Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૭૨
શ્રાદ્ગુણવિવરણ
તેનુ પાષણ કરવામાં ન આવે તે બીજાનુ પાષણ કરવું તે પાષણ જ નથી. કહ્યું છે કેઃ—
परलेाकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् ।
आत्मानं यो न संघ, सेाऽन्यस्मै स्यात्कथं हितः ॥ १ ॥
ભાવા—પરલેાક સંબંધી વિરુદ્ધ કાર્યોં કરનારના વેગળેથી જ ત્યાગ કરવા અને જે પેાતાના આત્માને ધારણ કરી શકતા નથી તે પુરુષ બીજાના હિતને માટે કેવી રીતે થાય ?
હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ ખતાવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી વત્તન કરવામાં તત્પર રહેનાર જે પુરુષ પાથ્યજનાનુ` પેષણ કરે તે પ્રશ'સા કરવા લાયક એવી આત્માની સ્થિતિવાળા થઈ સારા ધરૂપ કને ચેષ્ય થાય છે.