Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 137
________________ ११२ श्रीसप्तभङ्गीविंशिका-१५-१६ वृत्त्या कथयेद् । ततश्चात्र यः शब्दप्रयोगाभावस्तत्र शब्दानामक्षमत्वमेव कारणम् । अत एव केवलिनाप्यन्यं केवलिनं प्रत्यपि तज्ज्ञापकशब्दप्रयोगोऽशक्य एव ।। ... एवमनभिलाप्यत्वमस्मदक्षमत्ववशादवाच्यत्वञ्च शब्दाक्षमत्ववशादिति नावाच्यानभिलाप्यशब्दयोः समानार्थकत्वमिति स्थितम् । ततश्चावाच्यपदघटितेषु भनेष्वधिकृ तो घटादिपदार्थोऽनभिलाप्यानामर्थानां राशिमध्ये प्रविशतीति शङ्कापि निरस्ता ज्ञेया ॥१५॥परः शङ्कते सप्तधैवेति सर्वत्र भङ्गा नूनमसङ्गतम् । द्विधा व्यञ्जनपर्याय इत्युक्तं ननु सम्मतौ ॥१६॥ ननु सर्वत्र भङ्गाः सप्तधैवेति नूनमसङ्गतम्, यतः सम्मतितर्कप्रकरणे व्यञ्जन-पर्याये भङ्गाः द्विधा भवन्तीत्युक्तमिति परस्याभिप्रायः ॥१६॥ द्विधात्व-सप्तधात्वयोर्द्वयोः सम्मतावेवोक्तत्वेन स्वीकर्तव्यत्वं निःशङ्कं मन्यमानस्तद्विषयविभागं सकारणं प्रदर्शयन्नाहએમ શબ્દોની અક્ષમતા કારણ નથી... પણ આપણી એનું જ્ઞાન કરી કરાવી ન શકવાની અક્ષમતા એ કારણ છે.. હવે સપ્તભંગીના તૃતીયભંગમાં જે “અવાચ્ય' શબ્દ છે એનો વિચાર કરીએ.અહીં પૂર્વે જણાવ્યું એમ, કોઈ શબ્દ જ એવો મળી શકતો નથી જે મુખ્યવૃત્તિએ, બન્ને ધર્મોને નજરમાં રાખીને યુગપત્ ઉલ્લેખ કરી શકે. એનો અર્થ, અહીં શબ્દની જ અક્ષમતા છે કે આવી બાબતનો ઉલ્લેખ કરવાનું એનામાં (કોઈપણ શબ્દમાં) સામર્થ્ય જ નથી.. એટલે જ કેવલી ધારે તો પણ એવા કોઈ શબ્દનો ઉલ્લેખ અન્ય કેવલી પ્રત્યે પણ કરી શકતા નથી જ. આમ અનભિલાપ્યતા આપણી અક્ષમતાના કારણે છે, જ્યારે અવાચ્યતા શબ્દની અક્ષમતાના કારણે છે. માટે, અનભિલાપ્ય અને અવાચ્ય એ સમાનાર્થક શબ્દો નથી. અને તેથી ત્રીજા વગેરે અવાચ્યપદઘટિત ભંગોમાં ઘટાદિ પદાર્થ અનભિલાપ્યપદાર્થોમાં પ્રવેશ પામી જાય છે એ શંકા પણ નિરસ્ત જાણવી. ૧૫ા કોઈ શંકા કરે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180