________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૩ )
રે મારે જાગ્યા કુંવર જામ॰ એ દેશી ।
જીરે મારે વિજયભૂપેન્દ્ર સૂરિરાય, રાજનગરમાં પધારિયા । જીરેજી ા ટેક ડા જીગામ નગરપુર માંય, શાસન કાર્ય સુધારિયા | જી॰ ॥ ૧ ॥ જી-પાળે પાંચ આચાર, પાઁચ ઇંદ્રિયને જીતતા । જી૦ ૫ જી—લીધા સજમભાર, નિશનિ રહે બહુ ચેતતા।। જી॰ ॥ ૨ ॥જી-ઉત્તમ પંચ મહાવ્રત, સાચવે લક્ષ ત્રિકરણથી। જી॰ । જીદોષ જે આવે તુ, પડિક્કમે અનુકરણથી ૫ જી૦ ॥ ૩ ॥ જી૦૭: ફાયના પ્રતિપાળ, ધર્મ કુરન્ધર જાણીયે । જી૦ ! જી—આપે મેષ રસાળ, જ્ઞાન અમૃત રસ વાણીયે ।। જી૦ ૫ ૪ ૫ જીનટ-દોરી સમ ખેલ, ચૂકે ન વશે ડાલતા । જી૦ : જી-સાધ્ય બિંદુમાં સામેલ, હૃદય કમળને ખેાલતા ! જી॰ । ૫ ।। જીરક અને લિરાય, નાના મેટાને ન આંત। । જી। જી-એજ સમદ્રષ્ટિ ન્યાય, ધન્ય ધન્ય સુનીસરા ! જી૦ ૫ ૬ l! જીશાન્ત દાન્ત મહુન્ત, ખન્ત ધરી સન્ત વક્રિય । જીજી-ધીર વીર બળવન્ત, દર્શોથી કમ નિકદિયે ॥ જી : ૭ ।। જી-કાવ્ય કળા છય છે, વાણી સુધારસ વેલડી । જી॰૧ ૭૦સુણે શ્રાતા જન વૃન્દ, પીવત પીવત રસ શેલડી ! જી॰ ! ૮ ॥ ૭૦-અનેક ગુણે' સૂરિરાય, ત્રીસ મુખ ગુણુ વણુબ્યા । જી ! જીજિન્હાથી કહી ન શકાય. જ્ઞાનીચે ગુણુને સ્તબ્યા જી ll ← & જી-ઓગણીસ ખ્યાશીની સાલ, રૂડો માસ ફાલ્ગુન ક્લ્યા । ૭૦ા જી-કહે તેમ॰' વંકપુર? ખાલ, સૂરિ દર્શને આનદ મલ્યા જી॰૧૦ના
૧ કવિ તેમચંદજી, ૨ વાંકાનેર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only