Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
પૂરું' કરી ક્રમથી પ્રાપ્ત થએલ “ વિશેષ જાણુવારૂપ પ્રારંભ કરે છે.
my
सप्तविंशगुणविवरण.
વે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણુ પૈકી છત્રીસમા ગુજીનુ વિવરણુ
*” સતાવીશમા ગુણને
વિશેષજ્ઞ
એટલે વસ્તુ તથા અવસ્તુના, કાય અને અકાયના, પેાતાના અથવા પરના વિકેષને અર્થાત્ અંતરને જે જાણે છે, એટલે નિશ્ચય કરી શકે છે તે વિશેષજ્ઞ કહેવાય છે. જે પુરુષ વિશેષજ્ઞનથી તે પુરુષ ખરેખર પશુથી વધી જતા નથી, અથવા તે ખીજી રીતે પેાતાના આત્માને જ ગુણ દ્વેષથી ઉપર ચઢવારૂપ વિશેષને જે જાણે તેને વિશેષજ્ઞ કહેવાય છે. તેને માટે કહ્યુ' છે કે—
46
प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः ।
જિન્તુ મે વસુમિત્તલય જિન્તુ સજ્જુબૈરિતિ ! ? | ' શબ્દાર્થઃ—પુરૂષ પેાતાનું કત્તવ્ય હમેશાં જોયા કરે કે શું મ્હારું ચરિત્ર પશુના જેવું છે કે સત્પુરૂષાના જેવું છે ? ।। ૧ ।। વળી કહ્યું છે કે—
૨૩
" जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा । अगुणे य न हु खलिओ कह से अ करिज्ज अप्पहियं ॥ २ ॥ " શબ્દાઃ— આજે કેટલા ગુણા ઉપાર્જન કર્યો એવી સંકલના જે પુરૂષ હંમેશાં કરતા નથી અને અવગુણા મેળવવામાં ઉદ્યુક્ત ડાય છે તે પુરુષ પેાતાનું આત્મહિત કેવી રીતે કરી શકે ? ॥ ૨ ॥” વળી કહ્યુ` છે કે—
“ સ્થૂળ કુળવાસે હવે ગÜાચમાયેળ ।
વાળ વિસેસનૢ ઉત્તમ ધર્માદા સેળ | ૨ || ”