Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્દગુણવિવરણ શબ્દાર્થ “સહદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, વ્યાધિમાં રક્ષણ કરનાર અને માર્ગમાં વાતચિત કરનાર એ પાંચ ભાઈઓ કહેવાય છે. ૮ એ આદિ બીજા પણ નમસ્કારરૂપ પૂજાને યોગ્ય જાણી લેવા.
હવે ગ્રંથકર્તા આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા માતાપિતાની પૂજા કરવાને આગ્રહ કરે છે–
"कृतज्ञतामात्मनि संविधातुं, मनस्विना धर्ममहत्वहेतोः । पूजाविधौ यत्नपरेण माता-पित्रोः सदा भाव्यमिहोत्तमेन ॥९॥"
શબ્દાર્થ–આ લેકમાં પ્રશસ્ત મનવાળા ઉત્તમ પુરુષે પિતામાં કૃત તાનું આરોપણ કરવાના અને ધર્મની શ્રેષ્ઠતા વધારવાના હેતુથી, હમેશાં માતાપિતાની પૂજા કરવામાં પ્રયત્ન કરવા ઉદ્યક્ત થવું જોઈએ. ૯
S
-