________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ ) અરિહંત પદને રે શુણિયે, વેત વર્ણ દ્વાદશ ગુણ ગણિયે તીર્થકરની રે ભગતી, સુર નર નારી કરે બહુ યુવતી. ધ મારા સિદ્ધપદ ભેગી રે નામી, કર્મનિકંદન થયા વિસરામી રાતે વરસે રે ધ્યાયા, અવ્યાબાધ સુખના છે રાયા. પ્રધ૦ ૩ આચારિજને રે ધ્યાવે, સૂત્ર સિદ્ધાન્તના મર્મ બતાવે વગુણ છત્તીસેરેએપ, પીત-વરણ-કુમતિ–મતિ લાધાજ પદ વલી ચોથું રે ભાવે પંચવિંશતિ ગુણ ચરચા મૂરખ મુનિને રે બધે, નીલ વરણ સંજમ ગુણ શોધે. ધ બાપા પંચમ પરમેષ્ઠી રે બલિયા, સગવિંશતિ ગુણના છે દરિયા તપ જપ કરે રે હાલે, શ્યામ વરણ અઢી દ્વીપનિહાલે. ધાદા ઈવિધ ધ્યાને રે ભાય, પાતિક સંચિત દૂર પલાયા નિત નિત હવે રે સઘલા, મંગલમાલ રમે ઘર કમલા ધાણા મંગલ પંચતું રે પહેલું, અઢારિયું તસ નામ કહેલું મહાનિશીથ રે અંક, ધારો ભવિયણ થઈ નિ:શંક, ધ માટે સૂત્ર અનેકની શાખી, નામાવલી તેહથી નહીં દાખી વિન ઉપધાને રે ભણશે, સૂત્ર આશાતનાતસ શિર ચઢશેાધવાલા શુભ દિન મુહૂતને રે રાખે, કાર્તિક સુદિ ગુરૂ સપ્તમીદાએ સહુ નર નારી રે ભેલા, ચૈત્ય જુહારે કરીને સમેલા ધવલભા. બાબા વીરને રે નિરખે, વાસુપૂજ્ય આદિ ગુણ હરખે અભિનંદવિમલને રે જોયા, શાંતિ સુથારા પાતિક ધેયા. ધ૦૧૫. ગેડીપારસને રે ધ્યાવે, સુપારસ આંબલિયે ગુણ ગાવે વરખડી-પારસનારે પગલાં, દર્શનથી સુખથા સબલા.૧રા ઉચ્છવ મટે છે છાવે, માલારોપણ મનમાં ભાવે ઉપધાની ક8 રે ઠાવે, સજન સહેલી મંગલ ગાવે પધo ૧૩
For Private And Personal Use Only