Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 151
________________ १२६ श्रीसप्तभङ्गीविंशिका-१९ सम्भवन्तीति निश्चयार्थमर्थपर्याये कथं ते सम्भवन्तीति प्रथमं विचारणीयम् । तच्च प्राक् प्रायो विचारितमेव । तेन विचारेण च यो बोधविशेषो जायते तल्लेशश्चायम् - यदि प्रज्ञापको नयविशारदः शिष्योऽपि नयानां सम्यग् विनियोजनप्रतिभावान्, तर्खेव नयैः सूक्ष्मविचारणा कर्तव्येति शास्त्रेषूक्तम् । तथाहि नत्थि नएहिं विहूणं सुत्तं, अत्थो य जिणमओ किंचि । आसज्ज उ सोआरं नए नयविसारओ बूया ॥ वि. आ. भा. २२७७।। त्ति । ननु किमर्थमेवमुक्तमिति चेद् ? अन्यथाऽपरिणामाऽतिपरिणामादिदोषसम्भवाद् । यथा नयविचारणार्थं सूक्ष्मबुद्धिरपेक्षिता तथैव सप्तभङ्गीविचारणार्थमपि ज्ञानावरणीयकर्मणः क्षयोपशमजन्या सूक्ष्मबुद्धिरपेक्षितैव, अन्यथा केवलं सूत्रपाठः स्यात्, न तु रहस्यार्थबोधस्ततश्च विपरीतबोध-विपरीतनिरूपणादिदोषा अपि सम्भवेयुः । अतः सप्तभङ्गीसंलग्नप्रश्नानामुत्थापकस्य शिष्यादेर्मेधावित्वमवश्यं मन्तव्यम् । અર્થપર્યાયના ત્રીજા વગેરે ભંગનો વિચાર જરૂરી છે. આ વિચાર કરતાં કેટલીક વાતો ખ્યાલમાં આવે છે તે નીચે મુજબ છે. (૧) નયવિશારદ ગુરુભગવંત હોય. ને શિષ્ય પણ નયોનું યથાયોગ્ય વિનિયોજન કરવાની પ્રતિભા ધરાવતો હોય. તો જ સૂક્ષ્મ રીતે નયો દ્વારા વિચારણા કરવી જોઈએ. આમ શાસ્ત્રમાં કહ્યું છે. કારણકે નહીંતર અપરિણામ-અતિપરિણામ વગેરે દોષો થવાની સંભાવના ઊભી થાય છે. જેમ નયોથી વિચારણા સૂક્ષ્મબુદ્ધિ માગે છે. એમ, સપ્તભંગીની વિચારણા પણ સૂક્ષ્મબુદ્ધિની-જ્ઞાનાવરણ કર્મના વિશેષ પ્રકારના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. નહીંતર સાત ભંગોનો માત્ર પોપટપાઠ જેવું થાય.. એના સૂક્ષ્મ રહસ્ય જાણવામાં આવતા નથી. ને તેથી વિપરીતબોધ-વિપરીત પ્રરૂપણા-વિપરીત વિવેચન બધાં જ દોષોની સંભાવના ઊભી થાય છે. એટલે પહેલી શરત આ સ્વીકારવા જેવી છે કે સપ્તભંગીના સંલગ્ન પ્રશ્નો-જિજ્ઞાસા ઊઠાવનાર શિષ્ય વગેરે પણ મેધાવી छ, बुद्धि-मस्यबुद्धि नथी. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180