________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
સસલાં દેડતાં જણાય તે જમીન શૂરી સમજી ત્યાં ગામ વસાવજે. આવા આશીર્વાદ આપી માતાજી અંતર્ધ્યાન ( અશ્ય ) થઇ ગયાં.
૧.
આ ઉપરથી ખીજેજ દિવસે રાત્રિના સ્વપ્ના મુજબ પ્રભાતમાં વહેલા ઉઠી શુભ મુહુર્ત અને શુભ ચેાઘડીઆમાં ધીરપાલ ધરૂએ ભીન્નમાળથી પ્રર્યાણુ કર્યું. માતા”ની સૂવર્ણની મુર્તિને ગાડામાં પધરાવવામાં આવી. માતાજીની મુર્તિ સાથે એ સુવર્ણના હસ હતા. ધીરપાલ ધરૂએ જ્યારે ભીનમાલથી માતાજીની મુર્તિ સાથે પ્રયાણ કર્યુ ત્યારે તેઓની સાથે ખીજા' એ કુટુંબ હતાં. એક તે વીરવાડીઆના નામથી ઓળખાતુ કુટુંબ કે જેનુ નામ મળી શકયું નથી. અને ખીજા મહાત્મા માહનદાસ ત્યાગી હતા. તેઓ ભીન્નમાલથી ચાલતા ચાલતા હાલે જ્યાં માતાનુ મકાન છે ત્યાં આવ્યા કે ગાડાની નાણુ ( સરાને ખાંધવાનુ દોરડુ ) છૂટી એટલે રાત્રીના સ્વપ્ના મુજબ તેજ શુભ મુહુર્ત જાણી ત્યાંજ માતાજીની મુર્તિને પરાણા દાખલ બિરાજમાન કરવામાં આવી, અને માતાજીનુ નામ ગાડાની નાણુ તૂટી તે ઉપરથી “નાણુ દેવી” ( આશાપુરી ) રાખવામાં આવ્યું અને પાછળઢ્ઢી ત્યાં મંદિર અનાવરાવી વિધિ પુર્વક ખુબ ધામધુમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે મ ંદિર હાલે નાણુદેવી માતાજના મંદિરના નામથી પ્રખ્યાત છે. અને તે હાલના થરાદી ઇશાન કુણુમાં અડધા માઈલ દુર આવેલુ છે. તેના અર્ણોદ્વાર સંવત ૧૯૨૧ ની સાલમાં નામદાર થરાદ દરબાર સાહેબ શ્રી ભીમસિંહજી સાહેબ બહાદુરના અમલમાં કરાવવામાં આવ્યા છે. તેમજ માતાજીના દર્શનાર્થે બહારથી આવતા યાત્રાળુઓ માટે શહેરમાં એક ધ શાળા
For Private And Personal Use Only