Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 138
________________ सम्मत्यधिकारः ११३ आधिक्यासम्भवात्तत्र तदुक्तमिति मन्यताम् । सप्तत्वनियमस्तत्र प्रोक्तोऽर्थपर्ययेषु हि ॥१७॥ अत्र हिरेवकारार्थो, तथा मनःपर्ययशब्दस्य यथा मनःपर्यायशब्दपर्यायता तथाऽर्थपर्ययशब्दस्याऽर्थपर्यायशब्दपर्यायतेति स्वीकृत्यार्थपर्ययेष्वित्युल्लेखः कृत इति ध्येयम् । ततश्चायमर्थो लभ्यते-तत्र = व्यञ्जनपर्याय आधिक्यासम्भवात् द्वाभ्यामधिक त्वस्यासम्भवात् तद्-द्विधात्वमुक्तमिति मन्यताम् । ननु तर्हि भङ्गानां सप्तत्वनियमस्तु निर्मूलमुन्मूलित एवेत्याशङ्कायामाह सप्तत्वेति । तत्र-सम्मतौ भङ्गानां सप्तत्वनियमोऽर्थपर्ययेषु हि=अर्थपर्यायेष्वेव प्रोक्तः । तदुक्तं श्रीसम्मतितर्कप्रकरणे, एवं सत्तविअप्पो वयणपहो होइ अत्थपज्जाए । वंजणपजाए पुण सविअप्पो णिव्विअप्पो य ॥१-४१।। तत्सक्षेपार्थस्त्वयं-एवं-पूर्वोक्तप्रकारेण सप्तवकिल्पो= सप्तप्रकारो वचनपथो भवत्यर्थपर्याये । व्यञ्जनपर्याये पुनः स द्विप्रकार एव, सविकल्पो विधिरूप इत्यर्थः, निर्विकल्पश्च निषेधरूपश्चेत्यर्थः । ગાથાર્થ : સર્વત્ર ભંગ સાત જ હોય છે. આ વાત બરાબર નથી. કારણકે શ્રી સમ્મતિગ્રન્થમાં વ્યંજનપર્યાય અંગે બે જ ભંગ હોવા ४ा छे. विव२५ : शं श्रन्थ सुगम छे. ।।१६।। २। भंग અને સાત પ્રકારના ભંગ...આ બન્ને વાત સમ્મતિગ્રન્થમાં જ કહી હોવાથી સ્વીકાર્ય જ છે. એ વાતને નિઃશંક માનતા ગ્રન્થકાર એ બન્નેના વિષયવિભાગને સકારણ જણાવે છે - ગાથાર્થ : તત્ર=વ્યંજનપર્યાય અંગે અધિક ભંગોનો સંભવ ન હોવાથી બે જ ભંગ કહ્યા છે, તે સ્વીકારો. ભંગ સાત હોવાનો જ નિયમ જે ત્યાં=સમ્મતિગ્રન્થમાં કહ્યો છે તે અર્થપર્યાયો અંગે કહ્યો છે. વિવરણ : શ્રી સમ્મતિતર્ક પ્રકરણના પ્રથમકાંડની ૪૧મી ગાથાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180