________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચ સમિતિ, ત્રણ ગુપ્તી, પતિક્રમણ પ્રતિલેખન આદિ સદાચારણુ રૂપ સાધ્વાચાર્યમાં અડગ રહે છે. અને પાતાની આજ્ઞાવર્તી સાધુ સાધ્વીના સમૂહને પણ તેજ પ્રમાણે વર્તાવે છે. હાલમાં કરિશ્મ પચાસ ઉપરાંત સાધુ સાધ્વીઓના મ્હોળા સમુદાય . આપશ્રીની શુભ આજ્ઞા નિરાબાધપણે સુખેથી જ્ઞાનાદિ રત્નત્રયીના આરાધન કરે છે. અતિમૂ નિવેદનઃ
આપશ્રી પાતાની પ્રભાવશાળી સુધારસ પુર્ણ ચદ્રામજ વાણીદ્વારા વિકજન મેદવનને હંમેશને માટે અભિસ ંચન પુર્વક વિકમાન કરતા રહે। એવી મારી આંતરિક ભાવના પ્રદર્શિત કરી ભવિષ્યમાં ગુરૂમહારાજની વ આપશ્રીની સુકૃપાવડે એજ જીવનરેખાને વિશેષ રૂપથી લખવાને માટે ભાગ્યશાળી બનુ એજ,
સૂચનાઃ~~~
વિશેષ હાલ વિસ્રીત જીવનરેખાથી જણાવવામાં આવશે.
લી.
સંચાજક.
For Private And Personal Use Only