________________
श्रीसप्तभङ्गीविंशिका - १९
कारणभेदोऽपि सिद्ध एव दण्ड- चक्र - कुलालादिना पटानुत्पत्तेः, तुरी - तन्तुवायादिना च घटानुत्पत्तेः । ततश्च कारणभेदेन कार्यभेदादर्थपर्यायाणां भेदसिद्धेर्नानाविधत्वमपि सिद्धम् ।
१२२
• अर्थपर्यायौ परस्परविरोधिनौ सम्भवतः, यथा जलाग्निपर्यायौ सहानवस्थानाद् मिथो विरुद्धौ । एवं यत्र रक्तत्वं न तत्र श्यामत्वं यत्र वृत्तत्वं न तत्र चतुष्कोणत्वं, अतो मिथो विरोधो ज्ञेयः । व्यञ्जनपर्यायेषु तु न कस्यचिदपि के नचिदपि सह विरोधस्य सम्भवः । अग्नावेव यदि कश्चित् जलपदं सङ्केतयति, तदा जलपदवाच्यतापि तत्रावतिष्ठेदेव । रक्तं श्यामशब्देनाप्युच्यतामिति कृते सङ्केते रक्तश्यामपदवाच्यतयोः सहावस्थानात् कुतो विरोधगन्धोऽपि ।
• अज्ञातोऽप्यर्थपर्यायः स्वकार्यं करोत्येव । न ह्यज्ञातं विषं न हन्तीति वक्तुं पार्यते । व्यञ्जनपर्यायस्तु न तथा । सङ्केतज्ञानाभावेन જોઈએ છે. એટલે નિમિત્તકા૨ણનો પણ ભેદ છે... આમ અર્થપર્યાય માટે ઉપાદાનકારણ...અને નિમિત્તકારણ... બન્નેનો ભેદ હોય છે ને તેથી કાર્યરૂપ અર્થપર્યાય પણ અનેકવિધ-જુદા જુદા હોય છે.
• જળ અને અગ્નિ... બન્ને પુદ્ગલના પર્યાય છે. પણ પરસ્પર અત્યંત વિરુદ્ધ છે. ને તેથી એના એ જ પદાર્થમાં આ બન્ને એકસાથે હોય શકતા નથી. વ્યંજનપર્યાય માટે આવું નથી. જ્યારે જળપદવાચ્યતા છે ત્યારે જ બીજાઓએ એ જ પદાર્થ માટે ‘અગ્નિ' પદનો સંકેત કર્યો હોય તો ભેગી અગ્નિપદવાચ્યતા પણ આવી જ શકે છે... આનાથી જણાય છે કે કોઈપણ વ્યંજનપર્યાયો વચ્ચે પરસ્પર વિરોધ ક્યારેય હોતો નથી. જ્યારે અર્થપર્યાયો વચ્ચે તો ઢગલાબંધ વિરોધો પણ હોય શકે છે. જળપર્યાય હોય તો અગ્નિપર્યાય ન હોય. શ્યામવર્ણ હોય તો રક્તવર્ણ ન હોય... વૃત્તાકાર હોય તો ચતુષ્કોણાકાર ન હોય.
• સામાન્યથી અર્થપર્યાય અજ્ઞાત રહીને પણ સ્વકાર્ય કરે છે. ઝેરને જાણ્યું ન હોય તો પણ મૃત્યુ થાય જ છે. પણ વ્યંજનપર્યાય માટે આવું નથી. કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટપદવાચ્યતા રહેલી છે. છતાં એ વાચ્યતા, જે આદમીને એનો બોધ નથી (કારણકે સંકેતને જાણતો નથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org