________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળળ ઠાડ થરાદ ગઢ વાવ ચડીઆ કહે ગઢ રણતુર નંબાળ ગડીઆ. કટક વાઘેલ ચડાણ વાળ વકટ, અડીખમ મંગળાં જેમ અડીઆ. ધામ માથાં ખગ શેલવાળા ધમક ચણક ગાળે ઘણું તીર છુટયાં.
( પોતાના પાર વાવ) ગયાં. આ ખેદજનક સમાચાર રાણા શ્રી ભગવાનસીંગને પહોચ્યા કે તેઓ ઘણાજ ઉશ્કેરાઈ ગયા અને પોતાના ભાયાતોને ( બાર દેશના રાજાઓને ) લડાઈ કરવા બોલાવ્યા. સધી અને બચના નવસ ઘેડ તૈયાર કરી તાલીમ આપવા માંડી. તાલીમ આપતાં વાત વાતમાં વારંવાર જણાવતા કે જે જે કરાઈ હડભમસીંગજી આપણું જમાઈ થાય છે માટે તેમને મારી નહીં નાંખતાં જીવતા પકડીને અહીં લઈ આવજો. આ શબ્દ જ્યારે બાકી હમજીબાએ સાંભળ્યા ત્યારે તેણે પિતાના પીતાજી રાણા શ્રી ભગવાનસીંગને કહેવરાવ્યું કે હું જ્યારે રણે આવી છું ત્યારે આપ આવા અછાજતા શબે વારવાર માટે આગળ બોલી બળતામાં ઘી ઉમેરે છે, અને મને દુઃખી કરે છે. કરાઈ શું ભાજપાલે છે કે આપ તેમને સહેલાઇથી પકડીને લાવશે આવી રીતે કહેવરાવી ગાડી જડાવી પિતે ત્યાંથી થરાદ તરફ રવાના થઇ ગયા. ત્યાં આવી તમામ હકીકત કકરાઈને જણાવી. જવાબમાં કરાઇએ જણાવ્યું કે ભલે ખુશીથી આવે.
બીજેજ દીવસે એક રબારીએ આવી સમાચાર આપ્યા કે વાવ રાણાજી લશ્કર સહિત ખારાડેલા સુધી આવી પહોંચ્યા છે. તેમની સાથે સંધી અને બેલાચના ઘડા છે, અને ત્યાંથી આપણું ઢેર વાળે છે. આ ખબર મળતાં જ હાકાર શ્રી હડભમસીંગ હાજર રહેલ ત્રણસે ઘોડે સ્વારોને સાથે લઈ સામે ગયા. ખારાડેલામાં ભારે ખૂનખાર લડાઈ માં વિગેરે.
For Private And Personal Use Only