________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) જુગ આદિકરણ અરિહન્તા, છત્યા આઠ કરમ બલવંતાજી તિણે શત્રુંજય અભિધાના. મા ભ૦ જ છે ૧૫ મહિમા છે મહિતલ સારી, સોહે સકલ તીરથમાં ભારીજી નહીં તીર્થ એ સમ અન્ય જાના છે ભ૦ જાવ. ૨ પ્રભુ વાર નવાણું આયા, શુભ રાયણ તરૂવર છાયાજી ! કરી કાઉસગ્ન નિશ્ચલ પ્લાના. એ ભ૦ છે જાણે ૩ પુંડરીક ગણેસર સીધા, મુનિ પાંચ કેડ પરસિદ્વાજા સુદી પૂનમ ચૈત્રી સુજાના. એ ભ૦ છે જાણે જ છે અણસણ કેઈ મુનિ કરિયા, ભવ સમુદ્ર સહેજે તરિયાળ પાયા અજરામર શુભ થાના છે ભ૦ જાવ . પ અતિ ઉત્કંઠિત હું આયે, શુભ માલવ સંઘ સમુદાયે સૂરિ રાજેન્દ્ર ઘનચ% ગુણ ખાના છે ભ૦ છે જા | ૬ | સુરિપેન્દ્રની સતસંગે મુનિ આઠ સજન સુરંગેજી | મુનિ હર્ષ જાત્રા કુલ પાન ભ૦ છે જાણે છે તે
શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાના) સ્થિત–મતીસુખીયા ધર્મશાલાકારિત–સમવસરણત્સવવન
સ્તવન છે આજનો દાડો રે સજની, એ દેશી. આજ આનંદ છે રે સજની, સમવસરણ શોભા જાય ન વરની” એ ટેકો મિથ્યા મુમતી રે લાગી, પ્રભુ મુખ જોતાં સુમતા જાગી ! પદકજ કમલે રે ઠવતાં, દેશ વિદેશ પ્રભુ વિચરન્તા
છે આ ૧
For Private And Personal Use Only