________________
'स्व'' पर 'रूपयोरसम्मीलनम्
एवमेव पररूपभूतांशविषये युगपदुभयरूपभूतांशविषये च ज्ञेयम् ।
ननु यथा प्रश्नोल्लिखितानि यानि 'स्व'रूपाणि तानि सर्वाण्येकीकृत्य स्वरूपस्यैक एवोल्लेखो विवक्ष्यते, यानि च 'पर' रूपाणि तान्यपि सम्मीलयित्वा पररूपस्यैक एवोल्लेखो विवक्ष्यते तथा स्वरूपाणि पररूपाणि च मिथः सम्मीलयित्वा स्व- पररूपस्यैक एवोल्लेख विवक्ष्यतामिति चेत् ? न, प्रश्नकर्तुस्तथाऽभिप्रायाभावात् । अयमाशय:- यदि प्रश्नकर्तुस्तथाऽभिप्रायो भवेत्तदा तेनैव स्व- पररूपं सम्मील्यैक एवोल्लेखः कृतो भवेत्, यथा घटो मृन्मयचतुष्कोणो न वेति प्रश्ने । परन्त्वेवंरूपे प्रश्ने सत्युत्तरं स्यादवक्तव्य एवेति तृतीयभङ्गरूपं स्यान्न तु स्यादस्त्येव स्यान्नास्त्येवेति चतुर्थभङ्गरूपम् । ननु यदा प्रश्नकारो घटो मृन्मयो न वा ? रक्तो न वे ?ति प्रश्नं पृच्छति तदा तस्य मृन्मयत्वं रक्तत्वञ्च सम्मील्य प्रश्नं पृच्छामीत्यभिप्रायो नास्त्येव, अन्यथा तेन घटो मृन्मयरक्तो न वा ? इत्येव प्रश्नः पृष्टः स्यात् । ततश्च પણારૂપ એક મોટો અંશ બનાવવો.) આવું જ ‘પર’રૂપના અનેક અંશો माटे भावु...
એટલે આ ચોથા ભંગ માટે બધા ‘સ્વ’રૂપોને ભેગા કરીને અને બધા ‘પર’રૂપોને ભેગા કરીને ઉત્તર ‘છે અને નથી' એટલો જ આપવાનો હોય છે એમ માનવું આવશ્યક છે.
७७
પ્રશ્ન- તો આ રીતે ‘સ્વ' અને ‘પર' બધા જ રૂપોને ભેગા કરીને એક ઉલ્લેખ કરી નાખવામાં આવે તો?
ઉત્તર- પ્રશ્નકર્તાનો એવો અભિપ્રાય હોય તો એણે જ બધાને ભેગા કરીને પૂછ્યું હોય. જેમકે ઘડો મૃન્મયચોરસ છે? આવા પ્રશ્નમાં. પણ તો પછી ઉત્તર સ્વાવવ્ય ર્વ એવો ત્રીજાભંગનો આવી જાય, ચોથા ભંગનો ન રહી શકે.
પ્રશ્ન- બધા ‘સ્વ’રૂપોને ભેગા કરવાનો પ્રશ્નકર્તાનો અભિપ્રાય ન હોય... ને તેથી એણે બધાને અલગ-અલગ જ પૂછ્યા હોય (જેમકે ઘડો मृन्मय छे ? वृत्त छे?) तो या सेनो लेगो उल्लेख छुरी शाय. खेम
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org