________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ ચૈત્યવન્દન–સંગ્રહ
સકલ તીર્થાધિરાજ-શ્રી શત્રુંજયાધીશ્વર. શ્રી આદિનાથ-ચૈત્યવન્દનમા
છપ્પય–છન્દસિ– સકલ તીર્થ અધિરાજ આજ શત્રુંજય દીઠે, ભવ-ભવ–સંચિત–પાપ મમાતમથી સહુનીટે અનુપમ નાભિનરિંદ-પુર ગુણ-ગણુ–ગરીઠે, અન્તર ચિત્તે દરસ કરયું લાગો અતિ મીઠે છે પ્રથમ સૂરિભૂપેન્દ્રજી, પૂર્વ નવાણું વારા પઉધારે સિધશૈલપે, વંદું અઠસે વાર.
૧
ગંગાબંદર સ્થિતશ્રી નવખંડા “પાર્શ્વનાથ –ચૈત્યવન્દનમ્
ગીયા-છન્દસિ– જય સુખકારક જગ ઉધારક બોધદાયક સંજયે, તિયતાપ-હારક પાપ-વારક શાન્તિકારક તું જ નિજ આત્મશોધક વિઘરોધક ભવ્યશિવમનસ્યદન,
નવખંડ પાસા પૂર આશા ગોગાબન્દર વન્દનમ.” ૧ | સહ રેગ શોગા ભીતિગોગા વૈરિજેવા ભયહર, અસમાધિ રેરવ દુષ્ટ ફેરવ વેરી ગૈરવ જયકરમાં સરમેઘમાલી મિટાલી શામ્ય શીતલચન્દનમ.ન. મેર
For Private And Personal Use Only