપે ચિત્ત કાર્ડ; સુણિ ઇમ નવિ છેાર્ડ સૂરિભૂપેન્દ્ર હાર્ડ ॥ ૧॥ શ્રી ‘ તાર’ઞ ’ વી પતિ–શ્રી ‘અજિતનાથ’ સ્તુતિઃ । માલિની-વૃત્તમ— વિજન મન ધારી ભાવના ચિત્ત સારી, અજિત જિનંદ ભારી તી તારગ ધારી । અલિય વિશ્વન કેરી ઢાલવા એ સૅરી, સુર નર સરવેરા, હર્ષ થી જે નમેરી ॥ ૧ ॥ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭). શ્રીશંખેશ્વરતીર્થેશ “પાર્શ્વનાથ સ્તુતિ વસનાલિકાનાભ - હામાત્મને જિનપતિસ્તુ દશાવતાર, કમરિવારદલને હરિવજાતુલ્ય: વિૌવરગભગહરડતુ મેસ, શંખેશ્વરે તમનિશ પ્રણમામિ પામ છે ૧ | સેવ્યાસક્રોવ ભુવિ સન્નિસુરાસુરેન્દ્રવાણીગુણનુપએતદેષલેશે દેવાત્મભૈરતિયે રૂચિક્રેર્લિાનિ, તે તીર્થપાટ શિવસુબાય ભવન્તુ મેરમ છે રે જેનેન્ડમાગમવચા શિખ્યબીજ, નેતશિલ્મ જગતિ નિર્મલતવધે ભૂપે સૂરિગણુપેન સમં હૃાકાષીત્, યાત્રાં ગુલાબવિજયે વિધિનાતિશુદ્ધાભ ા ૩ શ્રી વિરપુરમંડન-સકલચત્યજિનસ્તુતિ શ્રી શત્રુંજય ગિરિ તીય અર– દેશી શ્રી સંઘમહાજન ચિસ્ય જુહારે, રાષભ વાસુપૂજ્ય આદીશ ધારે, વિરથિરપુર શિણગાર સંઘવિએશએ વિમલ બિરાજે; અભિનંદન રાશીમાની છાજે, શાંતીએ સુથારાની આજે છે પાસ દરસ સોનાની બહે, સુખાસ વિમા આખલી મનમોહે, જિન પડિમાનિ શેહે તીર્થ નસન, વન ગાશંસા દુષ્કર્મ વર્ગના હરે અંશા, સરિ-હે હંસા . ૧ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (6) અથ સ્તવન-સંગ્રહ: સિદ્ધાચલાધીશ્વરસ્ય શ્રી આદીશ્વરસ્ય સંસ્કૃતપદ્યમયા કવ્વાલી——— જિનેશ્વર ! ઈશ ? હે સ્વામિન ?, પ્રસીદ માદેવેય ? ભવચરણુદ્ધથી મચકા, ગ્રહીતા હસ્તયુગ્મેન જિ॰ પ્ર૦ ॥ ૧ ॥ સકલસુખશાન્તિકર્તા ત્યમ, મહાદયસ્રીસુભતો ત્વમ્ । મમાશુલક હુત્તો ત્યમ્, વિશેા ? લવ મેાક્ષાતા ત્વમ્ ॥ જિ॰ પ્ર૦ ll ૨ ll અમન્તાનન્દકન્દસ્ય, નિધાન હૈ જગદ્બન્યા ? ડા નિમજ'ત, ભવામ્ભાધા, સમુદ્ધર માં દયાસિન્ધા ? u જિ॰ પ્ર॰ ll ૩ II સુરેશે: પૂજ્ય ? હે ભગવન ?, શરણ્ય? સ્તુત્ય ? અપિ વન્ધ ? મનેાવાકાચચેગેન, સદા ધ્યાયામિ તે રૂપમ્ ॥ ૨૮ ૯ ૧ જિ॰ પ્ર॰ા ૪ ॥ સિદ્ધક્ષેત્રે દ્વિવસુગુરૂ ભૂ-વર્ષ સૌભાગ્ય પચમ્યામ્ । સમાધિમાધિજ્ઞાનાત્યે, સ્તુત‘ભુપેન્દ્રમુનિપતિના ૫ જિ॰ પ્ર॰ ॥ ૫ ॥ સકલતીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલાષીશ્વર .૮ શ્રી આદિનાથ ” સ્તવનમ્। 9 સખિ પનીયા ભરન કૈસે જાના૦ ‘ એ દેશી ' । સખિ સ્થાન નિત ચિત સુજ આજે, વિમલાચલ દરસન કાજેજી “ક્તનું નિરખ નિરખ લાભાના, વિ આનંદ મંગલ ગાના”ટેકા For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) જુગ આદિકરણ અરિહન્તા, છત્યા આઠ કરમ બલવંતાજી તિણે શત્રુંજય અભિધાના. મા ભ૦ જ છે ૧૫ મહિમા છે મહિતલ સારી, સોહે સકલ તીરથમાં ભારીજી નહીં તીર્થ એ સમ અન્ય જાના છે ભ૦ જાવ. ૨ પ્રભુ વાર નવાણું આયા, શુભ રાયણ તરૂવર છાયાજી ! કરી કાઉસગ્ન નિશ્ચલ પ્લાના. એ ભ૦ છે જાણે ૩ પુંડરીક ગણેસર સીધા, મુનિ પાંચ કેડ પરસિદ્વાજા સુદી પૂનમ ચૈત્રી સુજાના. એ ભ૦ છે જાણે જ છે અણસણ કેઈ મુનિ કરિયા, ભવ સમુદ્ર સહેજે તરિયાળ પાયા અજરામર શુભ થાના છે ભ૦ જાવ . પ અતિ ઉત્કંઠિત હું આયે, શુભ માલવ સંઘ સમુદાયે સૂરિ રાજેન્દ્ર ઘનચ% ગુણ ખાના છે ભ૦ છે જા | ૬ | સુરિપેન્દ્રની સતસંગે મુનિ આઠ સજન સુરંગેજી | મુનિ હર્ષ જાત્રા કુલ પાન ભ૦ છે જાણે છે તે શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાના) સ્થિત–મતીસુખીયા ધર્મશાલાકારિત–સમવસરણત્સવવન સ્તવન છે આજનો દાડો રે સજની, એ દેશી. આજ આનંદ છે રે સજની, સમવસરણ શોભા જાય ન વરની” એ ટેકો મિથ્યા મુમતી રે લાગી, પ્રભુ મુખ જોતાં સુમતા જાગી ! પદકજ કમલે રે ઠવતાં, દેશ વિદેશ પ્રભુ વિચરન્તા છે આ ૧ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સુરવર ભાવે રે રચીયા, ત્રણ ગઢ ઉપર પ્રભુ જઈ વસીયા ચઉમુખ ચઉદિસે સેહે, ભવિજન નિરખત કલમષ ખેહે છે આ૦ / ૨ નિજગુણસંગી રે સ્વામી, પરજવલ ધ્યાની વિસરામી સાદિ અનતે રે વસિયા, શિવસજની સુખ સહેજે રસિયા I ! આ તે ૩ છે. દ્વાદસ પરિષદ રે છાજે, દેશના અમૃતમય અવનિ ગાજે ! સહુ નરનારી રે સુણતા, નિજનિજ ભકતે વ્રત અનુસરતા | આ૦ + ૪ it પાવાપુરીમાં રે પાયા, મુગતિ વર્તમાન જિન રાયા ચંપાપુરી રે ધારી, વાસુપૂજ્ય મુગતિ વધુ સારી ! આ૦ | પt જાત્રા ફલને રે લેવા, તીરથ રચના કરિ જિન સેવા આઠ દિવસને રે કીને, અઠ્ઠાઈ મહોચ્છવ કરિ જસ લીને છે આ ૬૫ પૂજ વિધવિધ રે છાજે, બેંડ વાજા ચોઘડિયાં વાજે. નાચે હિલી મિલી રે ગોરી, ગાવે જિન ગુરુ ગુણની હેરી છે આ છો. વિત બહુ ખતે જે ખરચે, જિનવર ગિ લાખીની વિરચે છે સાવના સાંજે રે સારી, વરઘેડા રચના અણુપારી છે . || ૮. પૂરવ પુર્વે રે એસે, વિજય ભૂપેન્દ્રસૂરિ ઉપદેશે થાવર જંગમ રે ભકિત, સ્વામી વચ્છલ કરે નિજ શક્તિ છે આ ! ૯!. રતના ભતાજી રે જાણે, તસ અંગજ મિસરીમલ સાણે દેશી વિદેશી રે સંધ, કહે બહુ લાભ લિયે ઉછળ, | આ૦ ૫ ૧૦ છે. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) સંવત્ કર વસુ-નવ-ઈકવર, કાર્તિક વદિ દશમી શુભ દિવસે પાલીતાણે રે રહિને, હર્ષ મુનિ ગાવે ગહ ગહિને - આ છે ૧૧ છે શ્રી સિદ્ધાચલ અષ્ટમ ટૂંકરૂપ અતિપ્રાચીન-શ્રી તલાજા' તીર્થગઢપરિસ્થિત-ત્રિજિન સ્તવન કવાલી– “તલાજે સંઘ સુખકાજે, વિરાજે સુમતિ જિનરાજી” ટેક છે મૂરતિ મન મોહિની ભારી, આવત જનતા નમત સારી પાવત શુભ સાખ્ય શિવાજે. વિ . ૧ ચમુખ તીજે અષભ સોહે, પ્રથમ ગઢ પાસ મન મોહે વિમલ સુખ દાની દુખ ભાજે વિક છે દેવ સાચા સદા સુમતિ, ભવ્ય ગઢ દૂસરે સુનતિ સકલ સૌભાગ્ય શિરતાજે. વિ. ૩. કરત યાત્રા સુનર-નારી, ભાવના ભાવ તે ચારિ કુટિલ કુમતિ સભી લાજે વિ૦ ૪ ધ્યાતા હું ધ્યેય ધ્યાનન મેં, ધરે ધાવે ન ભાવ વનમેં સૂરિરાજેન્દ્ર થઈ ગાજે છે વિ. એ પોતે પક્ષ વસુ નન્દ ભૂ વર્ષે, તીજી સંઘ ચિત્ત બહુ હર્ષે માર્ગ વદિ તેરસી આજે . વિ . ૬ મહત્તમનન્દ અનગર, સુભાવન કર્મ ગણું જારે છે સૂરિભૂપેન્દ્ર શિવ સાજે ૫ વિ૦ ૭ For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અતિપ્રાચીન–મેગાબંદર તીર્થેશ્વર-નવખંડા પાર્શ્વનાથ-રસ્તાવના સુંદર શામલિયા નામ જપિશ નિત તારૂં એ-દેશી પારસ સુખકારી, ગોગાબંદર ધારી. પાટેરા , નવખંડ પ્રભુ પાસ તુમારો, નામનિરૂપમ મુઝ મન પારે જાપ જપે જગ સારે. પા. ૧ છે ઇત ઉપદ્રવ રેગ જે સારા, ભૂત રૂ પ્રેત મહા વિકરાલા નામ સ્મરણથી ન્યારા. પા. ૨૫ મહા વિષધર જે વિષથી ભરિયા, જે પરચકે જઈ પડિયા ને તુમ નામેં તરિયા. પાત્ર ૩ કમઠ હઠીને બંધ કરાયે, સમતિ દે નિજ ભક્ત બના અચરિજ જગ દરશા. પા. ૪ કામિત પૂરણ સુરમણિ જેવા, કમને વામી થયા દેવ દેવા ! સુરનર પતિ કરે સેવા ને પાત્ર છે ૫ છે આહેર તીજાં સંઘમું આયે, અરજી કરવા અવસર પાયે વંછિત દાન દે ચા પાત્ર છે ૬ સૂરિરાજેન્દ્ર ધનચંદ્ર કહાયે, સરિભૂપેન્દ્ર જિનેન્દ્ર ગવાયે મુનિ નવ દરશન આયે. પા પા ૭ સંવત કરવસું નિષિ-શશિ-વર, મૃગશિર શુદિતૃતીયા શુભ દરશે કિયે દરસ મુનિ હરશે પાત્ર છે ૮ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) શ્રી સિદ્ધાચલ પંચમઢેકસ્થિત-નેમિત્રિકલ્યાણકસ્થાનરૂપ અતિપ્રાચીન–શ્રી ગિરનારતીર્થ મંડન-શ્રી નેમિનાથ સ્તવનમુ. છે મહાવીર તમારી મનહર મૂરતિ –એ દેશી. જય મેક્ષ વિલાસી જિનવર નેમી, રાજિમતી તજનાર ટેકા પ્રિયતમ પિક પ્રેમ મિલાવે, પ્રિય વચને પ્રેમે બુલાવે પ્રિય મનડે મન હરસાવે, ભાવે શશિ કર સાર છે છે ને -જ૦ | ૧ | સુંદર ઘર મહલ અટારી, વાડી વાપી વા સારી સાહેલી સહુ ઘરબારી, છારે ચે હાર સિંગાર છે ને –જ ૨ | પિલે પ્રેમ નેતા કહેતી, દુઃખ વિરહ અનલ જિમ સહેતી પિઉ આણુવ્રત શિર વહેતી, લેતી પિઉ કરધાર છે છે ને –જ૦ | ૩ આબાલ બ્રહ્મત્રતાચારી, ઉપદેશી રાજુલા તારી સહસાવન દીક્ષા ધારી, વરીયા મુક્તિવધુ સારો છે ને –જ | ૪ | કર વસુ ગુરૂ ઈક શુભ વરસે, પિષી, વદિ અષ્ટમી દિવસે પણ ટુંક દરસ મન હલસે, વિલસે આનંદ જયકાર છે છે ને –જ છે ૫છે. વાવીસમ સૂરિભૂપેન્દ્ર, આહાર તીજો સંઘે દરસે પૈવત શૈલેન્દ્ર, જાત્રા મુનિ નવ સહકાર છે ને –જ | ૬ | For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરા વેશ્યાના યારી ઉભા અટારીએ રાગ આજ આનંદકારી, દર્શ નિહારી, કેમ કે ભારી પતિ ગિરનારી, જગવલ્લભ જિનરાજ' ... ટેક પૂર્ણ પ્રતાપ છે જગમાં તારે, તુમ સમ કરે નહીં કયા અચરજ વાલી વાત છે તારી, સુણતાં પાતિક ખાય રે ! આ છે ૧ અપરાજિત વિમાનથી ચવિયા, સૌરિપરે જન્મ હોતા શિવાદેવી નન્દન જગજન વન્દન, સમુદ્રવિજય કુલ જેત રે ! આ છે ૨ | કામુંક દશનું સુન્દર સેહે, શ્યામ વરણ તનું તેજ સુર નર કિન્નર દેખત મેહા, કરતાં સહુ જન હેજ રે છે ! આo | ૩ | લંછન શંખ મનહર જશે, વાણી ગુણપતીસા ચકતીસ અતિશય ધારી થયા છે, જય જય ત્રિભુવન ઈસ રે છે. આ છે ૪ સંવત કરે-વસુનિધિ-શકિ વર્ષ, પિષ કૃષ્ણાષ્ટમી સારા તીજાં સંઘે જાત્રા કીની, મુનિ નવમું ધરી પ્યાર | આવે છે૫ સૂરિરાજેન્દ્ર ધનચન્દ્રકી સેવા, વસજે મુજ મન આયા સૂરિ ભૂપેન્દ્ર છે સશુણ સજજન, હર્ષવિજ્યને સુહાય રે મા છે આ છે દો મહાવીર તેરા સમવસરણુકી ર–એ દેશી. નેમીસર તેરા દરસણ કરણે રે, હું આ તેરા સરણે, ભવ સંચિત પાતિક હરણે ને. ૧. ટેક છે ૨ ૮ . ૯ . For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ). યાદવ કુલમેં રે, સુવેલા પલમેં રે. જિન જમ્યા જગ હિતકારી, હર્ષિત ભઈ દુનિયા સારી છે છે ને ! ૨ | યાદવ પતિ સંગે રે, દુલહા વનિ રંગે રે પશુઓ તણી સુણી પિકારી, સવિ છોડ ચલે ગિરનારી છે | નેટ | ૩ | સહસાવનમેં રે, અહી ઉમંગે રે સંયમ લઈ ભયે વ્રતધારી સાથે લઈ પુરૂષ હજી ને કા સતી શિરામણી રે, રાજુલ-રમણી રે તેને પણ દીક્ષા દીની, પ્રભુ અને તુમ સમ કીની શાનેબાપા આપદા ટાલે રે, સંપદા આલે રે ! જાય છે. સંગ સંતાપ, પેટે વિલિ ભવદવ તાપ ને પાદ છે ઉર્જિત શેલે રે, તિહું સુનિલે રે દીક્ષાને કેવલ નાણુ, વલિ પામ્યા પદ નિર્વાણ ને ૭પ પિષ વદિ અષ્ટમી રે, ભેટ્યા નેમી રે ટાલે મુજ ભવ ભાવ ફેરા, મેં સહિ છું સેવક તેરશ ને બાદ સૂરિભૂપેન્દ્ર સહાયે રે, નિષિ મુનિ આવે રે આહારની “વીજ સંવે, મન ઉછરંગે ને મા છે આબાલ-બ્રહ્મચારી રે, લા સહકારી રે દશે નિજગુણ વિશે, મુનિ હંસ પરમસુખ વિસે ને ૧૦ સિદ્ધાચલન વાસી, પારો લાગે મેશ રજિન્દા એ દેશી. શિવરમણીકે રાગી, યારે લાગે મારા રાજિન્દા છે ટેકો નેમિ જિર્ણોદકા-યશ ચિહુ ગાજે, બંડ રાજુલ કથા કાજ છે. પo થા શિ૦ કે ૧ | For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૬ ) સહસાવનમૈ મહાવ્રત ધારે, કેઇ સભ્યાને Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્ધારે। ॥ મા ॥ શિ॰ ॥ ૨ ॥ แ અરિ-દલ-અષ્ટ તજિ શિવ પદ પાવે, સ્થિરતા યુત જો ધ્યાવે ! !! મા !! શિ॰ ॥ ૩ ॥ ભવદવ તાપ સ ંતાપ સહુ જાવે, અક્ષય અમલપદ પાવે । ॥ મા ॥ શિ ॥ ૪ ॥ નન્દ–મુનિ-સહુ યાત્રા આયે, સૂરિભૂપેન્દ્ર સહાયે । ॥ મા ॥ શિ ॥ ૫ ॥ પોષ વદિ દશમી દિન રંગે, આહાર ‘તીજા’ સંગે ॥ મા ॥ શિ॰ ॥ ૬ ॥ આનન્દ મંગલ શિવ વધુ લેવા, હુંસને આપેા નિજ સેવા । ॥ મા ॥ શિ॰ ॥ છ แ શ્રી ‘નરોડા –તો પતિ શ્રી ‘પાર્શ્વનાથ ’ સ્તવનમ્ । ।। તેરી લવલ હૈ ન્યારી-એ રાગ । તીથ નરાડે શ્રીકાર, ગાડી પારસ ધાર । દેખે દ દીદાર, સુખકારી હા સામ ॥ ટેક !! પ્રભુ વામા કે નંદ, ત્રિલેાક કે વંદ દેતે આનક, જયકારી હૈ। સામ । તા॰ ।। ૧ । ભવ ખીજ પ્રજાતિ, શુરા કષ્ટ નિહાલિ । પૂરા ભાગ્ય વિશાલિ, દાતારી હૈા સામ ॥ તી ॥ ૨ ॥ અ ઇંદુ સમ ભાલ, સાહે વદન વિશાલ । નિરખે નયન રસાલ, લાલ ધારી ડા સામ । તી ॥ ૩ ॥ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) અમદાવાદ કે આજ, મિલિ સ`ઘ સમાજ । રચે પૂજા સુસાજ, વાજ ભારી હા સામ ૫ તી॰ । ૪ । અદ-નેત્ર-વસ છાજે, નિધિ-શશિ–કર તાજે આજ ફાગુણી આજે, ઉારી હા સામ ! તી॰ ॥ ૫ ॥ સૂરિરાજેન્દ્ર સ્વામી, ધનચન્દ્ર સુનામી । સૂરિભૂપેન્દ્ર પામી, ‘હ ’ તારી હા સામા તી॰ ॥ ૬ ॥ પ્રાચીનાત્તુંગ–શ્રીતારંગાતી ભૂષણશ્રીઅજિત જિન–સ્તવને કૈસરીયા ચાંસુ' પ્રીત કરી રે સાચા ભાવ શું॰ એ દેશી । તીરથ તાર ંગે અજિત જિનેસર ભેટયા રંગસું ! ટેક ॥ કર્મ શત્રુ સેના અપરાજિત, અજિત યયારથ નામ । નવ નવ દેશી ચાત્રી આવે, જાણી અનુપમ ધામ રૈા તી૦ ૧૫ માહ-તિમિરહર જય શિવસુખકર, હેમાચાર્ય પછઠે ! કુગતિ કુમતિ કાપેા આપા, વાંછિત દાન સુઇ રે ॥ તી ારા " તારક ધારક વારક સારક–કારક સુધ સરધાન । હેય જ્ઞેય ઉપાદેય જ્ઞાયક, ધ્યાયક આતમ ધ્યાન રે ।।તી પ્રા વિકટ ગિરી અટવી મઝ ઉધો, કુમારપાલ ભૂપાલ એ સમવડ ખીજો નહીં જગમે, ચૈત્ય ઉત્તુ ંગ વિશાલ રે તીનાજા ર ♦ ' વર્ષ –વસુ-ગુરૂ-ભૂ મધુ-આઠમ, દ્દેિ મુનિ અડ શ્રીકારા દ્વિતીય સૂરિ ભૂપેન્દ્રને વંદી, લહી જય કીર્ત્તિ ઉદ્ઘાર રેડાતી નાપા For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) તેજે તરણીથી બડે રે, દેય શિખાને દીવડે રે -એ દેશી તારંગા ગિરિ સેહરો રે, તીરથ ગુણ-મણિખાના અજિત જિનેસર સાહિબ રે, તારક ભવજલ જાન છે “હે પ્રભુજી વિનતિ મુજ ચિત ધારજો રે, મિથ્યા-કુમતિને વારો રે, આપજે નિર્મળજ્ઞાન”u ટેકાના જગદાનંદન જગ ધણું રે, તુમ સમ અવર ન કેય. શાન્ત મુદ્રા મોહિની રે, નિરખત પાતિક બેય હે-પ્રારા લાખ ચોરાશી એનિને રે, વિષમ દુઃખ નિરધારા તે દુઃખને હરવા ભણી રે, આ તુજ દરબાર -ગાવા કુમારપાલ ભૂપાલ રે, ઉર્યો ચૈત્ય ઉતંગ દ્રવ્ય બહુ ખરચી કરી રે, રાખી મનમાં ઉમંગ -પ્રવાજા હેમચન્દ્ર ગુરૂ હસ્તશું રે, કીની પ્રતિષ્ઠા સારા શુભ વેલા થાપીયા રે, તીરથ મહિમા વિસ્તાર હે–પ્રબાપા પૂજા ભક્તિ નવ નવી રે, આગી રચના ઉદારા ગાવે ભાવે ભવિ જના રે, લવ જલ ઉતરે પાર પહ-પ્રવાદા નયર અયોધ્યા અધિપતી રે, જિતશત્રુ રાજાના નન્દા માતા વિજયા ઉર હંસલે રે, શિવધુ સુખને કદાહ-પ્રાણા સૂરિરાજેન્દ્ર ધનચન્દ્રને રે, મહિમાને નહીં પારા સરિભ્રયેન્દ્રના સંગમાં રે, કીની યાત્રા શ્રીકાર ાહો-અબાટા કર-વસુ-નવ-શશિ વિકિમે રે, વદિ અષ્ટમી ચિત્ર માસ મુનિ આઠે સવજન સહી , હર્ષની પૂરી આસ પહે-માલા For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) પ્રાચીનાતિમાચીન-શ્રી શંખેશ્વરતીર્થ મંડન શ્રી પાર્શ્વનાથ –સ્તવનાનિ થે મત જીવોજી ગિરનારી અરજી માનજી એ રાહ શ્રી સંખેસર પારસ સામી, પારસરૂપ છે જ છે ટેકો છે સુખકરવામાં જનની જયા, મનહર વિશ્વસેન મનભાયા, પરિકર દેખી સહુ ઉલસાયા, તારે હમ સેવક સાધારી, પાશ્રી. ૧ જે રે જરા જાદવા સેણે, તપ આરાધિત નેમી વેણે અભિસિચિત સ્નાતર તેય તેણે શાતા તે સમ અરપે સારી પાપા૨ દાદર-તીર્થ ઉપદેશે, આષાઢી–શ્રાવક મન વેસે ગત વીશી કય બિબ એસે, આવેનિત યાત્રી અણધારી પારાવા વર-મણિ-શંખધેનુ-ચિતવેલી, દમયમ–સુશમન ઉપવનકેલી વિજયી દીર્તિ દશ દિશિ ફેલી, છે અમ મંગલરૂપાસદારીપાજા ગુણ–વસુ-નવ–ભૂ-વરસે વંદી, ચિત્રી એલી પૂર્ણsiદી યાત્રા સફલ જર્મનીકંદી,મુનિ અડસહભૂપેદ્ર આચારી પાટ પા અંગ્રેજી વાજે કી ચાલ મેં. સંખેસરિંદ હો જિર્ણદ, દાસ તારી લે છે ટેક. અજ્ઞાન અંધ ક્રિપ કા તે વારિભારી હે, દીન કે ઉધાર આપ વિરૂદ ધારી હૈ. સં. ૧ કર્મ કે પ્રપંચ નેક મેં ફેંદા સદા, મેહકા જે જેર સે તો હે ચુકા અદા સં૦ | ૨. લાખ તે ચોરાસી નિ ફિર ફિર અટા, આજ તે દીદાર દશ દેખતે હટા. છે સં. એ ૩ જ્ઞાન કે અનંત અંશ એક દે મુઝે, વાર વાર હાથ જેડ કે કહું તુઝે. સં. ૪ ચૈત્ર માસ દ્વિતીય શુકલ તેરશી દિને, સૂરિભૂપેન્દ્ર સાથ આજ હર્ષ તે ભને. એ સં પ છે For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) શ્રી સંખેશરમંડન સાહેબ વી -એ દેશી ત્રિભુવન પતિ શ્રી પાસ જિનેસર, મહિમા ચિહું દિશિ થારી આસ ધરીને સરણે આ વાંછિત આપે ભારી, “ચાહક અરજ કરે છે રાજ, અમને નિજ ગુણ આપે, આપ આપને મહારાજ, અo” ! ટેક છે ૧ લાખ ચોરાસી અટવી માંહે, ભમતા અન્ત ન પાયે વામાનન્દન નયણે નિરખી, નિજ સ્થાને ચિત લાયો છે ચા છે ૨ યાદવ પતિની સહાય કરીને, સૈન્ય જરા સે ઉગાર્યો છે બોધિ બીજ દઈ કમઠાસુરને, ભવ મેં બુડતાં વાર્યો. ચા છે ૩ પારસ-મણિ–સમ–પાસ પ્રભુજી, સાંભળી મન હષા નિજ કિંકરપર મહેર કરીને, આપ નિજ સુખ પા. ચા જા શુદ્ધ શ્રદ્ધા વિન કાલ અનાદિ, મેહ કાદવમાં ફસિયે નિર્મલ યુતિ યુત તુજને નિરખી, મેહ અરિ ગયે ખસિયે. ચા પા પા ભક્ત જનની આશા પૂરક, ચરક કર્મ કઠેરા જલતા ભેગી ભગિની ઉદ્ધય, તિમ દુઃખ કાપો મેરા. એ ચા છે ૬કામી ક્રોધી કપટી દેખ્યા, દેવ ઘણેરા જગ મેં કામિત–પૂરણકામધેનુ-સમ, તારણ-ગુણ નહીં ઉનમેં ચા છા સંવત ઓગણસ વ્યાસી વર્ષે, ચૈત્ર માસ મહારે સુદિ દશમી દિને સૂરિભૂપેન્દ્ર સહ, ભેટયા જગદાધારે. એ ચા ૮ શ્રી સંખેશ્વર પાસ જિનેશ્વર, દાસની આશ પુરી જેમ વાંછા અન્ય નહીં છે મનમેં, હંસને અવિચલ કાજે. ચા. પાલા For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) થરાદનગરે નવ્યભવ્યમંદિરાસ્થત–પ્રતિષ્ઠા મહોત્સવસહ શ્રીત્રષભ જિન-સ્તવનમા હીંડાની-દેશી આનંદ રંગ મહોત્સવ આજે, ઋષભ જિર્ણોદને ભારી રે; વિકસિત સંઘ સહેલી થઈને, થોકે થેક નિહારી રે. “ચાલે જઈએ રે–ચાલે જઈએ પાવન થઈએ, પ્રભુ મુખ જોઈ સુખ લહિએ રે.” | ચાટ ૧ અન્નાણ-કોહ-મય-માણ ન જાકે, લાભ-માયાને ત્યાગી રે ! રતિ–અરતિ–સમતાએ વેદે, નિંદ્રા–સોગ ન લાગી રે લાચાગારા નારક કારી અલીક ને ચોરી, મછર–ભયને વારી રે જીવહનનમાં હિંસા દાખી, પ્રેમ-કીડા નહીં પ્યારી રે ચારા પ્રસંગ-હાસ ને છેડી અઠદશ, દેષ અંગે નહીં ધરીઆ રે ઘનઘાતી ચિહું કર્મને વામી,નિરાબાધ સુખ વરીયારેચા.૪ અગમ અગોચર સિદ્ધ પદ ભેગી, નિયમિક ઉપગારી રે વિસ્તૃત-જ્ઞાન–દિવાકર જેવા, મુદ્રા જિન જ્યકારી રે. ચાપા થિરપુર સંઘ મહાદયકારી, ચૈત્ય ઉત્તુંગ નિરમાઈ રે સહજ સલુની ઋષભજિવંદની, પડિમામિલ પધરાઈ કાચા. માદા શ્રાવણ શુદિ શુભ દશમી દિવસે, ઈક નવ વ્યાસી વર્ષે રે નિજ નિજ શકતે ધન બહુ ખરચે, લાભ લઇ ચિતહષે વાચાળા સૂરિવિજયરાજેન્દ્ર પ્રતાપી, મહિમા જગ વિસ્તારી રે સરિ ઘનચન્દ્ર ઉપદેશ લહીને, શાસન સહ વધારો ાચાબાદ વિરપુરે ઈક નવ તિયાસી માંહી, મુનિવર અષ્ટ ને સંગે રે સૂરિભૂપેન્દ્ર ચતુર ચઉમાસે, કરે મુનિ હર્ષ સુરંગે રે વાચા માલા For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આચાર્ય મહારાજ શ્રીવિજયધનચન્દ્રસૂરીશ્વરજી વિરચિત શ્રી વર્તમાન ચાવીશીમાંથી લીધેલ સિદ્ધગિરિ-યાત્રા—સ્તવનમ્ । શ્રાવણુ વરષે રે સજની એ દેશીં ! “આજના દહાડા રે સજની, ભલે ઉચ્ચા ગઇ દુમતિ રજની” ટેકા આદિ જિનદત્તુ ં રે મુખડુ, દેખવા હરખ્યુ છે મુજ મનડું । સિદ્ધગિરિ સનમુખ રે જઇશ્યુ, સમતા સખીને સાથે લઇશુ આજના દહાડા રે સજની ૧૫ એ ગિરિ ભાવે રે ભેટ, વિજન દુગતિ તતખણુ મેટે છ:રી પાલી રે ચાલે, કરમ કઠિણને તે નર ટાલે ! આ ॥ ૨ ॥ સમકિત ધારી રે ર ંગે, પદચારી બ્રહ્મધારી ઉમંગે સચિત્ત પરિહારી રે કરીયે, એકલ આહારી ભૂ સથરીએ ાઆનાગા કિરિયા થિર ચિત્ત રેકીજે, પાપ માલાઇ દેવ વાંદીજે; ગુણું ગણિયે રે રૂડું, વચન મ ભાખા ઇહાંકાઇ કૂડું .આનાકા સૂરિ રાજેન્દ્રને રે સમરી, માંખા સંઘર્મ' સાચા સવરી । શત્રુંજય જાત્રા રે કીજે, નર ભવના વિલ્હાવા લીજે ાઆનાપા થરાદના ચામાસામાં પાંચમોંગલ મહામુયક્ખધ (નવકાર ) ના અઢારીયું • ઉપધાન તપ થયા તે અવસરે પંચપરમેષ્ઠિ ગુણ તથા ઉપધાનકરણ આવશ્યક્તા આદિ ગર્ભિત-ગવાયેલ સ્તવનમ્ ( આજના દાડા રે સજની॰ એ દેશી ) ધન શુભ દાડા રે આજે, ઉપધાન સાચ્છવ સંઘ સમાજે; થિરપુર નયરે રે ભારી, ધર્મધુરંધર કરે નર નારી. ૪૦ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) અરિહંત પદને રે શુણિયે, વેત વર્ણ દ્વાદશ ગુણ ગણિયે તીર્થકરની રે ભગતી, સુર નર નારી કરે બહુ યુવતી. ધ મારા સિદ્ધપદ ભેગી રે નામી, કર્મનિકંદન થયા વિસરામી રાતે વરસે રે ધ્યાયા, અવ્યાબાધ સુખના છે રાયા. પ્રધ૦ ૩ આચારિજને રે ધ્યાવે, સૂત્ર સિદ્ધાન્તના મર્મ બતાવે વગુણ છત્તીસેરેએપ, પીત-વરણ-કુમતિ–મતિ લાધાજ પદ વલી ચોથું રે ભાવે પંચવિંશતિ ગુણ ચરચા મૂરખ મુનિને રે બધે, નીલ વરણ સંજમ ગુણ શોધે. ધ બાપા પંચમ પરમેષ્ઠી રે બલિયા, સગવિંશતિ ગુણના છે દરિયા તપ જપ કરે રે હાલે, શ્યામ વરણ અઢી દ્વીપનિહાલે. ધાદા ઈવિધ ધ્યાને રે ભાય, પાતિક સંચિત દૂર પલાયા નિત નિત હવે રે સઘલા, મંગલમાલ રમે ઘર કમલા ધાણા મંગલ પંચતું રે પહેલું, અઢારિયું તસ નામ કહેલું મહાનિશીથ રે અંક, ધારો ભવિયણ થઈ નિ:શંક, ધ માટે સૂત્ર અનેકની શાખી, નામાવલી તેહથી નહીં દાખી વિન ઉપધાને રે ભણશે, સૂત્ર આશાતનાતસ શિર ચઢશેાધવાલા શુભ દિન મુહૂતને રે રાખે, કાર્તિક સુદિ ગુરૂ સપ્તમીદાએ સહુ નર નારી રે ભેલા, ચૈત્ય જુહારે કરીને સમેલા ધવલભા. બાબા વીરને રે નિરખે, વાસુપૂજ્ય આદિ ગુણ હરખે અભિનંદવિમલને રે જોયા, શાંતિ સુથારા પાતિક ધેયા. ધ૦૧૫. ગેડીપારસને રે ધ્યાવે, સુપારસ આંબલિયે ગુણ ગાવે વરખડી-પારસનારે પગલાં, દર્શનથી સુખથા સબલા.૧રા ઉચ્છવ મટે છે છાવે, માલારોપણ મનમાં ભાવે ઉપધાની ક8 રે ઠાવે, સજન સહેલી મંગલ ગાવે પધo ૧૩ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) છગન–મોતીચંદ રે કીની, પહિરામણ વર–અમ્બર દીની પીતામ્બર-વજેચંદરે લીને, લાભ પાઘડી ગેદીને. પાધરા ૧૪ ઈસુવિધ મહેચ્છવ રે કોને થિરપુર સંઘે બહુજશ લીને રાજેન્દ્રસૂરિ-ધનચન્દ્ર રચીને સૂરિભૂપેન્દ્ર ઉપદેશે ભીને. ઘ૦૧૫ સંવત ગુણસુરે માંહી. અંક–નિશાકર યુત ઉછાહીં પચ પરમેષ્ઠી રે ઉપધાને, હર્ષવિજય મુનિ સુગુણ વખાણે. ધ૦૧દા પ્રાચીનતીર્થ–ભેરેલ મંડન–શ્રીનેમિનાથ સ્તવનાના આજને દહાડો રે સજનીએ દેશી નેમી જિનેસર રે તારે, ભેરોલ–તીરથ-પતિ જયકારે, પરમેષ્ઠી જિન રે ધ્યાવું, વન્દન–નમન કરી હરસાવું. નેગાળા દીન-દયાલ રે સામી, જગ-વત્સલ-વિભુ અંતરજામી; પરમાનન્દનારે ભેગી, શરણાગત શિવ સુખ-અનુગાને મારા અનુપમ દાની રે ઉપગારી, તીન લેક શિર તિલક સમારી, બાવ્રત ધારી રે વૈરાગી, રાજીમતી વર રમણું ત્યાગી.ને માફ થિરપુરથી ચઉવિત સંઘ આવે, શેઠ છગન સુત એતમ લાવે; હઠીચંદ રવચંદ રે ભાઈ, મેહન મગનની સુકૃત કમાઈ. ને ગાઝા નકારસીયે રે સંવ ભગતી, પૂજા આંગી સુરચના યુગતી; ઉગણું ત્યાસી મૃગ છઠ ઉજલી, સૂરિભૂપેન્દ્રની યાત્રા સફલીપા તીરથની આશાતના નવિ કરિયે–એ દેશી ભરલ નેમી નિંદને ભવિ ભેટે, હાં રે ભ૦ છે હાંરે-કર્મ રેગને તત ખિણ મેટે હારે-જેથી દુર્ગતિ રહે નિત છેટે, હાંરેપામે સુખ ભરપૂર છે ટેક છે ચાલીસ અતિશય ધારતા For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) પ્રભુ અંગે, હાંરે–નંત જ્ઞાની થયા ઉછરંગે હાંરે-કમે અરિ દલ અલ નહીં સંગે, હાંરે-શિવરમણ હજાર છે જો ૧ રતન કુક્ષિ ધારિણએ જિન જાયા, હાંરે-શિવાદેવી એ હુલેરાયા હરે-એ છે તીન ભવનના પાયા, હાંરે-ધ્યાને કલમસ દૂર ભેળ | ૨ થિરપુર સંઘને રંગથી ઈહાં લાયા, હાંરે–પૂજા ભક્તિ આંગી રચાયા ! હાંરે-વલિ મંગલ નાદ વજાયા, હાંરે-લે લાભ સુભૂર ભેટ છે ૩ શેઠ છગન સુત ઓતમ અછે ડાયા, હાંરે-હઠિ રવચંદ જિન ગુણ ગાયા ! હરે ધારસી છગન દરસાયા, હાંરે-હરવા પાપ જરૂર છે ભેટે છે વિજય ભૂપેંદ્ર સૂરીશના ઉપદેશે, હાંરે-સાધુ સાધવી સુગુણી સુવેશે હાંરેશ્રાવક શ્રાવિકા વર સુખ લેશે, હાંરે-વાંદે નેમીસ નૂર છે ભેટ છે પ સંવત ઉગણસ વ્યાસીયે જિન ધ્યાયા, હાંરે—ઓચ્છવ ઉપધાન અંતે સુહાય હારે–રલ નગરે મૃગસરે આયા, હારે-વાજ્યા સુદિ છઠ તૂર ભેટ છે ૬ સૂરીશ્વર રાજેન્દ્રને ભવિ ધ્યાવે, હાંરે-સુરિધનચન્દ્ર જગમાંહિ ચા હરે–સૂરિ ભૂપેન્દ્ર ગુણ ગાવે, હાંરે-ભણે હર્ષ અપૂર છે ૭ આવે તેમ રહ જા સદન હમ ન સતાવે રે એ દેશી આ સંઘ અતિ હર્ષ અંગ, જિન દર્શન કાજે રે. . ટેક શિવાદેવીતનય નિહાલે, સૂર્યકાન્તિસમતિલક સુભાલે ચન્દ્રસમજવલ મુખ વાલે, ભવ ભય સહુ ભાજે રે આગાલા કરીદલ અલગા કીના, સમતા રસમાં અહોનિશ ભીના અવ્યાબાધ સુખલય લીના, છે અમ શિરતાજે રે આવારા For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પશુઓને વલવલતા દેખી, રથ ફે દિલ દયા સુખી રાજીમતીને ઉવેખી થયા, શિવસજની રાજે રે આવે છે ? શેઠ છગનના સુત ભાગી, ધારસી ઉત્તમ છે વડભાગી સામિવત્સલ પૂજા આંગી, કીની મન તાજે રે છે આ ૪ સંવત ઈક નવ ત્યાસી વરસે, મુગશિર શુકલની પંચમી દિવસે થિરપુર સંઘ ચ આ દશે, ચડવા શિવ પાજે આનાપu ભરેલ-મંડન નેમી રાજે, યશકા ડંકા ચિહું દિશિ ગાજે સૂરિભૂપેન્દ્ર સહ આજે, ભેટે મુનિહંસ સુ સાજે રે આયાદા For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ ફટકર જિન સ્તવન-સંગ્રહ (સુવિહારાદરચનાસે પહલે બને હુએ.) શ્રી દુલેવા તીર્થ શૃંગારહાર– શ્રી કેસરીયા જિન સ્તવન દેશી જલાકી– જિના રે–મેહનગારે રાષભ-જિનેસર નિરખે રે. હિયે હરખે આજ મે દયાલ છે ૧ છે જિ-જગઉદ્ધારક સહુ દુઃખ વારક સાચે રે. સુખકારી મહારાજ ! જ છે રસાલ ૨ જિક–પ્રતપે તીવ્ર–તપન–તનુ–દીપતિ ભારી રે, અઘટારી મહારાજ છે અને શ્રીકાર. ૩ જિ –કામિત–પૂરણ-કલ્પતરૂ-સમ જે રે, ધુવારાજ છે કા૦ મા અપાર ૪ જિ-ચિન્તામણિ, તું મુજ ચિતકજ મેં વસિયે રે, શિવ-રસિયે રાજ છે ચિં૦ | અપાપ છે ૫ છે જિક-આસ ધરી હું શરણે આ સ્વામી છે, નિજ વિરૂદ વિચાર છે આ એ વિચાર છે ૬ જિ-કાટે ભવ-દુઃખ પાસ ખાસ કર મહારા રે, જડ કરમની ત્રાસ | કાલે સુનાણ૭ જિ-નીચ કુમતિ કી કીચ વીચ બહુ વસિયે રે, દુમતી કે સંગ નીજો અજાણ ૮ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) જિ-પૂરવ પુર્વે સશુરૂ સંગે પાયે રે, તુજ દરસ પ્રસંગ પૂસુજાણ જિ—વિજય રાજેન્દ્ર સૂરિ સુપાયે આયા રે, ધનચન્દ્ર સૂરિ સ્વામી સૂર મિલાપ | ૧૦ | નિધિ-પરવત-ગુરુ-શશિશુભ વરસે ચંગે રે, શુદિ પૂનમ ચૈત્ર મા નિ કૃપાલ છે ૧૧ જિ-પ્રબલ પુણ્ય શુભ ઉદયે જાત્રા કીની રે, મુનિહર્ષ ખુલાસો પ્રહ છે સમાજ છે ૧૨ છે પંચમંગલઉપધાન-દીક્ષેત્સવગર્ભિત–ખાચરેદમંડન શ્રી પાર્શ્વનાથ–સ્તવન વીરા વેશ્યાના યારી ઉભા અટારી –એ રાગ ૫ પ્રભુ પાસજી તારી જગહિતકારી, મેહનગારી, છબી સુન્દર જયકાર, સહુ સંક્ટ વારી, સંપતિ સારી,નામથી ધારી જાપ જપું શ્રીકાર ક” પૂરણ બ્રહ્મ પાતાલ કે જ્ઞાયક, ધાયક પદ સુવિશુદ્ધ નિર્મલ જ્ઞાની થયા પ્રભુસ્વામી, વાસ્યા કમ વિરૂદ્ધ રે. પ્ર. ૧૨ કમઠ હઠી મન માનજ ધરત, મુજ સમ જગ નહીં કયા જ્ઞાનમું આતમ શોધ કરી નહીં, રોષી થયો તનુ સંય રે. પ્રજા બે દિયે પણ સોધ લો નહીં, વા મિથ્યા ચોર ઉખર ભૂમિ બીજ ન હવે, વર્ષો જલધર ઘેર છે. પ્રા જ્ઞાનાવુક દર્શન કરીને, જલતે નાગને દેખા માત્ર અલખ તતખિણ આપે, ધરણેન્દ્ર પદવીને લેખ રે....૦ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) જન્મ જરા મરણાદિ કષ્ટ, કરતે નાના વેશ તારક જાણી સરણે આબે, દેજે જ્ઞાનને લેશ રે. પ્રોપા મહિમા મહિતલમાં છે વિશ્રત, તાર્યા નરને નારા કરૂણા કરી મુજ તારજે સ્વામી, શું કહું વારંવાર રે. પ્ર૬ મંત્ર ઉત્તમ નવકાર જ કહિયે, આગમમેં જસ વાણ ઉપધાન મહેચ્છવ ઠાઠમું કિીને, સંઘ સકલ ગુણ ખાણ રે. પ્રણા સજન અંગ ઉમંગ નમાવે. વિકસિત તનમન હોય અગસિર માસ શુદિ છઠ દિવસે, દીક્ષા મહોત્સવ જોય રે. પ્રતા સુરીશ્વર રાજેન્દ્રના પટધર, શ્રી ધનચન્દ્રસૂરીંદા તસ પલંકૃત અહનિશિ સોહે, શ્રી ભૂપેન્દ્રસૂરીંદ રે. પ્રા ગગન–વસુ-નિધિ-શશિ-શુભ વર્ષે, ખાચરદ ચઉમાસ નિર્વિદનં શાંતિ સે કીને, હર્ષ વિજય પૂરી આસ રે. પ્ર૦૧ના બડે સમારેહ કે સાથ “અહિંદપુર’ પધરાવણી વ મહોત્સવ–પૂજા–પ્રભાવના સ્વામીવછલાદિ-મહિમાગર્ભિત–શ્રી શાન્તિનાથ– સ્તવન દેશી-હિંડ કી ! વિશ્વ વ્યાપી કરતિ ધર દેવા, સેવા સુરપતિ કરતા રે સદભાવે ગુણગાતાં ભવિજન, કલમષ હરતા રે “ભવિ મન ધારે રે, ભ૦-સુખ કરનારા શાતિ જિણંદ જય કાર .” ભ૦ળા એ ટેક અગમ અગોચર સિદ્ધપદ ભેગી, નિર્મલ નિરહંકારી રે જનતા તારક છે જગ ઇસર, દરસક જન મનહારી રે. અભરા For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦). પરમેલ ગુણ શાને ભરિયા, નંત ચતુષ્ટય ધરિયા રે. અગ્યાનાશ્વ-ગણ દૂર કરીને, શિવરમણીને વરિયા રે. અભરવા પ્રવર તપાનલ ઝલહલ જાલે, કરમ કુઈન્દન જારી રે કરૂણાનિકેતનનામા , જયશ મહિમા ભારી રેવાભ૦૪ના શરણાગતને શરણે રાખી, શાન્ત સુધારસ પાજે રે જનમ મરણના રેગ નિવારી, વંછિતદાન દિલાજે રે. ભ૦૫ સંઘ સકલ મિલી મહેચછવ કીને, મહિન્દપુરમેં ભારી રે વિવિધ પ્રકારે પૂજા ભણાવી, સમકિત નિર્મલ કારી રે. લાભદા સાહમવત્સલ વરઘોડા સહ, રથ જાત્રા બહુ ઠાઠે રે શાસન જૈન પ્રભાવન કરતાં, ભવ સંચિત અઘ કાટે રે. ભણા સૂરીશ્વર રાજેન્દ્ર કૃપાલુ, તારક દિનમણિ સોહે રે ધનચન્દ્રસૂરિ ભૂરિ કૃપાનિધિ, સૂરિભૂપેન્દ્ર મનમેહ રે. ભલા ગગન-વ-નિધિ-શશિ શુભ વર્ષે, માઘ શુદિ બુધ વારે રે હર્ષ મુનિ પ્રભુ ભગતિ કરતાં, દુરગતિ દૂર નિવારે રે. ભ૦૯ શ્રી પરાસલી તીર્થમંડન-શ્રી આદિજિન સ્તવનાના હેરી–વસંત આદિનાથસહાઈ, પરાસરી તીરથ ગાઈ રે હાં...૫૦ આરટેક' શાંતસુધા-પૂરન દેય નયના, શારદવિમુખ છાઈ અગોપાંગ સુલક્ષણ-લક્ષિત, અહિયસહસ દિખાઈમેરે મન અરિજ પાઈ-રે હાં.... મે ૫૦ મે ૧પ જય તીરથપતિ જગદેવા, જય ગુરૂ જય જગરાઈ, દરસન-નાણુ-ચરણ-તપ-વીરજ, પંચાતંત-પ્રકટાઈ– જય તિય જગ જન ગાઈ-રે હજ ૫૦ + ૨ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) કામિતપૂરન-ચિંતાચૂરન, સેવક જનમનભાઈ આ ભવસેવ આણા તુમ મિલજે, ભાવ નિર્વેદ કરાઈઅખય પદ દો હરસાઈ-વે હાંઅ ૫૦ ૩ દેશ દેશ કે જાતરી આવે, સંઘ ચતુર સમુદાઈ; પૂજા ભણાવે આંગી રચાવે, રમઝમ નાટ મચાઈમધુરધુનિગીત ગવાઈ-રે હ મ , ૫૦ કે ૪ ખ--વસ-નવ-ચક વરસ ફાગુન, વદિ દશમી ઉલસાઈ; સૂરિ ભૂપેન્દ્ર કી જાતરા કીની, સંઘ સહિત લયલાઈનિજાતમ અદ્ધિ જગાઈ-રે હાંનિટ ૫૦ + ૫ છે આઈ ઇન્દ્ર નાર કરિ સિંગાર-દેશી સિરિ ઋષભ આજ, તુજ દરશ કાજ; આ નિકટ રાજ, પાયા સુખ સમાજ, તુંહી શિરકે તાજ વર શિવ સુખ ભીને. આ સિ | ટે. ૧ મહા ચાર ચાર, મુજ ધનકે સર તરફ દર, અતિહી અઘોરકરિને સુ જોર-મેય વશ કર લી સિવ છે ૨છે અનાદિ કાલ, મહા મેહ જાલ, પડિયો હું ભાલ, કર લેની બાલ તારની બાલ-એર કઉ નહીં ધીને. સિગા ૩ ખરિ ધરિને આસ, આયે હું પાસ છોડાવે ખાસ, તુમ ચરણ દાસ; મૂકે મ નિરાસ સેવન મન દીને સિ. ૪ મુજ સુમતિ આપ, પ્રભુ દુરિત કાપ સહુ હરને તાપ, ધરૂં આપ છાપ, નહીં એર જાપ, મુજ તુંહી નગીને. એ સિવ છે ૫ સિરિ નાભિનંદ, પહાસલી જિનહ; સુર નાગચંદ ત્રિજગ વંદ, આનદકંદ ગુણ અનુપ ખજીના સિ. ૬ સહી તારક જાન, વર માંગુ દાન, સુણે અરજ કાન, પ્રભુ હા સુજાન; આપ ને જ્ઞાન-અપવરળ નથી. સિ | ૭ | સૂરિ રાજેન્દ્ર છાપ, ધનરાજ આપ સૂરિમંત્ર જાપ, હરી કર્મ તાપ સહુ વિઘન કાપ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ). શુભ પદવીને ચીને. એ સિવ છે ૮ ઉગણી સય અસી, વદિ પંચમી વસી, ફાગ જાત્રા રસી, સૂરિ ભૂપેન્દ્ર વસી; મુનિ હર્ષ ઉલસી-અમરત રસ પીન. સિ. | ૯ | ઠાકરછ રે મદરિયે સેનારા પાટ જડિયા રે એ દેશી પડા લીરા નાથરા મેં આજ દર્શન કીના રે, ભવસાગરસે પાર ઉતરવા, સરણા લીના રે, દર્શન કીનારે, હ૦-દર્શન કીના રે, શ્રી પડાસલીરા, ષભ નગીના રે, દરસન કીનારે.” ટેકાના ત્રિજગ વ્યાપિ કીર્તિ આપરી, સુણને શરણે આ રે, ચઉગતિ નાશક આજ પ્રભુજી, સાગે પાયે રે. એ દવારા અનન્ત જ્ઞાનકા આપ ખજાના, સુમતા રસરા ભરિયા રે, આઠ કરમરે નાશ કરીને, શિવ વધુ વરિયા રે. દ૩ શાન્ત સભાવરી મુદ્રા નિરખી, હરખી માહરી નેના હે કામાદિકસે અલગ કરીને, શિવ સુખ દેના હે. દાકા કાલ અનાદિ દુરમતિ અંગે, દુઃખ ઘણેરા લીધા હે; તુમ દીદાર દેખને સહુ એ, કારજ સીધા હ. દવેપા આપરા દરસણ ખાતિર, વિકટ પંથ ચલિ આપે છે, આપરા પરસાદથી, મન વંછિત પાયો હોછે દ સૂરિવિજયભૂપેન્દ્ર સહાયે, પ્રથમ વિભુને ભેટયા હે; પૂર્વ ભવાંરા પાપ સઘલાં, આજ મેટયા છે. આ દવે પાછો સૂરિવિજય રાજેન્દ્ર ગુરૂ કી, મહિમા ચિહું દિશિ ગાજે હે કુમતિ કદાગ્રહી શ્રવણે સુણીને, અલગા ભાજે હાદાટ માસ ફાગુણ વદિ એકમ દિવસે, ભેટી મન હરસાયે હે હંસ મુનિ પર મહેર કરે, અમૃત વરસાયે હે. પદબાલા For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) શુદ્ધ સમ્યક્ત્વ રત્નધારક–ગુરૂભક્તિ પરાયણ–કવિવર-વડનગરીય-હાલ મુ॰- રતલામ' નિવાસી ચાપડા-મન્નાલાલ મિશ્રીમલજી વિરચિતશ્રી મહાવીરસ્વામીની આતિ. તીરથની આશાતના નવિ રિએ૰ એ દેશી આરતિ શ્રીમહાવીર કી સુખકારી, ા ટેક હાંરે-સુખકારી રે સુખકારી; હાંરૈભવ સચિત દુ:ખ હરનારી, હાંરે-આપે શિવસુખ સમ્પતિ સારી; હાંરે-લહે જસ જયકાર. !! આ૦ ।। ૧ ।। સિદ્ધારથ નૃપ નિર્માણુ–સુખકન્હા, હાંરે-માતા ત્રિશલા દેવી કે ન દા; હાંરે જાતે વન્દે સુરનર ઇંદા, હાંરે-નાચે થઇ થઇ કાર. !! આ॰ ॥ ૨ ॥ પાવાપુરી મુગતે ગયા કિરપાલા, હાંરે–થયા દીવાલી દ્વીપ ઉજાલા; હાંરે-પ્રભુ તારન તરન દયાલા, હાંરે-પહેાતા મેાક્ષ મઝાર. ॥ આ ॥ ૩ !! દ્રવ્ય ભાવે પ્રભુ પૂજના નિત કીજે, હાંરે-જિનચરને શીશ ધરી જે; હાંરે-નર ભવના લાહા લીજે, હાંરે-જેથી આત્મ ઉધાર. ॥ ॥ ૪ ॥ મુદ્રા માહુની સાહની જયકારી, હાંરે–અ ંગે લાખીણી આંગી સારી; હાંરે-ફૂલ-માલ કી શેાભા ન્યારી, હાંરે—ગલે નવલખ હાર. ૫ આ ॥ ૫ ॥ આરતિ નિવારણ આરતિ વિરચાવા, હાંરે-સાંગ ઝાલર શંખ વજાવા; હાંરે-મન વિચ શુદ્ધ ભાવના ભાવા, હાંરે અતિ આનન્દ પ્રચાર. ॥ આ૦૫ ૬ । પદ્માસન મહાવીરજી ત છાજે, હાંરે-વડનગર અનૂપ બિરાજે; હાંરે-સૂરિ રાજેન્દ્ર ભવ દુ:ખ ભાંજે, હાંરે મ્રુત ગમ્ભીર ધાર. ॥ આ॰ ! ૭ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) અથ ગૃહલી સંગ્રહઃ । પાલીતાણા ( શ્રીસિદ્ધાચલ) તીર્થક્ષેત્રાર ચામાસે વિરાજમાન શ્રીસૂરીશ્વરજી—ગુણવર્ણન લાવણી, બહર-ટી ! શ્રીસિદ્ધાચલ-ભૂપેન્દ્રસૂરીશ્વર આયા, સંવત્ યાસીમે ચાતુર્માંસા ઠાયા ટેક ચોક— હવા પાલીતાણે પ્રવેશ સૂરીશ્વરજી કા, રચે સાંબેલા શ્રીસ`ઘ ઢગ થા નીકા । જય જય ધ્વનિ કરતે સહુ શ્રાવક શ્રાવીકા, શાસન જયવતા મહાવીર સ્વામી કા ।। મિલાપ— આનન્દ શહેર મેં' વિવિધ પ્રકારે છાયા ।। સં ૧૫ ચોક— સારે શેર મે તારન ઝલહુલ નેજા ફરકે, મોંગલ ગાવે નર નારી સખ ઘર ઘર કે હુય ગય રથ વાજે એંડ રાગણી ભરકે, સામૈયા સજાયા નિસ્રાણુ આગે કરકે ! મિલાપ— માઠે ઠાણા સુરીશ્વર સાથે સુહાયા ।। સ૦॥ ૨ ॥ ચોક— મુનિરાજ સંઘાતે નામ હું ન્યારા ન્યારા, શ્રી લક્ષ્મી ઔર ગુલાબ હરસ્ અણુગારા For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ મુનિ હંસ રૂ વલભ હીરવિજય વ્રત ધારા, ફિર સાગરાનંદજી વિજય વિવેક હૈ યારા છે મિલાપશ્રાવક શ્રાવિકા ઉછરંગ હર્ષ વધાયા છે સં૦ ૩છે ચૌકભૂપેન્દ્રસુરિ કમસે મુનિ સામે ચાલે, મારગ ચલતા ઈર્યા-સુમતિ સંભાલે જિન દેવ જુહારે હૈ ઉત્તમ ગુણ વાલે, ફિર આવે કુકસી વાલે કી પ્રમશાલે છે મિલાપ– ગુરૂ વંદન કર નર નારી શીશ નમાયા છે સં૦ | ૪. ચૌક– ગુરૂ દેવે દેશના સભા કે મનમેં ભાવે, એક ચિતસે સુણ નર નાર હરસ મન લાવે ગુર્જર મરુધર માલવ આદિ જન આવે, સ્થાવર જંગમ તીરથ કા લાભ કમાવે છે મિલાપ – દશવૈકાલિક એર વિક્રમચરિત્ર સુનાયા ! સં ૫ ચૌકચાહી માસ કા હાલ સંક્ષેપ સુનાઉં, ધર્મધ્યાન તપસ્યા ઉત્સવ આદિ બતાઉં. અઠાઈ મહેચ્છવ તીન સુની હરસાલું, ગુરૂ ગુણ અનુમોદન કરકે આનંદ પાઉં મિલાપકરી તપસ્યા કાટે કર્મ મહામુનિ રાયા છે. સં. ૬ For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achie ( ૩ ) ચૌક– મુનિ ગુલાબ હર્ષદ માસ એકાન્તર કરતે, ફિર હર્ષ મુનિ છઠ અઠ્ઠમ તપ આદરતે ! શ્રાવક શ્રાવિકા પંદરા દશ ઉચરતે, અડ્ડા કરે નર નાર ભાવ શુભ ધરતે છે મિલાપ– છુટકર તપસ્યા કર ભવિજન તનકો તપાયા છેસં. ૭ સિણગાર ખાઈને માસિક તપ ચિત દીના, અઠ્ઠા મહોત્સવ સંઘને જયકર કીના ચેનાજી રૂપચંદ સાથુ વાસિ જસ લીના, ચઉમાસ ગંહલી પ્રભાવના મન ભીના છે મિલાપશુભ મારગ ખરચી કરતે નિર્મલ કાયા ! સં. ૮ ચૌક– જિન ગુરૂ સેવા કરે પરમ શ્રદ્ધા સારે, હું દાનવીર ઉપગારી કિરપાગારે છે આહાર ચમના ડુંગાજી-ભૂરમલ ધારે, પરાજ ગુલાબચંદજી કાણોદર ગારે છે મિલાપમાસ વખાણે પ્રભાવના વટવાયા છેસં. ૯ ચૌક– ગુરૂ દેવ જ્ઞાન પ્રમ કે પૂરણ અભિલાષી, સૉષી સમતાવંત સજન ગુણ ભાષી For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) અઠ્ઠાઈ મહ સમોસાન કી રચના ખાસી, કિર સમારોહ સે સંધ દેવે સામાસી મિલાપ– રતના ભૂતા મિશ્રીમલ સંઘ બુલાયા છે સં૦ | ૧૦ | ચોકહિન્દજી ગમલ ભૂરમલ ઉછરંગે, દીક્ષા મહોત્સવ વરઘેડા નિત નવરંગે લાખેણું આંગી બેન્ડ રેશની સંગે, અઠ્ઠાઈ માછવપૂજા ભાવ અસંગે છે મિલાપ– ખરચી ધન ઉત્તમ ક્ષેત્રે લાભ કમાયા છે સને ૧૧ ચૌ– ગજાં ને જ્ઞાનકી ભકિત લાખિની કીની, શિવરાજ મિશ્રમલકી વાત નવીની પિશાળ જાગ્રણ કરને કી ચિત લીની, ધન ધન વાણી શ્રી વિજયભૂપેન્દ્રસૂરીની છે મિલાપ– ગુરૂવિજયરાજેન્દ્રસૂરીશ્વર માર્ગ દીપાયા છે સં૦ | ૧૨ છે ચૌ– શ્રી સંઘ તરફ સે પૂજા વિવિધ ભણુઈ, હકર વાતાં તે ફિર ભી નહીં ગિણાઈ વાપીણી માંગી મહિમા ખૂબ વાઈ, મંડલી સંગીત વાજિંત્ર વાજે સરણાઈ ! For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ). મિલાપદાદા આદીશ્વર જગમેં દેવ સવાયા છે સં૦ | ૧૩ ચૌકસાતે ક્ષેત્રે મેં ધન ખરચે વડભાગી, વનેચંદ છવા ગુલબા ચમના ભાગી પન્ના નથમલ રતના પેરાજ સુરાગી, વીરચંદ પ્રેમચંદ રતનલાલ ૧૧ અનુરાગી છે ઇત્યાદિ સંઘને જૈન શાસન હાયા છે સં૦ ૧૪ ચૌક– ચાહી માસમેં ધર્મ તપસ્યા ભારી, શ્રીભૂપેનસૂરિમહારાજ બાલ બ્રહ્મચારી ભૂશાશ્વત તીર્થ અરૂ સદ્દગુરૂ જેમ વિચારી, જાત્રા કરને ગયે હલ કરમી નરનારી છે મિલાપસૂરિરાજેન્દ્ર ગુરૂ ગુણ મન્નાલાલ મન ભાયા છે સં. ૧યા G ૧-ખુશાલજી-વાગરા, ૨-લખાજી-ગુડાવાલેતાન, કસૂરાજીહિ. પાના, ૪-ડુંગાઇ આહાર. ૫-કલાછ (ભરમલ) કેસિલાવ, લાઇ (હજરીમલ) તથા ભીખાજી, તથા ચુનીલાલજી, ૭ભૂતાઈ આહિર, ૮કાબચંદજી-કાણોદર, ૯-ભીખાજી-વાગરા, ૧૦-ગામાજી-વાલી, ૧૧ગમલજી (લંકારી) ખાચરાદ (બાલવા) યે સબ નામ પિતાએ હું For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯). પાલીતાને મેં વિરાજમાન શ્રીગુરૂ ચાવશ– શ્રી રાજેન્દ્રોદય જૈન યુવકમંડલને સંગીતસહ ગાયન રૂપે ગાયા હુઆ આમંત્રણ રાહ-રસિયા. સેવા અમૃત મીઠી મેવા, ગુરૂ કી મસે છેડી ના જાયટેક પૂર્વ પુણ્ય શુભ ઉદય હુઆ, જબ વેગ મિલ્યા હે આયા પુન્યાઈ જબ પ્રગટી મેરી, ભેટયા ગુરૂના પાયા સે ના ફોધ લેભને માન ન દશે, નહીં કપટ મન માયા દર્શન કરતાં ગુરૂ આપકા, પાતિક દર પલાય છે સેટ પર આપ સરીખા સુગુરૂ પાયા, કમી રહી નહીં કાંયા હમ કીનો નિશ્ચય મન માંહી, તારગે મુઝતાંય સેવા મુજ મન સેવા માહીં લગ્યે હૈ, ઓર કહીં ના જાયા કરકે જલ્દી કૃપા ગુરૂજી, દર્શન દી આય સે જ છે જાવરા સકલ સંઘ કી અરજી, લીજે ગુરૂજી માણા આપ પધારે શહર જાવરે, વરતે જય જય વાણુ બાપા એક અરજ હૈ મેરી ગુરૂજી, તુમ ચરણું પરસાદ શ્રી રાજેન્દ્રોદયનમંડલ ભી, રહે સદા આબાદ સેવાદા આપ વિરાજે શ્રી સિદ્ધગિરિપે, વરતે મંગલકાર ભાગીરથ અરૂ હસ્તીમલ કે દીજે ગુરૂજી તાર સેહા For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) 6 રાજકાતના વતની ગાંધી રા. - ગામળદાસનાગજીભાઇ એ બનાવેલી ગુરુગુણ વર્ણનરૂપા ગૃહુલી. રાગ–ગરબી | ખંડ ખંડમાં ગંગા યમુના નથી ૨, કામ–કુલ સમ દર્શીન સન્તના રે, જેને પરણ્યે પુનીત થાય પ્રાણ । એવા ભૂપેન્દ્રસૂરિ મન ભાવિ રૈ ।। ટેક સુરતરૂ કર્યો છે પૂર્વ પુણ્યથી રે, એની લેાકાને થઇ પૂરી જાણુ ! એ૦ ૫ ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir વન વનમાં ચદન નવ હાય ! એટ ! આજે અમૃતના સિન્ધુ ઉલટ્યા રે, ગજ ગજમાં માતી નવ નીપજે રે, નાગે નાગે મણિ નવ જોય ! એ॰ ॥ ૨ ॥ સખ્ત સાચા પૂરણ બ્રહ્મરૂપ છે રે, અને પરશે નહીં પુણ્ય પાપના એ ! આશા તૃષ્ણા જેની અળગી ગઈ રે, જામ્યા જગમાં પૂર્ણ પ્રતાપા પૂવ કોટી કરે તપ માનવી રે, એ॰ ॥ ૩ I ત્યારે સન્તાના સંગમ થાય ! એ૦। " ઘટ ઘટમાં આતમરામ દેખતાં રે, મન્ત્ર પરિમલ ઊપમરાય ॥ એ॰ ॥ ૪ ॥ કાટી જન્મનાં પાપ પ્રલય થયાં રે, દ્વીએ અલખ પુરૂષનાં નામ । એ॰ t For Private And Personal Use Only દાસ ગાકુળનાં સન્ત સુખ ધામ ! એ ॥ ૫ ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org "" ( ૪ ) પુનઃ શ્રી ગુરૂ ગુણુ વિષે-હરીગીત છન્દ. શાંતિ ધરી છે દિલ વિષે પીડા કરે નહિં કેાઈને, આપ દુ:ખિ થાય છે અઠ્ઠું અન્યનાં દુ:ખ જોઇને ! સન્તના સદ્ભાગ્યથી સુખરૂપ સર્વ સમાજ છે, શણગાર જિનશાસનતણા ભૂપેન્દ્રસૂરિ મહારાજ છે ॥ ૧ ॥ બ્રહ્માણ્ડના દ્રષ્ટા બની નિજરૂપ માંહે સ્થોત છે, કામ ક્રોધને માહ મત્સર લાભથી એ અજીત છે । સાધુતાના ગુણથકી સહુ સન્તમાં શિરતાજ છે! શ॰ ॥ ૨ ॥ પાચ ઇન્દ્રિય વશ કરી નવ ગુપ્તિને નિત ધારતા, અળગા કષાયાને કરી વિળ પંચમહાવ્રત પાળતા । પંચવિધ આચારથી રાખેલ શાસન લાજ છે ॥ શ॰ ॥ ૩ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ સમિતિ પાલિને ત્રિશુસિને કરમાં ધરી, છત્રીસ ગુણથી આગલાને વિજય લક્ષ્મી છે વરી ! ઉપદેશવા સહુ ભવ્યને દિલમાં ભરેલી દાજ છે ।। શ૦ ૫ ૪ ll દેતુથી દૂર ખસી નિજ રૂપમાંહે મસ્ત છે, માહને માયા તા એથીજ આજે અસ્ત છે ! માક્ષપુરમાં પહોંચવા ખાંધેલ પુણ્યની પાજ છે । શ૦ા પા સત્રમાં ભાખેલ સન્તા આજ અહીં દેખાય છે, શુદ્ધ સંયમ પાળનારા સન્તુ સુખિયા થાય છે । દાસ—ગાકુળ વીનવે સન્ત વિશ્વ તરવા જહાજ છે ! શા For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંકાનેરના પ્રાસદ્ધ કવિ-નેમચંદભાઈ” એ ગુરુગુણ–વન વિષે જેલી ગૃહલી. સિદ્ધચક પદવો રે ભવિકા -એ દેશી પુણ્ય ઉદય જાગ્યાં વંકપુરમાં, દૂધે વરસ્યા મેહા વિજયભૂપેન્દ્રસૂરિજી પધાર્યા, સાધુ મંડલી ગુણ ગેહ રે “ભવિજન ભૂપેન્દ્રસૂરિજીને સે, સેવ્યાથી મલે મુક્તિ મે રે” ભ૦ ૧ | પહેલી મનની શુદ્ધિ કરવા, ક્રોધ કષાયાદિ ટાલા પાંચ ઈન્દ્રીયોને કાબુમાં રાખી, ઈષ્ટ દેવને સંભાળે છે. ભ૦ ૨ ગુરૂગમતા વિણ નહીં થાય શુદ્ધિ, શ્રવણ કરે દિન રાત બેધ સુણીને મનન કરીએ, તે ટલી જાય ઉતપાત રે ભ૦ ૩ પરમ ગુરૂદેવ છે ઉપગારી, જે તે રસ્તે ચાલી તે મૂકી આડે પંથ અથડીયે. ભવ ભવ રઝલ્યા ખાલી રે ભ ૪ મન વશ કીધું છે અતિ દેહીલું, સહેલું તે નવિ જાણે નિત નિત અતિ સંતની કરો ભક્તિ, તેહથી ફલ પરમાણ રે ભરે પપ વિનય વિવેક ને નમ્રતા આવે, જો દુરિત ઉતા૫ ગુણ એકવીસ હદયમાં પ્રગટે, તે બધે ગુરૂને પ્રતાપરે છે ભ૦ મા ૬ ગુરૂ વિણ જ્ઞાન મલે નહીં જગમાં, એ વિષ્ણુ અંધ સમાના છતી આંખે પડીએ કૂવામાં, ભૂલી ગયા સહુ ભાન રે છે ભ૦ | ૭ | માયા મોહે આ જગને બાંધ્યું; સર્વ જીવજંતુઓને વેર ઝેર કેર કિયા ઘણેરા, પાર ન પામ્યા તું જેને રે ! ભવ | ૮ સાધ્યું ખરેખર સત જનેએ, અથિર સંસારને છેડી મોહ માયાને વશ કરિ લીધા, રહ્યા તસ પાસ કર જોડી રે ભરે ૯ ધન્ય ધન્ય ભૂપર રહા સન્તા, નમિયે ઉગમતે પ્રભાતિ વંકપુર મંડળી પ્રેમેં વિનવે, હાય સદા સુખ શાંતિ ૨ભ૦ ! ૧૦ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૩ ) રે મારે જાગ્યા કુંવર જામ॰ એ દેશી । જીરે મારે વિજયભૂપેન્દ્ર સૂરિરાય, રાજનગરમાં પધારિયા । જીરેજી ા ટેક ડા જીગામ નગરપુર માંય, શાસન કાર્ય સુધારિયા | જી॰ ॥ ૧ ॥ જી-પાળે પાંચ આચાર, પાઁચ ઇંદ્રિયને જીતતા । જી૦ ૫ જી—લીધા સજમભાર, નિશનિ રહે બહુ ચેતતા।। જી॰ ॥ ૨ ॥જી-ઉત્તમ પંચ મહાવ્રત, સાચવે લક્ષ ત્રિકરણથી। જી॰ । જીદોષ જે આવે તુ, પડિક્કમે અનુકરણથી ૫ જી૦ ॥ ૩ ॥ જી૦૭: ફાયના પ્રતિપાળ, ધર્મ કુરન્ધર જાણીયે । જી૦ ! જી—આપે મેષ રસાળ, જ્ઞાન અમૃત રસ વાણીયે ।। જી૦ ૫ ૪ ૫ જીનટ-દોરી સમ ખેલ, ચૂકે ન વશે ડાલતા । જી૦ : જી-સાધ્ય બિંદુમાં સામેલ, હૃદય કમળને ખેાલતા ! જી॰ । ૫ ।। જીરક અને લિરાય, નાના મેટાને ન આંત। । જી। જી-એજ સમદ્રષ્ટિ ન્યાય, ધન્ય ધન્ય સુનીસરા ! જી૦ ૫ ૬ l! જીશાન્ત દાન્ત મહુન્ત, ખન્ત ધરી સન્ત વક્રિય । જીજી-ધીર વીર બળવન્ત, દર્શોથી કમ નિકદિયે ॥ જી : ૭ ।। જી-કાવ્ય કળા છય છે, વાણી સુધારસ વેલડી । જી॰૧ ૭૦સુણે શ્રાતા જન વૃન્દ, પીવત પીવત રસ શેલડી ! જી॰ ! ૮ ॥ ૭૦-અનેક ગુણે' સૂરિરાય, ત્રીસ મુખ ગુણુ વણુબ્યા । જી ! જીજિન્હાથી કહી ન શકાય. જ્ઞાનીચે ગુણુને સ્તબ્યા જી ll ← & જી-ઓગણીસ ખ્યાશીની સાલ, રૂડો માસ ફાલ્ગુન ક્લ્યા । ૭૦ા જી-કહે તેમ॰' વંકપુર? ખાલ, સૂરિ દર્શને આનદ મલ્યા જી॰૧૦ના ૧ કવિ તેમચંદજી, ૨ વાંકાનેર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ ) અતિસરસ-રમણીયત†-ગુ ભાષાનિબદ્ધ -ગદ્યપદ્યકવિતાત્મકઐતિહાસિક અનેક મહાપુરૂષોના ચરિત્રાના લેખકશિક્ષાપદ્મશદાચકનાના છન્દ્વાપનિષદ્ધ નાના ગુણવનાત્મકનાહુના માઢા અનેક ગ્રન્થાના પ્રકાશક-અમદાવાદ ( રાજનગર ) નિવાસી-વાઘૃદ્ધ-કથીધર શાહ. લજીભાઈ વલ્યમદાસ-ડગલીએ રાજનગરમાં પધરામણીની વખતે શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વગુણમહિસારૂપે બનાવી ગાયેલ ગૃહલી । રાહ લાવણી–લહર છેડી. આ રાજનગરમાં પૂજ્ય પધાર્યો ત્યાગી, ભૂપેન્દ્રસૂરીશ્વર આપ બડે બડભાગી ।। ટેકા તપ-જપ-સયમ-શમ-દમના સાધક સ્વામી, છે સમતામય-સ્તુતિ-પાત્ર જરા નહીં ખામી । વ્યાખ્યાન-ધ્યાન-પચ્ચખાણ-જાણુ નિષ્કામી, પડિલેહણુ-વ દનદેવ સ્વીકાર્યા સ્વામી ! ખટકાય તક્ષા પ્રતિપાલ અને અનુરાગી ! ભૂ॰ ॥ ૧ ॥ શત્રુ મિત્રા સમ ગણી પ્રીત્યથી પાળેા, બહુ જ્ઞાન દાન અણુ કરિ ભવ દુખ ટાળા ! વળિ વિધમ ની અનુરાગગ્રન્થિને ગાળા, થઇ જયવતા જગ જિન-શાસન ઉજવાળા । છે ધર્મ તણા વ્યાપાર ધમઁના રાગી ।। ભૂ૦ ૫ ૨ ! ભરિ શકિત ભારથી ગુપ્તિ ગાડિ મહુ મેજે, થઇ સુધમ ધારી વહન કરો પ્રતિ રાજે ! પરિશીલ તણી નવ વાડ મુનીશ્વર મેાજે, મુકતીગઢ ઘેર્યા નાથ ? મહાવ્રત ફેાજે । શિવપુર સર કરવા સોંગમ સુરતા લાગી ! ભૂ॰ ૫ ૩૫ ક્રોધાદિક જોદ્ધા ચાર જખર તુમ જીત્યું, નવ કલ્પી નિર્ચન્ટ નાથ ? નમે સહુ નિત્યે । વિધવિધ શક્રાના સ્થાન વિદ્વારી રીત્યે, આનન્દે અમદાવાદ પધાર્યા પ્રીત્યે શુભ સમકિત રંગ પ્રસંગ રહ્યો જ્યાં જાગી, ના ભૂ॰ ૫ ૪ ૫ ' For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ). રાજેન્દ્ર સૂરીશ્વરસૂર્ય–સમા સુખકારી, ધનચન્દ્ર સૂરીશ્વર ચન્દ્ર-સમા લે ધારી ભૂપેન્દ્ર સૂરીશ્વર ગણ-દીપક ગુણકારી, કર્યું રાજનગરને આજ ઉમંગી ભારી છે જ્યાં લઘુ લીલા હેર મળે હે માગી છે ભૂત છે ૫ ગુર્જર ભાષાપદ્ય કવિતાત્મક અનેક સંગીત કન્ય રચયિતાઅમદાવાદ નિવાસિ–પ્રસિદ્ધકવીશ્વર-વયોવૃદ્ધ-સાંકળચંદભાઈએ રાજનગરમાં સૂરીશ્વરજીના સામૈયા વખતે સંઘ સહ ગુરૂ ગુણ વર્ણનરૂપે બનાવી ગયેલ ગૃહલી. સુન્દર સામળીયા–એ રાગ.. સૂરીશ્વર ગુણ દરિયા, શાન્ત સુધારસ ભરિયા, છત્રિસ ગુણ વરિયા, દેશ વિદેશ વિચરિયા છે સો ટેક વિજયરાજેન્દ્રસૂરિ ગણ ધોરી, નિર્ગસ્થ વ્રતધર પાસ ન કેડી સ્વર્ગે સિધાવ્યા દુનિયા છેરી, ક્રિયા પાત્ર જગમાં નહિ જેડી ભવિજનને ઉધરિયા છે સૂપાલા ધનચન્દ્રસૂરિ પરીષહ નાખ્યા, વિરૂદ સવાઈ વ્રતધર વ્યાખ્યા ભવિજનને ઉધરી દુઃખ કાપ્યા, સ્વર્ગત તસ પટ સુરિ થાય છે તરણ તારણ ગુણ ભરિયા છે. સૂત્રો ૨ | વિજયભૂપેન્દ્રસૂરિ તસ પાટે, થાપ્યા સંઘે સૂરિપદ ખાતે ધર્મધુરન્ધર ધોરી માટે, ગણું ચિન્તક ગણપતિ એકાન્ત છે તાર્યા સાતે પણ્યિા છે સૂવે છે લઘુ વય “આઠ વરસમાં દીક્ષા, શાસ્ત્ર ભણી ગુરૂગમ લે શિક્ષા બાલબ્રલાચારી વ્રત રક્ષા, કરિ ગીતારથ થયા નિરીક્ષા ચરણ કરણ ગુણ વરિયા એ સૂત્ર | ૪. મરૂરથી ગુજરમાં આવ્યા, શિષ્ય સંપવા સાથે લાવ્યા રાજનગરના સં. ઘને લાવ્યા, સામૈયું કરીને પધરાવ્યા. દર્શનથી દિલ ઠરિયા પાસે, For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) છે ૫. લક્ષમી ગુલાબને હર્ષ સુહંસા, ઇત્યાદિક ગુરૂ-ભાઈ પ્રશંસા, વિજય અંકેત પંડિત શુભ વંશા, ચરણ કમલ મહાવત ધર હંસા ગુરૂ આણા અનુસરિયા | સૂર છે ૬ મહિતલમાં સુરિરાજ વિચરજે, ભવિ નર નારીને ઉધરજે વિજય વાવટો ભારત ધરજો, સાંકળચંદ સફલ ભવ કરજે છે આજ મહદય સરિયા સૂત્ર છે ૭ છે ગૃહલી હરે મહારે ઠામ ધર્મના સાડા પચવીસ દેશ જેએ દેશી હારે હારે સુગુરૂ પધારયા સહેલી આપણું શહેર જે, ભૂપેન્દ્રસુરીશ્વર આદિ ઠાણું આઠમું રેલે હાં-ઘરઘર તેરણ મંગલ લીલા લહેર જે, સાંબેલે સણગાર શ્રી સંઘ ઠાઠમું રે લે છે ૧. હાં – જય બોલે શ્રાવક સહુ પરિવાર જે, પગ પગ હુંલી કરતી સધવા સુન્દરી રે હાં-બાજે ઢેલને ઝાંઝર રણું ઝણકાર , મીઠે રાગે વાગે મધુરી બંસરી રે લે છે ૨ હાં-જિન શાસન શિણગાર મહા અણગાર જે, વેરાગી મહા ત્યાગી ગુણિજન એપતા રે લે હાં – ધ માન નહીં માયા લેભ લિગાર જે, વાણી અમૃત સરિખી કબુ નહીં કેપતા ૨ કે ૩ હાંએહવા સમતા ધારી ગુણકી ખાણ, પંચમ કાલે મિલિયા મોટા ભાગનું રેલે હાં-ચોથા કાલકી સહેલાણી મિલી જાણજે, પરભવ કીધા કેઈક પુણ્યકા લાગશું રેલ છે ૪ હાં–સુમતી ચુપતી પ્રવચન માતા આઠ જે, તિમ સૂરીશ્વર મુનિ પરિવારમું છાજતા રે હાં-પષધશાલે આપ બિરાજ્યા પાટ જે, દેશના દેવે જન મન સંશય ભાંજતા રે લે છે પ હાં–ચાર માસમેં થિરપુર નગર થરાદ છે, સા ઉપદેશ સુણાય દીપાયે ધર્મને જે લે હાં -શ્રાવક શ્રાવિકા For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) તજ દીના પરમાદ જે, નિર્ગસ્થ ગુરૂમુખેં જાણું ધર્મના મર્મને રે લે છે ૬હાં -આઠ સંપદા સિદ્ધિ અડ એક થાન છે, સકલ સંઘની આશ ફલી ચિર કાલની રે લા હાં–પાસાને મિલિયે હૈ અમૃત પાન જે, ભૂખ્યાં ને હુઈ પ્રાપ્તિ મોદક થાલની રે લે છે ૭ હાં-મુનિ ગુણધારક લક્ષમીવિજય ગુલાબ જે, હર્ષ હંસ ને વલ્લભ હર સહામણા રેલે હાં – સાગરાનંદ વિજય પણ મહાવ્રત છાબ જે, આઠે શાન્ત સ્વભાવી મુનિ લિયામણા રે લે છે ૮ હાં—વિરપુરના સહુ સંઘ સુણી ઉપદેશ જે, સુમારગ ધન ખરએ વાત નીકી કરી રે ! હાં-સંસ્થા થાપી તીન પ્રખ્યાતી પ્રદેશ જે, ઉન્નતિ ધર્મની કરવા હાંસ હદય ધરી ૨ લે || ૯ | હા–નામ છે “રાજેન્દ્ર જેન સેવા સમાજ” જે, “ધનચન્દ્રસૂરિ પાઠશાલા” એ નામસે રે લે હાંક-વાચનાલય કર્યું કાયમ ગુરૂ મહારાજ જે, સુરિ ભૂપેન્દ્રના નામે સંઘની હામસે રે લે છે ૧૦ હાંરાજેન્દ્ર કેલની વાચના કરિ સુરિરાય છે, અર્થ અલોકિક સુણતાં મગન હુવા ઘણા રે લો. હવ-વિક્રમરાય ચરિત્ર સુણે ચિત લાય જે, નિત પ્રતિ કરતા શ્રીફલ પ્રમુખ પ્રભાવના રે લે છે ૧૧ | હા-અઠ્ઠાઈ મહેત્સવ જ્ઞાન ભક્તિ શ્રીકાર જે, સ્વામીવચલ પૂજા શ્રી જિનરાજની રે હાં–તપસ્યા પિસા પતિક્રમણ વ્રત ધાર જે, કિરિયા કરતા પરમારથ શુભ કાજની રે લે છે ૧૨ | હાં-મૂલ મંત્ર નવકાર તણે ઉપધાન જે, પુન્યવંત નર નારી કરતા ભાવમું રે લે હાં-કુંકુમ પત્રિ ગામેગામ સુથાન જે, લિખને સંઘ બુલાયા બહુ ઉછાવણું રેલો ૧૩ છે હાંક-શાસન મહિમા ફેલી ગામે ગામ, વિરપુર સંઘની મહિમા પણ પ્રસરી ઘણી રે લો હાં-વિજય. રાજેન્દ્રસૂરિ ગિરૂઆ ગુણ અભિરામ જે, કીરતી જગમેં વિજય For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) ભૂપેન્દ્રસૂરિ તણી રે લે છે ૧૪ હાં-સંભવ ચન્દ્રને સુબુધિલ ઇક શુભ વર્ષ જે, ભગુવાસર શ્રી સંભવયવન કલ્યાણ કે રે લે હાં–ગાવે ગુરૂ ગુણ ગમ્ભીર સુત બહુ હર્ષ જે, સહેલી હલી ગાવે સંવર જાણ કે રે લે છે ૧૫ શ્રા થરાદ નગરે સૂરિજી મહારાજશ્રીના પધારવાથી લાભ થયે તેનું “વીજાપુર દેશી નાટક સમાજ' મેનેજર ચીમનલાલ છગનલાલ પાટીદારે બનાવેલું ટુંક વર્ણન. લ-સંગીત મુખડાની માયા લાગી –એ રાગ ભૂપેન્દ્રસૂરિજી સ્વામી રે, ભલે પધાર્યા છે ભૂ છે ટેક છે ભૂપેન્દ્રસૂરિજી સ્વામી, પ્રણમું હું શીશ નામી જાઉં મારા દુઃખ વામી રે પા ભ૦ ભૂળ છે ૧સાધુના સગુણ સારા, ભર્યા ગુણના ભંડારા કામ ક્રોધ ને વિદાય રે ભ૦ ભૂ છે ૨છે સદ્દબોધ દીધા સારા, સંઘમાં કીધા સુધારા ધોરણે બંધાવ્યા ધારા રે. . ભ૦ ભૂટ છે ૩ સમરથ છે ગુરૂ કેવા, રાજેન્દ્રસૂરિજી જેવા શિષ્ય ભાવે કીધી સેવા રે. . ભા ભૂ૦ | ૪ | ચાતુમાસ કરવા, કાજે, કૃપા કીધી સૂરિજેશ થાણાં સાતેની સાજે રે ! ભવ ભૂલ છે પ સંઘની ઉન્નતિ કરવા, અજ્ઞાન અંધારૂં હરવા સુધા સમ વ્યાખ્યા કરવા રે ભ૦ ભૂટ ૬સંવત્ ઓગણીસે વ્યાસી, ક સુદિ સાતમ ઉજાસી સકલ સંઘ હતો પ્યાસી રે ! ભ૦ ભૂપાછા પાઠશાળા પ્રીતે સ્થાપી, જેને કેળવણી આપી તિમિર તે દેવાને કાપી રે ભ૦ ભ૦ | ૮ | એકાદશી જણ સુતિ, સમવારે દઈ સુબુદ્ધિ શિવ્યાની આણ છે શુદ્ધિ રે ભ૦ ભ૦ ૯ પૂરી તપસ્યા પંચરંગી, અનહa બની ઉમંગી For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૯ ) અને વહી નવરંગી રે ભ॰ ભૂ॰ ૧૦ ના પ`ષણ પ્રીતે પ્રકાશી, તપશ્ચર્યા થઇ ખાસી । પાપ તે ગયાં છે નાશી રે ... ભ॰ ભૂ॰ !! ૧૧ ૫ છઠ્ઠ ચાર અઠ્ઠ છક્કા, ઉપવાસેા કીધા પક્કા 1 અઠ્ઠાઇઓ ને ખર્ચે ટક્કા રે! ભ॰ ભૂ॰ ।। ૧૨ । પ્રભાવનાઓ પ્રેમે કેવી, ઉમ’ગે એકાશી એવી । શાભા વઘાડે કેવી રે !! ભ॰ ભૂ॰ ના ૧૩ પર્યુષણ પ્રીતે ઉજાલ્યાં, પાપીનાં પાપે પ્રજાલ્યાં । ગુમાનીના ગ ગાલ્યાં રે ! ભ॰ ભૂ॰ ।। ૧૪ । ભૂપેન્દ્રસૂરિજી મારી, નમ્રુવિનંતિ સ્વીકારી । સેવા સમાજ ઢીયા તારી રે !! ભ॰ ભૂ॰ ।। ૧૫ । થિરપુર નગરમાંય, રૂડા ભીમસિહુ રાય ! શીતલ તેડુની હજો છાંય રે ૫ ભૂ॰ ભ॰ ।। ૧૬ ।। વીજાપુરના રહેવાસી, પ્રીતે પત્રિકા પ્રકાશી ચિમને ગાયુ ઉચ્છ્વાસી રે ।। ભ॰ ભૂ॰ ।। ૧૭ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સોધમ બૃહત્તપાગચ્છાધિરાજ-વત્ત માનવેતામ્બર જૈના ચાય -ભ૦ શ્રીવિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજકી (દેશમાલવા, સહેર-જાવરા) પાઢ મહાત્સવ ગભિત ૧ સંઘ વધાઈપ : ગૃહલી વસન્ત-કાકી-રામે વધાઇ વધાઇ વધાઈ, ‘ જાવરા ’શહર મેં આનન્દ વધાઈ • ટેક ’ સુધોસ્વામીકે પાટ પરંપર, સૂરિ રાજેન્દ્ર સવા..... કિ ધનચન્દ્રસૂરિ ગણુધારી, ધધરા પે દીપાઇ-મુલ્ફ મે' નામ કમાઈ । જા૦ ૧ ૧૦ ૫ ૧ ૫ સંઘ ચતુર્વિધ હુએ હૈં. ઈર્દૂ, પટ્ટ મહાત્સવ પર મા....હૈં । નામ ઢળ્યેા ભૂપેન્દ્રસૂરીશ્વર, સકલસ ધ મન ભાઈન્સુન્દરી મિલ મોંગલ ગાઇ 1 જા૦ કે ૧૦ ॥ ૨ ॥ સંઘ ૪ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સહુ મિલ કરકે દીની, સૂરિપદવી સુખદાઈ અબ પટ્ટપર ભૂપેન્દ્રસૂરીશ્વર, સંઘ સકલ મનભાઈ–આનન્દરસ અતિ ઉભરાઈ જાય છે વટ | ૩ સંઘ ભક્તિ કીની વિવિધ પ્રકારે, જાવરા સંઘ અધિકા.ઈમંડપને તીથકી રચના, દેખ જીયા લલચાઈ—આનન્દ ઘડી વરણી ન જાઈ જાવ. વ૦ | ૪ | દેશ પ્રદેશ કે સાધમી જન, જાવરા ધામ સુહાઇ જય જય જય જ્ય શબ્દ ઉચારે, શોભા અધિક બનાઈજિનેન્દ્ર ગુણ ગાન સુનાઈ જાવટ છે ૫ અબ્દ-પૂર-અડ-નિધિ-શશિ વર્ષે, જ્યેષ્ઠ–દ્વિતીય શુચિ પાઈ છે અષ્ટમી ભૂગુ વાસર શુભ ગે, ઘરઘર મ ગલ છાઈ–ગભીર સુત અતિ તુલસાઈ છે જાવ ! વ૦ + ૬ . ગુરૂ વિહાર વખતે ગાવા યોગ્ય રસ ભરેલી ગૃહલી આષાઢી પૂનમ પહેલાં રે, ગુરૂ તમે આવજે વહેલાં રે -એ રાગા અમારી વિનતી એવી રે, મુનિ ધન્ય ધ્યાનમાં લેવી રે, કસોટી થઈ છે કેવી રે, સૂરિ રાજેન્દ્રને સેવી રે” ટેકો જાવું જાવું શું જંખી રહ્યા છે, છો અમ જીવન પ્રાણ ચાતુર ચાતુરમાસ કરીને, પ્રીતે કર્યો પ્રયાણ છે અ ૧ મુનિ મધુરી છે દેશના તારી, વૈરાગી વીર વચના અમૃત વાણુ વષ વરસાવી, ટાટું કરે હવે તન છે અo ૨ | ને ઉપાસરો સૂનું સિંહાસન, સૂના અમે નરનારા સૂનાનું સોનું તો આપ આવ્યાથી, આત. મના આધાર છે અ યા ૩ પિષધશાલાયે પ્રીત નહીં રે, શાસનના શણગાર ખરો ખજાને તે ખાવાને ધાશે, આપ વિના For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પા ) અણગાર છે અને ૪ મહેર કરી લીલા લહેર કરાવે, શહેર થરાદને આજ ! પાપી પાખંડીને બહુ પડિબોધ, સ્વામી મારા શિરતાજ છે અ૦ ૫ ૫ સસંગને રંગ અંગ લગાડીને, ઉમંગ કરે નહીં ભંગા સંઘમાં જબર જ ગ મ છે, દેખીને થા છ દંગ છે અને ૬. સંસ્કૃત સારી પ્રાકૃત પ્યારી, માગધી મોહન વેલા સુવાણું સુણાવી સંગીત સાથે, મુનિ કરે રંગરેલ છે અo | ૭ | કર્યા વશીભૂત વાણું સુણાવી, ચાલ્યા જાદુ કરી જાણ સાકર સેલડી સ્વાદ ભરેલાં, વાંચશે કેણ વખાણ છે અને ૮૫ વેશથી દેશ નરેશ નમેં છે, સુવર્ણ સમ શિર કેશ | બાવીશ જીતીને બેશ બન્યા છે, છેષ નથી મન લે છે અને ૯ કેડે બાંધી પિથી પાતરાં પીઠે, કામણગારીના કંથ : પગે ઉઘાડાને ચાલવું પાળા, પરહિત માટે પંથ છે અને ૧૦ છે પાછું વળી પૂજ્ય જોયુ નહીં એવો, શે છે અમારો વાંક ઉતાવળા કેમ ચાલ્યા ગુરૂજી, રેવરાવીને આ રાંક છે અo | ૧૧ છે શ્રાવક શ્રાવિકા સહુ નર નારી, આજ ઉદાસી અપાર : વિહારની વાલા વાત સુણીને, આંખીએ આંસુની ધાર છે અo ( ૧૨ છે મુખ ઉપર દુખ વરસી રહ્યું છે, જીવન છે તમે જાણો વૈરાગી વેશે ચાલ્યા વરસાવી, વાલા વિયેગના બાણ છે અને ૧૩ છે સ્વામી સુધારસ આ રસનાને, આગાવીને અધીકા રસીલા થઈ હવે કેમ રેડે છે, વિયાગ રૂપી આ વીખો અ૦ મે ૧૪ હીરે જ્યારે આવ્યા હાથમાં, જાણું થયે રંક રાયા કેમ કરી મન રંજન તેનું, કાચને કટકે થાય છે અને ૧૫૫ સૂરિરાજે દ્રના પાટ પટોધર, પુરમાં મૂકશો પાયો ધન ધન દિવસ તેહ ગણેશું, એ ઉદય ક્યારે થાય છે અને ૧૬ એ શિવપુર સાથના નાથ નિહાળી, પાપના પુંજ પલાયા હસને હિમ્મત હતી હમારે, મનની રહી મન માંય છે અને ૧૭ જગત For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) તીનમાં બાળ પડયા તેની, ભાળ કરે રખવાળા માયાળ થઈ મુને પાળ દયાળ તુ, કાળની ઝાળ આ ટાળ છે અને ૧૮ ધર્મના ધારણ નરક નિવારણ, ટાલણ કાઠીયા તેર તારણ છે તમેં તન મન મારા, આવા હારે શહેર છે અને ૧૯ મુકિતને મારગ કેમ મળે બને, આપ પધારે છે. આમા બાળ ગણી મને તાતજી મહારા, કણ સુધારશે કામ છે અo | ૨૦ | શિયાળે સ્વામીજી શરીર ઉઘાડાં, શીતળ વાયરો વાયા પાથરવાની તે વાત પછી કયાં, થરથર ધ્રુજે કાય છે અo ૨૧ . ઉનાળે અતિ તાપને તડકા, સ્વામીજી કેમ સહેવાય નહીં શિર છત્ર નહીં પગ જેડા, રસ્તામાં કેમ હિંડાય છે અને ૨૨ છે વસુ વસુધાની પ્રીત વિસારી, માત પિતા પરિવાર નિરાગી નિર્મોહી નાથે થઈને, અતિ હિ કર્યો ઉપગાર | અ | ૨૩ છે ધન્ય નગર ધન્ય મુનિ ચોમાસું, ધન્ય ત્યાંના નર નારા નિરભાગી અમેં નાથજી મારા, એળે જશે અવતાર છે અ૦ મે ૨૪ છે સંસાર રૂપી સમુદ્રમાંહી, બુડતાં ઝાલી તે બાંયો હાથ ઝાલી થયા નાથજી ન્યારા, આવે તે કયાંને ન્યાય છે અને ૨૫ વરજી અને હરજી જવા તણું, મુનિવરજીભરી હામ ગરજીની અરજી આ ધ્યાનમાં ધારી, મરછ કરો મુજ ગામ છે અને ૨૬ બાજી અર્ભક આવી અભેચંદ, એવિ કરે અરદાશ સ્થિરપુર આતમ સ્થિર કરી કરો, આતુર ચાતુર માસ છે અને ર૭ છે ધર્મ શિરોમણું ધામ ધોલેરા, ગુણમણી વીરમ ગામ 1 વલ્યમ સુતની વિનતી વાંચી, અલબેલા આવજે આમ અવ ા૨૮ છે For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) શ્રી સિદ્ધાચલ તથા ગિરનાર તીર્થ યાત્રા પ્રસ્થિત સંઘને ટુંક અહેવાલ ગતિ એક રસીલું– ગાયના ગુણવંત ગુરૂ ચોમાસાની વિનતી ચિતમાં ધાર –એ રાગ આનન્દ હવે,નિરખી નયરી આ થિરપુરસુર ઈન્દ્રની જયવંત જુએ,અલબેલી આ રચના સૂરિરાજેન્દ્રની ટેકા-થિપુર શ્રાવક શિરતાજ સુણ્યા, બે ઉજમ તન મેતી તણા સેહમતપ સમકિતવંત ઘણું છે આ છે ૧ આંબા અર્ભક ગુલાબ ગણું, જીતાજી અભેચંદ સાથ ભાણું પામ્યા ફલ પૂરવ પુન્ય તણું છે આ પાર ઉજમ ધન સુત છગનકા બે, હઠીસંગ સ્વરૂપ ભલા ભાવે ખરી જર જિનવર ઘર ઠાવે છે. આ પાસા ઉપદેશ સૂરિરાજેન્દ્ર સુર્યો, ભવિ ભાવે સંઘવી અંબ બ સિદ્ધાચલને ગિરનાર તણે છે આ છે ૪ ૫ કુટુમ્બ કબીલા પરિવારે, બળવતા બલુવાણ લારે, સિદ્ધાચળને વળિ ગિરનારે આવે છે પા થિરપુર સંઘવી આંબો દેખ્યા, ગણતી જરની લાખે લેખાં મુંબાઈ મોતીશા આ પંખ્યા, છે આ છે ૬. સંગવી સિદ્ધાચલમાં પંખ્યા, ખરે માલ ખરીદે ત્યાં દેખ્યા જર ખરચી જશ લેતાં લેખ્યા છે. આ છે ૭. સમુદાય સૂરિરાજેન્દ્ર તણે, ધન ધન્નવિય જયકાર ભણે સાથે સાધુ ષટવેદ ગણે છે આ છે ૮ સાધવી સંખ્યા સણગારક ગણી, ક્રોધાદિક જેદ્ધા ચાર હણી ધન્ય રીતીએ અણગાર તણા આ છે ૯ છે. ગણે સોલ સહસ્ત્ર સમકિત ધારી, સોહે સહમ ગણ નર નારી હય–ગય–રથ ગણતી છે ન્યારી પા આપાલગા કાઢ્યો સહુ સંઘ આંબા જેવા, સાથે ધન ધન્ન મુનિ સેવા લખશે લલ્લુ લહાવો લેવા મા આવે ૧૧ For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) | | આરતી-શ્રી ગુરૂની ધન ધન ગુરૂ દેવા, અહ ધન ધન ગુરૂ દેવા સૂરિરાજેન્દ્રકી આરતિ કર પાવે એવા છે ધ ને ટેકો પંચામૃત શા ભરલે, અભિષેક ચરણ કીજે અહે અભિવા કેસર ચંદન મૃગમદ, પુષ્પ કરે સેવા ધનવાન દીપક નિર્મલ જ્યોત કરી, કપૂરકું સંગ લીજે અહો કપૂ૦ આરતિ કરો. નિછ રાવલ, ધુપ અગર એવા છે ધનપારા ઘંટનાદ બજે ઝાલર સુર, ભગતી મેં રીજે અહે સુર૦ આરતી ગાવે ભવિ જન, અમૃત ફલ લેવા ધનના ૩ જિન મારગ દીપાય ગુરૂ, શિવ-પદ ભવ તીજે અહે ગુરૂ પંચમ કાલ મેં પ્રગટે, સૂર્ય ઉદય જેવા છે ધન- ૪ સમ્પત દ્વિતીય તીજ 8 શુદ, સુખ સંપતિ દીજે અહી સુખકા નિહાલચંદકી મરજી, નિત ચરણે રેવા છે ધન | ૫ | ઈતિ છે 9 ) - ; es For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५५) श्रीश्वेताम्बर-जैनपाठशाळाओं में गाने योग्य श्रीजिनेन्द्रदेव-प्रार्थना.। अये प्रभो! आनन्द दाता, ज्ञान हमको दीजीये । एदेशी ।। प्रये अमन्दानन्द दायिन् !, हे जिनेश ! दया करें। पाल हम हैं आपके सच्चरणकञ्ज हि में परें ।। टेक ॥ तीर्थकर-परमेष्ठि-अर्हन्स्यादवादी सुकेवली । पारगत-क्षीणाष्टकमोऽभयद-प्राप्त-अतुलबली॥०॥१॥ वीतराग-त्रिकालवित देवाधिदेव है बोधिद । सर्वदर्शि-निरीह-सर्वज्ञ-इन्द्रसेवित सत्पद ॥ ७० ॥ २ अगद् बन्धो ! मात-पितु-गुरू-देव-मित्र हि आप हैं। . शरण वत्सल हैं विभो !, अर्जी सुनें निष्पाप हैं ।म०॥३॥ नैतिक-ज्ञातीय-धार्मिक-दैशिक- व्यवहारिकी । करें सुधारा समुन्नति हो, ज्ञानमति अनुमारिकी ॥१०॥४॥ क्यता उद्योगिता, उत्साहिता सामर्थ्यता ।। सदाचारी हम बनें, भैसी करें सुसहायता ॥ १० ॥५॥ अन्तरङ्गारातिक्षय हो, आपकश्रेणी-भावना । मरिभपेन्द्रानन्त लक्ष्मी-धाम हो यही प्रार्थना ॥ १०॥६॥ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुनः-प्रार्थना.. त्रोटक-छन्दसि-- जय मंगलमाल विशाल नमो, जिनराज समाज सुतारक हो । शरणागत बाल प्रभो! हम हैं, भवसागर-पार उतारक हो ॥ ज० ॥टेक ॥ तिय लोकइने हित-पूरक हो, नर-नागसुरेन्द्र-सुसेवित हो । तिय-ताप-समावन-धारिद हो, मृति-- जन्म-गमा-ऽऽगम-चूरित हो ॥ ज० ॥१॥ विभु हो सुफ्ती हमको सुकृती, सुनती सुमती सुयती करि हो । सुगती सुथिती सुरती धरि हो, जगभूषण ! क्षणको हरि हो ॥ ज० ॥२॥ गुरू--देव गुणी पितु--मातन के चरणां विच नम्र सदा शिर हो ! विनयी कुशली रु सदाचरणी, करिहो हमको सुद..माऽऽकर हो ॥३॥ शुध लेखन वाचन भाषन के, अभिजाण सदा सतसंगम हों । यह सरिभूपेन्द्र सुनें विनती, सबके मनमावनही हम हों ।। ज० ॥ ४॥ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५७ ) पुनः प्रार्थना गुजराती भाषा में । गजल-कव्वाली। " विनय विद्या प्रमारामां प्रभुजी सर्वदा भरजो, सुशील शाणा सदाचारी प्रमोने ईश्वरा करजो ॥" [ टेक ] अमें नाना भूलो करिये नहीं ते ध्यानमा घरजो, गयी बालक क्षमा करजो प्रभु अमने न परिहरजो ॥ वि०॥१॥ अनीति पाप ने मस्ती प्रमारां दुर्गुणों हरजो, नीति भक्ति प्रीति निशदिन हृदय निर्दोषता भरजो । अमारी भावना बुद्धि बधी निर्मल प्रभु करजो, रूडी वाणी रहूं वर्तन विचारो पण रूडां भरजो ॥ वि० ॥२॥ अमोने तन वचन मनथी मीठा बोला प्रभु करजो, प्रभु भक्ति पिता भक्ति गुरु भक्ति उरे भरजो । सदा साचूं वर्दू स्वामी करो तो एटलुं करजो, भरो तो संप सादाई अने सन्तोषता भरजो ॥ वि०॥ ३॥ नथी निर्बल थर्बु अमने शूरा ने सद्गुणी करजो, खुवो जे जे भूलो भगवान नहीं ते ध्यानमा घरजो । प्रभु पुत्रो में ताहरां कृपा दृष्टि पिता करजो, निरन्तर चरणमा नमिये विनंती ध्यानमा घरजो ॥ वि० ॥ ४ ॥ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५८) हमेशाहू 'व' पौष-शुदि ७ के दिन 'गुरुजयन्ती' के महोत्सव पर गुरुगुणस्मृति व गुणप्रार्थनारूपपाठशालाभों में गाने योग्य गायन । अये प्रभो ! आनन्ददाता • इस राहमें । अये गुरो ! राजेन्द्रसरे ! बाल हमको तारीये । शरण में हैं आपकी. पा....ये हमें उद्धारीये । टेक ।। ज्ञान-दरसन चरण-तप-जप-सुगुणी-सन्तोषी बने । व्यसन-कुविषयदुर्गुणों, औ दुष्टकर्मों को हने ।। अ० ॥२॥ धैर्य-शौर्य औ....दार्य सतसंग, शील गंभीरता धेरै । संप-नय-विनयी विवेकी, प्रेम कौशलता वरें। अ० ॥२॥ आपके पावन-गुणानु ....वाद के भाषण गरें । सममी दिन संघ हर्षित, हो जयन्ती ऊजमें ॥ १० ॥ ३ ॥ आपकी संघ फूलवाड़ी, विलस रही है सर्वदा । दरस देकर मन लुभा कर, आप वि. छडे थे यदा । अ० ॥ ४ ॥ अये! सुरीली मूर्ति के, आशिक हमें खुश कीजीये । रटन करते हैं सदा, सद्बुद्धि हमको दीजीये ॥ १०॥ ५॥ दयासिन्धो ! सद्गुरो ! नित, हो यही है प्रार्थना । सूरि-भूपेन्द्र-शासने यश:-पटह-वाघ समर्थना ॥ १० ॥६॥ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५८) पुनः गुरुगुणगायन गजलविजयधनचन्द्र गुरु शानी, विनंती एक चित धरजो । प्रेमी पाठक भमो तारा, गणी बालक दया करजो ॥ वि० ॥ टेक ॥ विजयने विभवता भारी, अखिल महितल के उपगारी । भरी सन्तोषता प्यारी, विषय ने दरथी हरजो ॥ वि० ॥ १ ॥ बनी अनगार कसि तनने, नथी परमाद मानन में । वदे वानी भविक जनने, तनूने उद्यमी करजो ॥ वि० ॥ २ ॥ नथी लोभी नथी मानी, नथी क्रोधी थy प्रानी । वदे मीठी सदा वानी, भली सुख सन्तती वरजो ॥वि०॥ ३ ॥ बनो सद्गुणी बनो नेता, बनो ध्यानी बनो घेत्ता । बनो संगी बनो मेत्ता, भला गुण ज्ञानने धरजो ॥ वि० ॥ ४ ॥ रटो प्रभु पार्श्व गुणधामी, वरो मंगल सुखारामी । राग अरु द्वेषने वामी, देव शुध चित्तमां घरजो ॥ वि० ॥ ५ ॥ विजयराजेन्द्र सूरिराजा, स्वर्ग मांहे थया ताजा । गुरू सप्तमी दिवस झाझा, ओच्छव शुभ काजने करजो । वि० ॥ ६ ॥ नगर वागरा है वडभागी, मूरिधनचन्द्र वपु त्यागी । थया सुरलोक-सुखरागी, संघना विघने हरजो ॥ वि० ॥ ७ ॥ जयन्ती शुभ गुरु दरशे वेद-मई-नर्व-शशी-वरशे। मूरिभूपेन्द्र मुनि-हर, हर्ष ने ध्यानमा धरजो।। वि० ॥८॥ For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . WS For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar પ્રાતઃસ્મરણય-પૂજ્યપાદ જૈનાચાર્ય-ભટારક શ્રીમદ “વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સંવત ૧૯૮૧ના ચૈત્ર વદ ૫ના રોજ “રતલામ” (માલવા)થી વિહાર કરી શ્રી પાલીતાણું મામું કરી તલાજા, જુનાગઢ, પ્રભાસપાટણ, અમદાવાદ, સેરીસા, પાનસર, ભાયણજી, તારંગાજી, સંખેશ્વરછ અને પાટણ થઈ શ્રી “થરાદ” (થીરપુર) પધાર્યા તે દરમીયાન રસ્તામાં નાનાં મોટાં ગામે આવેલ તેની ચાદી. For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રતલામથી પાલીતાણુ સુધી. in નંબર. શામનું નામ, કેટલા કેશ. જનીઓનાં ઘર જિન મંદિર ૧ તલામ (માલવા) - ૧૨૦૦ કરણ ડાબરી કાનગઢ. ૪ ૫૦ બારીયા સ્ટેશન ખવાસા થાંદલા મેઘનગર જાબુવા પીટલેદ દાહોદ બલુંદી લીબખેડા પીપલેદ સાલીયા એરવાડા ચંચેલાવ 2 & 4 2 2 & 4 ૯ & ૧ ૧ ૮ + ૮ ૦ ૦ ગોધરા For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar . ૫ જ : - છ ૨ છ : બા સેવાલિયા અંગાડી ઠાસરા ડાકેર ઉમરેઠ ભાલેજ રિયાવી છ ૨૪ છ ૧૫ 8 2 = 8 % : ૨૬ ૨ '૨૭ વડતાલ દર છ મેરાવ કેહાર આ સોજીત્રા " સંજીવાડા = ૦ ગઇ ? Gઇ ૦ ૦ ૩૪ ઇસરવાડા વરસડા, વટામણ જાખડા સરગવાડા ઉતેલીયા ? જ 2 = ૬ ૮ ૯ ૨ ૨ ૨ : GU ૦ o ૩૮ ખેદરા o ૩૯ કે નંદેલ ધંધુકા તગડી છે ૪૧ છે ૩ For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra _ ૪ર ૪૩ ૪૪ ૪૫ ૪ ४७ ૪૮ ##જ 12223 પ૩ ૫૪ ૫૫ પર ૫૭ ૫૮ પેાલાપુર વરવાડા પાણવી મુળ ધરાઈ કાનપુર વલા ચમારડી પાલડી www.kobatirth.org ર 3 ૩ ત્રાપસ તણાસા વાડી શા ૩ ૩ સાનગઢ મોખડકા પાલીતાણા સા રાથલી દેવલીયા તલાજા (વાલદ્વજ) ૪ ૪ 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir × : દ્રઢ પાલીતાણાથી જુનાગઢ સુધી : ૧૦૦ १० ૧૦ : r ૧૦ ૪. For Private And Personal Use Only 8030 **** ७ ૫ ૧૦૦ જૈનીઓનુ યાત્રાનુ મ્હાટુ ધામ છે. : ૧ ૫ gu ૪ જૈનોનુ યાત્રાનું ધામ છે. ૧ ૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar - - ૧૫ ૧૦૦ » - ૫૯ ૬૦ ૬૧ દર - » ૧૧૦૦ - » - » - » ي - - م - - કલીયાવાડ ૧ ઘોઘા ૪ અખવાડા ૪ ભાવનગર ૩ વરતેજ શહેર મઢડા નવાગામ નાગણ વદર પરવડી ગારીયાધર મોટા ચારડીયા ૨ નાના લિલિયા ૫ અમરેલી મેટા આકડીયા ૫ કુકાવાવ ચુડા સેરઠ ૫ રાણપુર સોરઠ વડાલ જુનાગઢ ૩ م م - - م - م م م - م - ૭૮ ه ૧૫૦ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Acha જુનાગઢથી અમદાવાદ સુધી. ૭૫ ૧૫ ૮૦ ૧૫ m w w વનથલી ૫ આગતરાઈ ૫ કેશોદ માલીયા ૬ આદરી વેરાવલ બંદર ૩ પ્રભાસ પાટણ ૧ આદરી ભરૂડી કેશોદ મગરવાડા વનથલી મજેવડી ધોરાજી ગુંદાળુ જેતપુર ગામટા ગોંડલ રીબડા ૪ 9, x F F xx 7 x w ૯૭ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૮ રાજ કાઢ ૯૯ ખારાણા ૧૦૦ સીંધાવદર ૧૦૧ વાંકાનેર ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ દલડી થાન રામપરડા ડીકશન સ્ટેશન જખવાડા છારાલી સાગુદ સરખેજ www.kobatirth.org વઢવાણ કેમ્પ વઢવાણુ શહેર દેદારૂ લખતર 3 લીલાપુર સ્ટેશન ૫ વણી ૬ વીરમગામ ૩ ૪ અમદાવાદ (રાજનગર) ૫ ૫ ૨ 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ' ૧૨૫ " ૩૦ **** .... ૨૫૦ ૩૦૦ 3) ૩૦ 4004 " ૩૦૦ For Private And Personal Use Only **** ૪૦૦ ૧૦ ૧૦૦૦૦ 4400 **** 40.0 4444 ૧ ૩ **** ૧ 0109 **** **** ૨૧૬ (૧૨૯ મેટાં ઇહેરાશર અને ૮૭ ઘર દહેરાશર છે.) ૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Achar Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદથી પાટણ સુધી, ! ૧૧૮ ૧૧૯ રા ૧૨૨ ૧૨૩ ૧૨૪ o « ૧૨૫ જ થલતેજ ઓગણજ રીસા તીર્થ કલેલ પાનસર તીર્થ રાજપુર સુરજ યણ તીર્થ ઝેટાણા બારીયાવી મહેસાણ સવાલા વીશનગર ગુંજા વડનગર દ ૧૨૬ ૧૨૭ ૧૨૮ “ - ૧૩૦ છે ૧૩૧ ણ ૧૩૨ ૪ ૧૩૩ ખેરાલુ - ૧૩૪ ૯ તારંગા તીર્થ ડબાડ ૧૩૫ ૮ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧ શા ૩૦ ૧૫ ૧ ૧ ૧૩૯ ચાણસોલા કેદરા વીઠડા લુણાવા મેરવાડા દાસજ ઉંઝા ૧૪૦. ૩ ૨ રા ૧૫ ૨૦ ૧૦ રા ૩૦૦ ઉનાવા ૨પ૦ ૧૪૧ ૧૪૫ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ સંડેર ܊ ܝ ܝܢ ܩܢ ܚ ܚ ܝ ܩ܂ ܩܢ ܚ ܝ. ܩܢ ܚ ૨ ૩૦ મણે દરેક સ્ટેશન રોજ ચાણમા કઈ (સેલંકી) હારીજ ૫ ૩૭. મુજપુર ૫ ૪૦ સખેશ્વરજી તીર્થ ૫ ૧૦૦ ૧ હારીજ જમણપુર અડીઆ કુણઘેર પાટણ ૩ ૩૦૦૦ ૧૦૧ મેટાં દહેરાશર છે અને તે ઉપરાંત ઘર દહેરાશર ઘણું છે. ܩܨ ܝ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫ર ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ સમી For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar પાટણથી થરાદ સુધી. જ ૧૫૮ ૧૫૯ છે ૧૫ ૨૮, ૪ ܩܢ ܝܕ. ܩ ܩ ܩ ܃ ܝܕ ܝ ૦ ૮ ૦ ચારૂપ તીર્થ વાગડેદ ૩ સમઉ ૫ ભીલડીયાજી તીર્થ ૫ નેસડા ફાયણ વાતેમ લુવાણા મેટી પાવડ મલુપુર થરાદ (થીરપુર) ૧ ભાચર ભેરેલ તીર્થ જમડા ૯ ૮ ૧૬૧ ૧૬ર ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૭ ૪૦૦ ܃ ܃ ܚ ܃ ܂ છે જ છ ܃ થરાદ છ ચારડા રા રા ... ૧૫૦ ܃ ܚ વાવ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ થરાદ (થીરપુર) શહેરમાં આવેલા જૈન મંદીરોની યાદી. પાષાણુ નંબર બાંધણ અને વર્ણન. ઠેકાણ. Shri Mahavir Jain Aradhana Kendra 1 બંધાયાની સાલ, બંધાવનારનું નામ. પ્રતિમાજીની સખ્યા. ! પતરાં, કાઉક્સ- અષ્ટમંગળ પાષાણુ. Tધાતુ. | રત્ન.] ગીયાજી. પાટલા | વિગેરે. મુળનાયકનું નામ. ધાતુના. ઉતરાદી ભાગોળ શેઠની શેરી. ધાબા બંધી | શ્રી સંધ. (ભેજના ધર પાસે). ખબર નથી. શ્રી મહાવીરસ્વામી.* | પાષાણુ. | સફેદ. શ્રી આદીશ્વરજી.+ ૨ (૬૫ ), ૨ ધાતુના.| શ્રી વાસુપૂજ્યસ્વામી. પી કિસરીએ ૨ ૨૫ શિખર બંધી ૧૭૦ ૦ | શ્રી રૂષભદેવજી. સંદ. I દેસાઇએની શેરી. ૧૯૨૫ | શ્રી વિમલનાથજી. ધાબા ભધી | દેસી હીરા વાસાણી. વેરાવાલા મહીને. ખબર નથી.] શ્રી શાંતિનાથજી ૪ | ધાતુના. | પી. For Private And Personal Use Only ચકલી શેરી... સંધતી જાદા ગલાલ. 1 લી મુનિસુવ્રતસ્વામી “., ' | પાષાણુ. | સફેદ. www.kobatirth.org ] » આજ , ૧૧ | રાસીઓની શેરી. શેરીવાલા. | ૧૮૨ ૫ | શ્રી અભિનંજી | ધાતુના. | પીળો. સુથારની શેરી. Tખબર નથી. શ્રી શાંન્તિનાથજી. પાપાનું | સફેદ. સેનારાંની શેરી. શિખરબંધી ૧૯૪૬ | શ્રી ગેડી પાર્શ્વનાથજી આંબલી શેરી. ધાબા બંધી | વેરા ખુસાલચ જીવરાજ... ૧૯૧૬ | શ્રી વિમલનાથજી. શિખરબંધી પરી ભુખણદાસ ખબર નથી. | શ્રી સુપાર્શ્વનાથજી. [ ધા ગામની ભાગળ બહારો ! દક્ષિણે વગડામાં } - દેરી | થરાદને સંધ શ્રી ગોડી પાર્શ્વનાથજીનાં પગલાં છે. ઉતરાદી ભાગોળ શેઠની શેરી.! ... [ ગોરજીનું ધર હિરાસર. શ્રી ચંદ્રપ્રભુજી. ૧૧૩ | Acharya Shri Kailassagarsuri Gyanmandir થરાદ. સંવત ૧૯૮૩ સને ૧૯૨૬. તૈયાર છે મેહનલાલ છે કે એન સેટરી, રાજેન્દ્ર Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - --- તરાં, મ ગળ સિદ્ધચક્ર એ બધી પેટલા મંદીરની સ્થીતિ. રીમાર્ક સાધારણ *કુમારપાળ રાજાએ ભણવેલી છે. +સાંપ્રતિ રાજાએ ભરાવેલી છે. [ સારી. | t સાંપ્રતિ રાજાએ ભરાવેલી છે. સારી. | I સાધારણું * આ દહેરાસર “ઝમકાલ દેવી માતા” ના દહેરાસરના નામથી ઓળખાય છે. જીર્ણ થઈ ! આ દહેરાસરમાંની પ્રતિમાઓ શ્રી વિમલનાથજીના પડી ગયું છે. ] દહેરાસરમાં પધરાવવામાં આવેલ છે. ! સાધારણ નવું દહેરાસર બંધાય છે. જીર્ણ. સારી. છણું. સારી. સુધારણ તૈયાર કરનાર, | ખેતશીભાઈ પારેખ, દ્ર જન સેવા સમાજ, થરાદ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Achar રાદની પ્રાચીનતા. સંજક, મેહનલાલ ખેતસીભાઈ પરીખ, રહેવાશી થરાદ. (બનાસ કાંઠા એજન્સી.) પ્રકાશક, શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, થરાદ. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય વાંચક, છેલ્લાં પાંચેક વરસ થયાં મને મારી જન્મ ભૂમિનુ પ્રાચીન ગારવ યાદ આવતાં અને તે વિષે કેટલીક હકીકત મારા વડીલે પાસેથી સાંભળતાં તેના ટુંક ઇતિહાસ છપાવી બહાર પાડવાની ઈચ્છા થતી હતી. પરન્તુ કેટલાક સંજોગોને લઇને મારા વિચાર તુરત અમલમાં આવી શકયા નહી. એટલામાં ભાગ્યયેાગે શ્રી સાધમ-વૃદ્ધત્તપાગચ્છીમ-શ્વેતામ્બર-જૈનાચાય સાહિત્ય વિશારદ-વિદ્યાભૂષણ–શ્રીમદ્ વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી નું સવત્ ૧૯૮૨ ની સાલમાં અત્રે ચાતુર્માસ થતાં તેઓશ્રીના તેમજ સર્વ વિદ્યાવિલાસી-અનુપમેય શાન્ત સ્ત્રભાવી–મુનિ મહારાજ શ્રી હુ'વિજયજી મહારાજ શ્રીને થરાદની પ્રાચીનતા એક નાના પુસ્તક રૂપે લખી પ્રસિદ્ધ કરવાના મને ઉપદેશ થતાં અને તે અંગે તેઓશ્રી તેમજ મારા કેટલાક મુરખ્ખીએ તરફથી ઉત્સાહ અને જોઇતી હકીકત પુરી પાડવા મદદ મળતાં થરાદની પ્રાચીનતા” ના નામથી એક નાનું પુસ્તક “સૂરિવિહારાદ ” ના પેટા ભાગે બહાર પાડવા વિચાર કર્યા અને તે ગુરૂ પસાયે નિવિઘ્નપણે પૂર્ણ થયા. 66 થરાદના ઇતિહાસ (પ્રાચીનતા) પ્રથમ કાઇ વખત બહાર પડેલ નહિ હાવાથી પ્રાચીન હકીકત જીના અને અનુભવી માણસે For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસેથી મેળવી સંગ્રહ કરવામાં અને તે ક્રમવાર ગેહવવામાં મુશ્કેલી પડે તે સ્વભાવીક જ છે. આ જગ્નેએ પણ તેમજ થયું હતું. આ ઇતિહાસના અંગે કેટલીક પ્રાચીન હકીકત આ સ્ટેટના સરન્યાયાધીશ સાહેબ મહેરબાન ઠાકરસીભાઈ મેઘરાજભાઈ ઠારી (પાલણપુર નિવાસી), મરવાડા હેસીલદાર સાહેબ મહેરબાન અમચંદભાઈ સાંકળચંદ સંધાણી (રહેવાશી મેરવાડા તાબે થરાદ), સ્ટેટ ટ્રેઝરી કામદાર મહેરબાન ગુલાબચંદભાઇ ત્રીકમલાલ દેસાઈ અને રેકર્ડ કામદાર મહેરબાન ઈશ્વરલાલ ભુખણદાસ દેસાઈ (રહેવાશી થરાદ) તરફથી મળી હતી જે માટે તેઓ સર્વેને આભાર માનવાનું આ સ્થળે ગ્ય ધારું છું તેમજ આ સ્ટેટના હજુર શરસ્તેદાર સાહેબ મહેરબાન જગન્નાથભાઈ કસલચંદ મહેતા (રાજકેટ નિવાસી) એ આ પુસ્તકની રફ કેપી સુધરાવવામાં તથા બીજી કેટલીક હકીકત મેળવી વખતે વખત ચ સલાહ આપવામાં પિતાના અમૂલ્ય વખતને ભેગા આપી જે મદદ કરી છે તે ખાતે તેઓશ્રીને ઉપકાર ભૂલી શકાય તેમ નથી. થરાદની પ્રાચીનતા અંગે વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજ શ્રીમદ્દ થતીન્દ્રવિજયજી મહારાજશ્રીએ કેટલાંક પુસ્તકનો આધાર બતાવવામાં તથા બીજી કેટલીક હકીકત મેળવી આપવા મદદ કરેલ તે ખાતે તેઓશ્રીને સદાના માટે જાણું છું. For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદરહુ પ્રાચીનતા સબધી હજુ કેટલીક હકીક્ત મળતી રહે છે પરંતુ ગ્રન્થ માટે થઈ જવાના ભયથી અને ગ્રાહકો તરફથી ઉપરા ઉપર માગણીઓ થતી હોવાથી આ અવસરે નાના પુસ્તકરૂપે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાન્ત વધારે હકીક્ત મેળવવા હમારે પ્રયાસ ચાલુ છે અને તે યથા અવસરે ઈલાયદા પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે વખતે સદરહુ પુસ્તકમાં પ્રથમથી ગ્રાહક થઈ જે ગૃહસ્થાએ મદદ કરેલ છે તે જ પ્રમાણે મદદ કરશે તેવી આશા છે. આ પુસ્તક લખવામાં હમારે પ્રથમ પ્રયાસ હેવાથી તેમજ આ શહેરને પ્રાચીન ઇતિહાસ કેઈ વખત કઈ તરફથી બહાર પાડવામાં આવેલ નહી હોવાથી કે ભૂલ ચૂક કે બૂટી રહી ગઈ હશે તે માફી આપી હમને જણાવવા કૃપા કરશે તે તે આભાર સાથે સ્વીકારી લઈ બીજી આવૃત્તિમાં સુધારવામાં આવશે. લી.. થરાદ સંવત ૧૯૮૩ ઈ. મેહનલાલ ખેતસીભાઈ પરીખ, રહેવાસી થરાદ. પ્રાચીનતાના સંયોજક, For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org C For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only