________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) અતિસરસ-રમણીયત†-ગુ ભાષાનિબદ્ધ -ગદ્યપદ્યકવિતાત્મકઐતિહાસિક અનેક મહાપુરૂષોના ચરિત્રાના લેખકશિક્ષાપદ્મશદાચકનાના છન્દ્વાપનિષદ્ધ નાના ગુણવનાત્મકનાહુના માઢા અનેક ગ્રન્થાના પ્રકાશક-અમદાવાદ ( રાજનગર ) નિવાસી-વાઘૃદ્ધ-કથીધર શાહ. લજીભાઈ વલ્યમદાસ-ડગલીએ રાજનગરમાં પધરામણીની વખતે શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વગુણમહિસારૂપે બનાવી ગાયેલ ગૃહલી । રાહ લાવણી–લહર છેડી.
આ રાજનગરમાં પૂજ્ય પધાર્યો ત્યાગી, ભૂપેન્દ્રસૂરીશ્વર આપ બડે બડભાગી ।। ટેકા તપ-જપ-સયમ-શમ-દમના સાધક સ્વામી, છે સમતામય-સ્તુતિ-પાત્ર જરા નહીં ખામી । વ્યાખ્યાન-ધ્યાન-પચ્ચખાણ-જાણુ નિષ્કામી, પડિલેહણુ-વ દનદેવ સ્વીકાર્યા સ્વામી ! ખટકાય તક્ષા પ્રતિપાલ અને અનુરાગી ! ભૂ॰ ॥ ૧ ॥ શત્રુ મિત્રા સમ ગણી પ્રીત્યથી પાળેા, બહુ જ્ઞાન દાન અણુ કરિ ભવ દુખ ટાળા ! વળિ વિધમ ની અનુરાગગ્રન્થિને ગાળા, થઇ જયવતા જગ જિન-શાસન ઉજવાળા । છે ધર્મ તણા વ્યાપાર ધમઁના રાગી ।। ભૂ૦ ૫ ૨ ! ભરિ શકિત ભારથી ગુપ્તિ ગાડિ મહુ મેજે, થઇ સુધમ ધારી વહન કરો પ્રતિ રાજે ! પરિશીલ તણી નવ વાડ મુનીશ્વર મેાજે, મુકતીગઢ ઘેર્યા નાથ ? મહાવ્રત ફેાજે । શિવપુર સર કરવા સોંગમ સુરતા લાગી ! ભૂ॰ ૫ ૩૫ ક્રોધાદિક જોદ્ધા ચાર જખર તુમ જીત્યું, નવ કલ્પી નિર્ચન્ટ નાથ ? નમે સહુ નિત્યે । વિધવિધ શક્રાના સ્થાન વિદ્વારી રીત્યે, આનન્દે અમદાવાદ પધાર્યા પ્રીત્યે શુભ સમકિત રંગ પ્રસંગ રહ્યો જ્યાં જાગી, ના ભૂ॰ ૫ ૪ ૫
'
For Private And Personal Use Only