Book Title: Suri Viharadarsh Ane Tharadni Prachinta
Author(s): Hansvijay
Publisher: Rajendra Jain Seva Samaj

View full book text
Previous | Next

Page 253
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ ) અતિસરસ-રમણીયત†-ગુ ભાષાનિબદ્ધ -ગદ્યપદ્યકવિતાત્મકઐતિહાસિક અનેક મહાપુરૂષોના ચરિત્રાના લેખકશિક્ષાપદ્મશદાચકનાના છન્દ્વાપનિષદ્ધ નાના ગુણવનાત્મકનાહુના માઢા અનેક ગ્રન્થાના પ્રકાશક-અમદાવાદ ( રાજનગર ) નિવાસી-વાઘૃદ્ધ-કથીધર શાહ. લજીભાઈ વલ્યમદાસ-ડગલીએ રાજનગરમાં પધરામણીની વખતે શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વગુણમહિસારૂપે બનાવી ગાયેલ ગૃહલી । રાહ લાવણી–લહર છેડી. આ રાજનગરમાં પૂજ્ય પધાર્યો ત્યાગી, ભૂપેન્દ્રસૂરીશ્વર આપ બડે બડભાગી ।। ટેકા તપ-જપ-સયમ-શમ-દમના સાધક સ્વામી, છે સમતામય-સ્તુતિ-પાત્ર જરા નહીં ખામી । વ્યાખ્યાન-ધ્યાન-પચ્ચખાણ-જાણુ નિષ્કામી, પડિલેહણુ-વ દનદેવ સ્વીકાર્યા સ્વામી ! ખટકાય તક્ષા પ્રતિપાલ અને અનુરાગી ! ભૂ॰ ॥ ૧ ॥ શત્રુ મિત્રા સમ ગણી પ્રીત્યથી પાળેા, બહુ જ્ઞાન દાન અણુ કરિ ભવ દુખ ટાળા ! વળિ વિધમ ની અનુરાગગ્રન્થિને ગાળા, થઇ જયવતા જગ જિન-શાસન ઉજવાળા । છે ધર્મ તણા વ્યાપાર ધમઁના રાગી ।। ભૂ૦ ૫ ૨ ! ભરિ શકિત ભારથી ગુપ્તિ ગાડિ મહુ મેજે, થઇ સુધમ ધારી વહન કરો પ્રતિ રાજે ! પરિશીલ તણી નવ વાડ મુનીશ્વર મેાજે, મુકતીગઢ ઘેર્યા નાથ ? મહાવ્રત ફેાજે । શિવપુર સર કરવા સોંગમ સુરતા લાગી ! ભૂ॰ ૫ ૩૫ ક્રોધાદિક જોદ્ધા ચાર જખર તુમ જીત્યું, નવ કલ્પી નિર્ચન્ટ નાથ ? નમે સહુ નિત્યે । વિધવિધ શક્રાના સ્થાન વિદ્વારી રીત્યે, આનન્દે અમદાવાદ પધાર્યા પ્રીત્યે શુભ સમકિત રંગ પ્રસંગ રહ્યો જ્યાં જાગી, ના ભૂ॰ ૫ ૪ ૫ ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288