________________
૭૮
श्रीसप्तभङ्गीविंशिका-१२ प्रष्टुस्तथाभिप्रायेऽसत्यपि प्रज्ञापको यथा प्रश्रोल्लिखितान् स्वरूपभूतान् धर्मान् सम्मील्यैवैकोल्लेखं प्रशं मन्यते, तदनुसृत्य चोत्तरं ददाति तथा मृन्मयत्वं (स्वरूपं) श्यामत्वं (पररूपं) च सम्मील्य प्रथं पृच्छामीति प्रष्टुरभिप्रायेऽसत्यपि प्रज्ञापकस्तु स्व-पररूपं सम्मील्यैव प्रथं कल्पयतु, तदनुसृत्य चोत्तरं ददातु, को दोषः ? जिज्ञासोर्जिज्ञासाया यथार्थतृप्तेरभाव एवात्र दोष इति स्वीकुरु । तथाहिएकं मृन्मयघटसाध्यमपरञ्च श्यामघटसाध्यं प्रयोजनमित्येवं द्वे प्रयोजने यदा स्तस्तदा प्रश्नकारो मृन्मयत्वं श्यामत्वञ्चासम्मील्यैव घटो मृन्मयो પરરૂપોનો પણ પ્રશ્નકર્તાએ અલગ-અલગ ઉલ્લેખ કર્યો હોય, છતાં એનો ભેગો ઉલ્લેખ કરી શકાય. તો ભલે ને પ્રશ્નકર્તાએ પ્રશ્નમાં સ્વ-પર રૂપોને ભેગા કર્યા ન હોય... પ્રજ્ઞાપક ભેગા કરીને જવાબ આપે તો શું વાંધો છે?
ઉત્તર- ઉત્તર બદલાઈ જવો ને તેથી પ્રશ્નકર્તાની જિજ્ઞાસા યથાર્થ રીતે ન સંતોષાવી એ વાંધો છે. ઘડો મૃત્મય છે? રક્ત છે? આ બે
સ્વરૂપોને ભેગા કર્યા વગર અલગ-અલગ છે-છે જવાબ આપવામાં આવે કે “ઘડો મૃન્મયરક્ત છે?” એમ ભેગો ઉલ્લેખ સમજી “છે' એટલો જ જવાબ આપવામાં આવે (અર્થાત્ ફ્લેવ મય: ફ્લેવ રજી: એવો જવાબ આપવામાં આવે કે ચર્ચેિવ પૃન્મયર: એવો જવાબ આપવામાં આવે) પ્રશ્નકર્તાને કશો ફરક પડતો નથી. કારણકે બન્ને પ્રકારના જવાબમાં, ઘડો મૃન્મય પણ છે ને રક્ત પણ છે... ને તેથી મૃન્મયઘડાનું પ્રયોજન પણ એનાથી સરી શકે છે ને રક્તઘડાનું પણ.. આવો બોધ સમાન રીતે મળી જ શકે છે. એ જ રીતે ઘડો વેદિકાસ્થ છે? ચોરસ છે? આ બે “પર”રૂપોને ભેગા કર્યા વગર અલગ અલગ “નથીનથી (સાવિ વેદિ: યીસીવ ચતુષ્કો:) જવાબ આપવામાં આવે કે “ઘડો વેદિક0 ચોરસ છે?” એમ ભેગો ઉલ્લેખ સમજીને “નથી' (ચીફ્લેવ વેવિશ્વાસ્થવતુળ:) એટલો જ જવાબ આપવામાં આવે. પ્રશ્નકર્તાને કશો ફરક પડતો નથી. કારણ કે બન્ને રીતમાં ઘડો વેદિકાસ્થ પણ નથી. ને ચોરસ પણ નથી. ને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org