________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
વાંચે. મિત્ર મંડળમાં વંચા અને મદદ કરી ખરું
પુણ્ય હાંસલ કરે. પુણ્ય ક્ષેત્ર.
શ્રી થરાદ મધ્યે સંવત ૧૯૮૨ ની સાલમાં શ્રી સંધર્મી વૃત્તપાગચ્છીય આચાર્ય શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીનું ચાતુર્માસ થતાં અને “સેવા સમાજ' જેવી એક ઉપયોગી સંસ્થાની ખાસ જરૂર જણાતાં તેઓશ્રીના સદ્દ ઉપદેશથી “શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજ” સ્થાપવામાં આવેલ છે. જેમાં ત્રણ પ્રકારનાં મૂખ્ય ખાતાઓ રાખવામાં આવ્યાં છે. ૧ જીવદયા. ૨ જ્ઞાન પ્રચાર, ૩ હન્નર ઉદ્યોગ, પ્રથમને ખાતા (જીવદયા ) માં – (૧) ગમાતા અને બીજા નાનાં મોટાં જેનાં રક્ષણના
સાધને. (૨) ગરીબ અને દયાપાત્ર મનુષ્યને અન્ન વસ્ત્રા, (૩) ન કરે ઈશ્વર અને કદાચ કોઈ ચેપી રેગ ફાટી
નીકળે ગરીબોને સેવા સુશ્રુસા માટેનાં સાઘને, () નાનાં ગામડાં અને થરાદ વચ્ચેના રસ્તામાં જ્યાં પાણીની તંગી હોય ત્યાં ઉનાળામાં “પ” શખવાની.
For Private And Personal Use Only