Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નમસ્વત્ અને સરિત્ત્વત્ આવો પ્રયોગ થાય છે. જેનો અર્થ અનુક્રમે નીચે મુજબ છે. મનુષ્યની જેમ. આકાશની જેમ, અને અલ્ગિરા ઋષિની જેમ. મનુસ્વત્, નમસ્+વત્ અને શિરસ્+વત્ આ અવસ્થામાં ‘નામ સિવ્પને′ ૧-૧-૨૧ થી મનુત્ વગેરે નામોને પદસંજ્ઞાની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થાય છે. આ સૂત્રના અભાવમાં સૂ.નં. ૧-૧-૨૧ થી પદ સંશા થાત તો મનુસ્ વગેરે નામના સ્ ને ‘સોહ’ ૨-૧-૭૨ થી ૪ આદેશાદિ કાર્ય થાત, જેથી ‘મનુર્વ’ ઈત્યાદિ અનિષ્ટ પ્રયોગનો પ્રસંગ થાત. ॥૨૪॥
અન્યથા
रु
બોલે ૧/૧૦૨૫
૫૨ અર્થને જણાવનારી વૃત્તિ છે. જે સમાસ, ભૃત, તદ્ધિત, શેષ અને સનાથન્ત, ભેદથી પાંચ પ્રકારની છે. વૃત્તિ ઘટક પદોના અર્થથી અતિરેક્ત અર્થનું અભિધાન વૃત્તિથી થતું હોવાથી વૃત્તિને પરાથભિધાયી’ કહેવાય છે. રાજ્ઞ: પુરુષઃ રાણપુરુષ: અહીં સમાસવૃત્તિ; સ્વઘટક રાખ અને પુરુષ પદાર્થથી ભિન્ન રાજસમ્બન્ધિત્વ અર્થને જણાવે છે. આવી જ રીતે રોતિ કૃતિ હ્રાઃ ઈત્યાદિ કૃદાદિ વૃત્તિઓમાં પરાભિધાયિત્વ સમજી લેવું .
=
વૃત્તિના અન્ન ભાગને પદ સંજ્ઞા થતી નથી. પરન્તુ મૈં ને વ્ આદેશ કરવાના પ્રસંગે વૃત્તિના અન્ત ભાગને પદ સંજ્ઞા થાય છે જ. પરમે ૬ તે વિવૌ આ વિગ્રહમાં કર્મધારય સમાસ પેનાર્થે ૩-૨૮ થી સ્યાદિ વિભકૃતિનો લોપ. ‘સ્થાનીવા...' ૭-૪-૧૦૬ થી વિવૌ માં લુપ્ત ૌ ને સ્થાનિવભાવ. (એટલે લુપ્ત વિભક્તિ પ્રત્યય, છે એ પ્રમાણે માનવું.) તેથી પરમવિવુ આ સમાસવૃત્તિના અન્ન ભાગ વિવું ને ‘તવાં પલમુ’ ૧-૧-૨૦ થી પદ સંજ્ઞાની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી વિવ્ ના ૬ ને ‘૩: પવનોઽનુત્′′ ૨-૧-૧૧૮ થી ૩ આદેશ થતો નથી. જેથી પરમવિજ્ નામને ૌ પ્રત્યય બાદ ‘પરમવિવા’ આવો પ્રયોગ થાય છે. જેનો અર્થ ‘સારા બે સ્વર્ગ ' આવો છે. આવી
१२