________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પા ) અણગાર છે અને ૪ મહેર કરી લીલા લહેર કરાવે, શહેર થરાદને આજ ! પાપી પાખંડીને બહુ પડિબોધ, સ્વામી મારા શિરતાજ છે અ૦ ૫ ૫ સસંગને રંગ અંગ લગાડીને, ઉમંગ કરે નહીં ભંગા સંઘમાં જબર જ ગ મ છે, દેખીને થા છ દંગ છે અને ૬. સંસ્કૃત સારી પ્રાકૃત પ્યારી, માગધી મોહન વેલા સુવાણું સુણાવી સંગીત સાથે, મુનિ કરે રંગરેલ છે અo | ૭ | કર્યા વશીભૂત વાણું સુણાવી, ચાલ્યા જાદુ કરી જાણ સાકર સેલડી સ્વાદ ભરેલાં, વાંચશે કેણ વખાણ છે અને ૮૫ વેશથી દેશ નરેશ નમેં છે, સુવર્ણ સમ શિર કેશ | બાવીશ જીતીને બેશ બન્યા છે, છેષ નથી મન લે છે અને ૯ કેડે બાંધી પિથી પાતરાં પીઠે, કામણગારીના કંથ : પગે ઉઘાડાને ચાલવું પાળા, પરહિત માટે પંથ છે અને ૧૦ છે પાછું વળી પૂજ્ય જોયુ નહીં એવો, શે છે અમારો વાંક ઉતાવળા કેમ ચાલ્યા ગુરૂજી, રેવરાવીને આ રાંક છે અo | ૧૧ છે શ્રાવક શ્રાવિકા સહુ નર નારી, આજ ઉદાસી અપાર : વિહારની વાલા વાત સુણીને, આંખીએ આંસુની ધાર છે અo ( ૧૨ છે મુખ ઉપર દુખ વરસી રહ્યું છે, જીવન છે તમે જાણો વૈરાગી વેશે ચાલ્યા વરસાવી, વાલા વિયેગના બાણ છે અને ૧૩ છે સ્વામી સુધારસ આ રસનાને, આગાવીને અધીકા રસીલા થઈ હવે કેમ રેડે છે, વિયાગ રૂપી આ વીખો અ૦ મે ૧૪ હીરે જ્યારે આવ્યા હાથમાં, જાણું થયે રંક રાયા કેમ કરી મન રંજન તેનું, કાચને કટકે થાય છે અને ૧૫૫ સૂરિરાજે દ્રના પાટ પટોધર, પુરમાં મૂકશો પાયો ધન ધન દિવસ તેહ ગણેશું, એ ઉદય ક્યારે થાય છે અને ૧૬ એ શિવપુર સાથના નાથ નિહાળી, પાપના પુંજ પલાયા હસને હિમ્મત હતી હમારે, મનની રહી મન માંય છે અને ૧૭ જગત
For Private And Personal Use Only