________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) શ્રી સિદ્ધાચલ તથા ગિરનાર તીર્થ યાત્રા પ્રસ્થિત સંઘને ટુંક અહેવાલ ગતિ એક રસીલું–
ગાયના ગુણવંત ગુરૂ ચોમાસાની વિનતી ચિતમાં ધાર –એ રાગ
આનન્દ હવે,નિરખી નયરી આ થિરપુરસુર ઈન્દ્રની જયવંત જુએ,અલબેલી આ રચના સૂરિરાજેન્દ્રની ટેકા-થિપુર શ્રાવક શિરતાજ સુણ્યા, બે ઉજમ તન મેતી તણા સેહમતપ સમકિતવંત ઘણું છે આ છે ૧ આંબા અર્ભક ગુલાબ ગણું, જીતાજી અભેચંદ સાથ ભાણું પામ્યા ફલ પૂરવ પુન્ય તણું છે આ પાર ઉજમ ધન સુત છગનકા બે, હઠીસંગ સ્વરૂપ ભલા ભાવે ખરી જર જિનવર ઘર ઠાવે છે. આ પાસા ઉપદેશ સૂરિરાજેન્દ્ર સુર્યો, ભવિ ભાવે સંઘવી અંબ બ સિદ્ધાચલને ગિરનાર તણે છે આ છે ૪ ૫ કુટુમ્બ કબીલા પરિવારે, બળવતા બલુવાણ લારે, સિદ્ધાચળને વળિ ગિરનારે આવે છે પા થિરપુર સંઘવી આંબો દેખ્યા, ગણતી જરની લાખે લેખાં મુંબાઈ મોતીશા આ પંખ્યા, છે આ છે ૬. સંગવી સિદ્ધાચલમાં પંખ્યા, ખરે માલ ખરીદે ત્યાં દેખ્યા જર ખરચી જશ લેતાં લેખ્યા છે. આ છે ૭. સમુદાય સૂરિરાજેન્દ્ર તણે, ધન ધન્નવિય જયકાર ભણે સાથે સાધુ ષટવેદ ગણે છે આ છે ૮ સાધવી સંખ્યા સણગારક ગણી, ક્રોધાદિક જેદ્ધા ચાર હણી ધન્ય રીતીએ અણગાર તણા આ છે ૯ છે. ગણે સોલ સહસ્ત્ર સમકિત ધારી, સોહે સહમ ગણ નર નારી હય–ગય–રથ ગણતી છે ન્યારી પા આપાલગા કાઢ્યો સહુ સંઘ આંબા જેવા, સાથે ધન ધન્ન મુનિ સેવા લખશે લલ્લુ લહાવો લેવા મા આવે ૧૧
For Private And Personal Use Only