SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ze ܐ અર્થાત્ અમદાવાદ શહેર જેનીનું એક કેન્દ્ર જૈનપુરી કહેવામાં આવે છે. અહીંયાં વસ્તી છે. એટલી જેનીએની વસ્તી અને સકડા નાનાં મેટા જીન દહેગરા આ શહેરમાં છે. તેથી હુજારા અન બિખાનાં દર્શન આ શહેરમાં થાય છે. અહીં સ્થાન છે. પચાસહજાર જૈનીએની ખીજા ગામામાં નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા ૮૭ ઘર દહેરાશર મળી ૨૧૬ પુરી નાનાં મોટા લગભગ મોટાં દહેરાશરા દહેરાશર છે. અહીંયાં ગુરૂ મહારાજે દોઢ માસ સુધી સ્થિરતા તમામ જૈન દહેરાશાનાં દર્શન તથા મુખ્ય અને પ્રસિધ્ધ જૈન અને જૈનેતર સસ્થાઓનુ પણ અવ લોકન કર્યું હતું તથા સાબરમતી નદીના તટ ઉપર આવેલી ભારત મહા વિદ્યાપીઠનું અવલોકન અને તેના માંચાલક જૈન મુનિશ્રી જીનવિજયજી અને તેના અંગે જૈન અને જૈનેતર ગ્રંથાના સંશોધક ન્યાયતીર્થ જૈન પડત બહેચરદાસ તથા પ્રજ્ઞા ચક્ષુ-ન્યાય તીર્થ પંડીત સુખલાલજી સાથે ઉપરોક્ત સંસ્થા ઉપર આવેલ મુખ્ય હાલમાં બે ઘડી સુધી સંસ્થાના વિષયમાં ધાર્મિક ગોષ્ઠી થઇ હતી. બાદ ઉપરોક્ત માશયાએ સુર્યેાગ્ય મુનિ મડલ સહુ જૈનાચાર્ય અતરે આવીને આ સ્થાનને પાવન કર્યુ તેના માટે આભાર માન્યા હતા. અંતરે શહેરની સમીપ આવેલા રાજપુર. સસપુર, નરોડા આદિ તીર્થોનાં દર્શન કર્યા મુની જનવિજયજી પ્રથમ જૈન સાધુ હતા તેની ઓળખાણના માટેજ વમાનમાં તે મુની અવસ્થાનું નામ ચાલપટા અને શાર ખાલ્લુ રાખે છે. અવશે. તમામ દીનચર્યા વર્તમાન સમયના કોઇ જગ્યાએ ભાગ્ય યેગે. મળતા વિદ્રાન ચિંતાના માકક છે. For Private And Personal Use Only
SR No.020774
Book TitleSuri Viharadarsh Ane Tharadni Prachinta
Original Sutra AuthorN/A
AuthorHansvijay
PublisherRajendra Jain Seva Samaj
Publication Year1926
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy