________________
३६
श्रीसप्तभङ्गीविंशिका-८
यद्वा घटो नास्ति जलमस्ति, यद्वोभयं नास्तीति त्रिषु सन्देहेषु डोलायमानमेवावतिष्ठते, न कञ्चिदपि निर्णर्यं कर्तुं पार्यते । ततश्च स्वस्य या जलवद्घटापेक्षा तत्पूरणार्थं किं केवलं जलमानेतव्यं, यद्वा केवलो घट आनेतव्यो यद्वोभयमानेतव्यमिति निर्णयस्याप्यभावात् स किं करोतु ? ननूभयमेवानयतु येनापेक्षाऽपूरणाशङ्कागन्धोऽपि नावतिष्ठेतेति चेत् ? न, गौरवास्पदत्वात्, (रिक्तस्य) घटस्य तत्र मूलत एव विद्यमानत्वेऽन्यस्य घटस्यानयने गौरवस्य स्पष्टत्वात् । ननु भवतु गौरवं को दोष इति चेत् ? न, नैयायिकानां गौरवात्यसहत्वात् । उक्तं च तैः,
कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे ।। कल्पनालाघवं यत्र, तं पक्षं तु सहामहे ॥ इति॥
ततश्च यस्योत्तरस्य दत्तस्य सतोऽपि निर्णयाभावः, निरर्थकं च गौरवं तस्योत्तरस्य समुचितत्वं कथं स्वीकर्तव्यम् ? न कथञ्चिद
अर्थात् मात्र विशेष्य(घडी) न होय, मात्र विशेष (४५) । હોય અને બન્ને (જળ-ઘટ બન્ને) ન હોય. આ ત્રણે પરિસ્થિતિમાં જળવિશિષ્ટ ઘટનો અભાવ હોય છે ને તેથી નવો નાસ્તિ એમ
डेवाय छे. मेटले जलवद्घटोऽस्ति न वा? भावो प्रश्न पूछनारने जलवद्घटो नास्ति भावो ४१७ सiman ५२. त्या वास्तवि: | પરિસ્થિતિ છે? એનો નિર્ણય જ નહીં થાય, કે ખરેખર અહીં જળ છે પણ ઘડો નથી..અથવા ઘડો છે પણ જળ નથી કે જળ અને ઘડો બન્ને નથી...કારણ કે આ જવાબ આ ત્રણે પરિસ્થિતિને જણાવી શકે છે. એટલે ત્રણે પરિસ્થિતિની સંભાવના મનમાં ડોકાયા કરશે. પણ નિર્ણય કશો નહીં થાય. અને તેથી પોતાની જળવદ્ ઘટની જે અપેક્ષા છે તેની પૂર્તિ માટે પોતે, માત્ર જળ લાવવાની જરૂર છે? માત્ર ઘડો લાવવાની જરૂર છે કે બન્ને લાવવાની જરૂર છે? એનો પણ નિર્ણય નહીં થાય.
શંકા- પાણી અને ઘડો બન્ને જ લાવે.. એટલે અપેક્ષાની પૂર્તિ थई ४ य..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org