________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
વિદ્યમાન છે અને ત્યારથી જે કઈ માતાજીને પાર કરવા માટે આવે છે તે પ્રથમ મંદિરમાં હાલની મુર્તિ આગળ જાર કર્યા પછી આ ભાંગેલ કુવે કે જેમાં માતાજીની અસલ સૂવર્ણની મુતિ અલેપ થઈ ગઈ હતી તેમાં ચાર કરવાને રિવાજ ચાલતે આવે છે.
માતાને જન તેમજ જૈનેતર તમામ વર્ણ માને છે અને સેવા કરે છે. તેમજ માનતાઓ પણ ઘણી જ થાય છે. ઘણે ભાગે તેમને શ્રીફળ ચડાવવાને અથવા તે વધેરવાનો રિવાજ છે.
પ્રથમની યાદગિરિ માટે હજુ એટલે રિવાજ તે ચાલે છે. કે અહીં જ્યારે કે ઈપણ જૈન ભાઈને ઘરે દીકરાનું લગ્ન હોય છે ત્યારે લગ્ન લખાવતી વખતે ધરૂ અને વીરવાડીઆના કુટુંબ માંથી એક એક પુરૂષને બેલાવવામાં આવે છે અને તેઓને દરેકને એક એક ટકે (ત્રણ પસા) આપવામાં આવે છે. તેમની હાજરીની લગ્ન લખાવતી વખતે જરૂર રહે છે. તેમજ અહીંથી પાંચ ગાઉ ઉપર આવેલ વાવના રાજા કે જેઓ રાણાજીના નામથી ઓળખાય છે તેઓને રાજ્યાભિષેક થાય છે ત્યારે ઉપર બતાવેલ બને કુટુંબને એક એક પુરૂષ ત્યાં જાય છે. વીરવાડીઆના કુટુંબને માણસ પિતાની આંગળીમાંથી લેાહી કાઢે છે અને ધરૂ ગાદીનશીન થનાર રાજાને તીલક કરે છે. જે માટે રાણાજી તરફથી તેઓને એક ઘડી અને એક ભેંસ ભેટ આપવામાં આવે છે.
આ શહેર પુર્વે મહાન જેનીઓની વસ્તી અને સ્મૃદ્ધિવાળું મહેતુ શહેર હતું. તેની યાદગિરિ અને પ્રાચીનતા માટે ઘણા નેધવા લાયક બને બનેલા છે. પરંતુ તે શેધળના
For Private And Personal Use Only