Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 139
________________ ११४ श्रीसप्तभङ्गीविंशिका-१७-१८ ततश्चायं विषयविभागः प्राप्त:- अर्थपर्याये सप्तैव भङ्गाः, न न्यूना न वाऽधिकाः, व्यञ्जनपर्याये तु द्वावेव भङ्गो, न न्यूनौ न वाऽधिकाविति ॥१७॥ तत्रार्थपर्याये न्यूनाधिकत्वासम्भवः सविस्तरं प्राग् निरूपित इति व्यञ्जनपर्यायस्वरूपं निरूप्य तत्राधिक्यासम्भवं सकारणं निरूपयितुकाम आहपदेन वाच्यता या स्यात् सैव व्यञ्जनमुच्यते । सम्मीलनं यतोऽशक्यमिति नाधिक्यसम्भवः ।।१८॥ ____ अत्र पदैकदेशे पदसमुदायोपचाराद् व्यञ्जनमिति व्यञ्जनपर्याय इत्यर्थो ज्ञेयः । कम्बुग्रीवादिमत्यर्थे घटादिपदवाच्यता या वर्तते सैव व्यञ्जनपर्याय उच्यते । एतेषां व्यञ्जनपर्यायाणां सम्मीलनं यतोऽशक्यमिति हे तोर्व्यञ्जनपर्या ये भङ्गाधिक्यं न सम्भवतीति गाथार्थः । तत्सम्मीलनस्याशक्यत्वमग्ने व्यक्तीकरिष्यते । અર્થ આવો છે. એવં પૂર્વે કહી ગયા એ રીતે, અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે વચનપથ અર્થપર્યાય અંગે સાત વિકલ્પવાળો સાત પ્રકારવાળો હોય છે. પણ વ્યંજનપર્યાય અંગે તે સવિકલ્પ-વિધિરૂપ (એટલે કે “ચાર્યવ' અને નિર્વિકલ્પ=નિષેધરૂપ (એટલે કે સ્ટાન્નાયેવ) એમ બે જ પ્રકારે હોય છે, (એટલે આ વ્યંજનપર્યાય શું છે? એ અર્થપર્યાય કરતાં જુદા કેમ છે? એના અંગે બે જ ભંગ મળે છે – સાત નહીં આવું શા માટે? આ બધો આપણે વિચાર કરવો છે.) આમ આવો વિષયવિભાગ મળે છે - અર્થપર્યાયમાં સાત જ ભંગ હોય છે, ન ન્યૂન, ન અધિક. વ્યંજનપર્યાયમાં બે જ ભંગ હોય છે, ન ન્યૂન, ન અધિક. ૫/૧૭ી આમાંથી અર્થપર્યાયમાં ન્યૂનાધિકત્વ સંભવતું નથી એ આપણે પૂર્વે જોઈ ગયા છીએ. એટલે વ્યંજનપર્યાય શું છે? ને એમાં બેથી અધિક ભંગ કેમ સંભવતા નથી એ વાતને જણાવતા ગ્રંથકાર કહે છે – ગાથાર્થ : કબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટાદિપદવાણ્યતા જે હોય છે તે જ વ્યંજન=ભંજનપર્યાય કહેવાય છે. આ વ્યંજનપર્યાયોનું સંમીલન=મિશ્રણ અશક્ય હોય છે માટે અધિકભંગ સંભવતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180