Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 13
________________ दीधिति:१३ ચન્દ્રશેખરીયા: પ્રશ્ન : આ વાત બરાબર નથી. કેમકે કપિસંયોગાભાવાભાવ એ કપિસંયોગરૂપ છે. અને B કપિસંયોગ એ “સમવેત’ ગણાય. એટલે “સમવેતાભાવાભાવ' એમ અર્થ થાય અને તેનો પ્રતિયોગી સમવેતાભાવ | બને. અને તેનું અનધિકરણ જ વૃક્ષ બને. કેમકે વૃક્ષમાં ઉત્પત્તિ કાળે પણ વૃક્ષત્વાદિજાતિઓ “સમવેત' છે. એટલે વૃક્ષમાં સમવેતસામાન્યાભાવ મળવાનો જ નથી. આમ યત્કિંચિત્મતિયોગિતાવચ્છેદકસમવેતાભાવવાવચ્છિન્ન સમવેતાભાવાભાવ મળે છે અને તેની કપિસંયોગાભાવનિષ્ઠ પ્રતિયોગિતાનો અવચ્છેદક કપિસંયોગાભાવત્વ બની જતા અવ્યાપ્તિ આવે જ છે. એટલે એતવૃક્ષત્વ હેતુ લો તો ય અવ્યાપ્તિ આપી શકાય. તો શા માટે આ બીજો આત્મત્વ હેતુ લીધો? અહીં સમાવેતસામાન્યાભાવ કે દ્રવ્યમાત્રસમવેતાભાવ એ બે ય પ્રતિયોગી લઈ શકાય છે. બે યનું અનધિકરણ વૃક્ષાદિ બને છે. નીતિ - તથાપિ–સત્ત-દ્રવ્યત્વયોવ સમતામાdद्रव्यमात्रसमवेताभावयोरभावत्वं, लाघवात्, न तु कपिसंयोगा( द्या )त्मकसमवेतमात्रस्य तथात्वं, गौरवादित्याशयः । चन्द्रशेखरीया : समवेताभावाभावः समवेतरूपो द्रव्य-गुण-कर्मसु वर्तते । तत्रैव च सत्ता वर्तते । एवं च यदि समवेताभावाभावत्वं सर्वेषु समवेतेषु मन्यते, तदा अनन्तेषु समवेतेषु समवेताभावत्वकल्पनात् महद्गौरवम् । अतो लाघवात् समवेताभावाभावत्वं समवेताभावाभावसमव्यापकसत्तायामेव मन्यते । अर्थात् समवेताभावाभावो न समवेतरूपोऽपि तु सत्ताजातिरूप एव । एवं द्रव्यमात्रसमवेताभावाभावत्वं यदि द्रव्यमात्रसमवेतेषु गुण-कर्मादिषु सर्वेषु मन्यते, तदा पुनर्गौरवम्। अतो लाघवात् द्रव्यमात्रसमवेताभावाभावत्वं एकस्मिन्नेव द्रव्यमात्रसमवेतसमव्यापके द्रव्यत्वे मन्यते । इत्थं च कपिसंयोगाभावाभावो न समवेताभावाभावस्वरूपः, समवेताभावाभावस्य सत्तास्वरूपत्वात् । तथा च कंपिसंयोगाभावाभावप्रतियोगी समवेताभावो न भवति, अपि तु कपिसंयोगाभाव एव । एवं च वृक्षः उत्पत्तिकालावच्छेदेन कपिसंयोगाभावसामान्यस्य अधिकरणमेव भवतीति साध्याभावस्य लक्षणाघटकत्वादव्याप्तिः न भवति । ચન્દ્રશેખરીયા : પૂર્વપક્ષ : સમવેતાભાવાભાવ એ માત્ર દ્રવ્યગુણકર્મમાં જ રહે છે. કેમકે સમવેત=“સમવાયથી વર્તમાન પદાર્થો” આ ત્રણમાં જ સમવાયથી રહે છે અને એ ત્રણમાં જ સત્તાજાતિ રહે છે. એટલે લાઘવથી સમવેતસામાન્યાભાવને સત્તાજાતિરૂપ જ માનેલ છે. કેમકે સત્તા એક જ હોવાથી આ અભાવ પણ એક જ માની શકાય. જો એ સમવેતાભાવાભાવ સમવેત રૂપ માનીએ તો સમવેત તરીકે તો સંયોગ, ૩ વિભાગ, ઘટતાદિ જાતિઓ વગેરે ઘણા હોવાથી સમવેતાભાવાભાવત્વ અનંતા પદાર્થોમાં માનવું પડે. એમાં ગૌરવ આવે. એ જ રીતે દ્રવ્યમાત્રસમવેતાભાવાભાવત્વ માત્ર દ્રવ્યમાં જ રહે. અને બધા દ્રવ્યોમાં દ્રવ્યત્વ રહે. એટલે આ બે સમવ્યાપક હોવાથી લાઘવથી દ્રવ્યમાત્રસમવેતાભાવાભાવને દ્રવ્યત્વરૂપ જ માનેલ છે. જો એને દ્રવ્યમાત્રસમવેતરૂપ માનીએ તો દ્રવ્યમાત્રસમવેત તરીકે તો સંયોગ-વિભાગાદિ અનંતા છે. તો અનંતાપદાર્થોમાં દ્રવ્યમાત્રસમવેતાભાવાભાવત્વ માનવા કરતા માત્ર દ્રવ્યત્વમાં માનવામાં લાઘવ છે. હવે આમ થવાથી સમવેતાભાવાભાવ એ કપિસંયોગાભાવાભાવ રૂપ નથી બનતો પણ સ્વતંત્ર સત્તારૂપ બને છે. અને તેથી કપિસંયોગાભાવાભાવનો પ્રતિયોગી કપિસંયોગાભાવ જ બને. સમવેતાભાવ ન બને. અને કપિસંયોગાભાવ તો RA&ITI10101010000 hadorni0I/A+00/40001011/0000000000000000000000000000000000000000001PTER001001001110000058000otTMt.d0woodId40/400000 440141002 સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા : ૮ fir/0000000000000/IMG0410000000000000000000fffffdfuritlif1f1N1W1001 Mit/II/II/II/IIMARhreforforfox-heiffetish MoStrip NAACILINGUISTINA-NAKALANKRAMAMAIMItIRTAINAB

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 214