Book Title: Suri Viharadarsh Ane Tharadni Prachinta
Author(s): Hansvijay
Publisher: Rajendra Jain Seva Samaj

View full book text
Previous | Next

Page 284
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય વાંચક, છેલ્લાં પાંચેક વરસ થયાં મને મારી જન્મ ભૂમિનુ પ્રાચીન ગારવ યાદ આવતાં અને તે વિષે કેટલીક હકીકત મારા વડીલે પાસેથી સાંભળતાં તેના ટુંક ઇતિહાસ છપાવી બહાર પાડવાની ઈચ્છા થતી હતી. પરન્તુ કેટલાક સંજોગોને લઇને મારા વિચાર તુરત અમલમાં આવી શકયા નહી. એટલામાં ભાગ્યયેાગે શ્રી સાધમ-વૃદ્ધત્તપાગચ્છીમ-શ્વેતામ્બર-જૈનાચાય સાહિત્ય વિશારદ-વિદ્યાભૂષણ–શ્રીમદ્ વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી નું સવત્ ૧૯૮૨ ની સાલમાં અત્રે ચાતુર્માસ થતાં તેઓશ્રીના તેમજ સર્વ વિદ્યાવિલાસી-અનુપમેય શાન્ત સ્ત્રભાવી–મુનિ મહારાજ શ્રી હુ'વિજયજી મહારાજ શ્રીને થરાદની પ્રાચીનતા એક નાના પુસ્તક રૂપે લખી પ્રસિદ્ધ કરવાના મને ઉપદેશ થતાં અને તે અંગે તેઓશ્રી તેમજ મારા કેટલાક મુરખ્ખીએ તરફથી ઉત્સાહ અને જોઇતી હકીકત પુરી પાડવા મદદ મળતાં થરાદની પ્રાચીનતા” ના નામથી એક નાનું પુસ્તક “સૂરિવિહારાદ ” ના પેટા ભાગે બહાર પાડવા વિચાર કર્યા અને તે ગુરૂ પસાયે નિવિઘ્નપણે પૂર્ણ થયા. 66 થરાદના ઇતિહાસ (પ્રાચીનતા) પ્રથમ કાઇ વખત બહાર પડેલ નહિ હાવાથી પ્રાચીન હકીકત જીના અને અનુભવી માણસે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288