________________
उत्तरस्यैकविधत्वम्
७३ वे?त्येवं यत्र द्वयोः स्वरूपयोरेकस्य च 'पर'रूपस्योल्लेखः, यद्वा घटो मृन्मयो न वा ? श्यामो न वा ? चतुष्कोणो न वा?इत्येवं यत्रैकस्य 'स्व'रूपस्य द्वयोस्तु 'पर'रूपयोरुल्लेखः, यद्वा घटो मृन्मयो न वा? भूमिस्थो न वा? श्यामो न वा? चतुष्कोणो न वा?इत्येवं यत्र द्वयोः स्वरूपयोईयोस्तु पररूपयोरुल्लेखः, यद्वैवमेवानेकेषां स्वरूपाणामनेकेषाञ्च पररूपाणां यत्रोल्लेख:....एतादृशानां सर्वेषामपि प्रश्रानां स्यादस्त्येव स्यान्नास्त्येवेत्येव समाधानं ज्ञेयम् । उत्तरेऽस्तीत्यस्य नास्तीत्यस्य च सकृदेवोच्चारो न तु प्रश्नानुसारेण द्विस्त्रिरनेककृत्वो वोच्चार રૂત્યર્થ, મસ્તિ-મસ્તિ-મસ્ત...યા નાતિ-નાસ્તિ-નાસિત.. રૂત્યનેશ कथनस्य निष्प्रयोजनत्वात्, स्यादस्त्येव-स्यान्नास्त्येवेत्येतावतैवोत्तरेण जिज्ञासायास्तृप्तत्वसम्भवात् ।
ततश्चैवंप्रकारेषु प्रश्रेषु प्रज्ञापकः प्रश्रोल्लिखितानि सर्वाणि 'स्व'रूपाणि सम्मील्यैकस्यैव 'स्व'रूपस्यात्रोल्लेख इति मन्यते, तथैव સ્વરૂપના અને એક “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થયો હોય... ક્યારેક “ઘડો મૃત્મય છે? શ્યામ છે? ચોરસ છે?” આ રીતે એક સ્વરૂપના અને બે “પરરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થયો હોય. ક્યારેક “ઘડો મૃન્મય છે? ભૂમિસ્થ છે? શ્યામ છે? ચોરસ છે?” આવા બે સ્વરૂપના ને બે “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થયો હોય કે આ જ રીતે ગમે એટલા “સ્વરૂપના અને ગમે એટલા “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન ઊભો થયો હોય... આવા બધા પ્રશ્નોને ક્રમશ:
સ્વરૂપના અને “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન સમજીને જવાબ તો “છે અને નથી” આવો આ જ ભંગનો આપવાનો હોય છે. કારણ કે છે-છેછે.. આવું અનેકવાર બોલવાનો કે નથી-નથી-નથી. આવું અનેક વાર બોલવાનો કશો મતલબ નથી. “છે અને નથી” આટલા ઉત્તરમાં જ બધું આવી જાય છે. એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે પ્રજ્ઞાપક આવા સ્થળોમાં જેટલા “સ્વરૂપોનો ઉલ્લેખ થયો હોય એ બધાને ભેગા કરીને એક સ્વરૂપ તરીકે અને એમ જેટલા પરરૂપોનો ઉલ્લેખ થયો હોય એ બધાને ભેગા કરીને એક “પર”રૂપ તરીકે ઉલ્લેખ સમજી લે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org