________________
शशशृङ्गबोधस्य त्रैविध्यम् जनवचनजन्यौ यथाक्रमं पारमार्थिक-व्यावहारिकप्रामाण्यवन्तौ । तृतीयस्तु महाभाष्यगतप्रकृतपद्यप्रथमचरणतात्पर्यलब्धः परमार्थतः प्रामाण्यवान् । ततश्च शशीयत्व-शृङ्गत्वलक्षणस्वपरधर्मयोः पृथक्कृतत्वान प्रथमः, परमार्थतोऽप्रमात्वाच्च न द्वितीयोऽप्यत्राधिकृतः । अतो युगपद्विवक्षावान् परमार्थतः प्रमारूपस्तृतीय एवोचितः ।
एवञ्च देवत्वलक्षणस्वधर्म-चतुरिन्द्रियत्वलक्षणपरधर्माभ्यां युगपद्विचारणायामुत्थितस्य चतुरिन्द्रियदेवत्वेन शक्रोऽस्ति न वेति प्रश्रे स्यादवाच्य एवेत्येवोत्तरमुचितमिति सिद्धम् ॥११॥ एवं निरूपितस्तृतीयो भङ्गोऽथ चतुर्थः प्रारभ्यते । स च स्यादस्त्येव स्यानास्त्येवेति रूप इत्यभिधातुमाह एकोऽशश्चेत्यादिएकोऽशश्च स्वरूपेण यौगपद्यमनर्पितम् । एकोऽशः पररूपेण स्यादस्तिनास्ति तूर्यकः ॥१२॥
तथा (3) स्यादवाच्य एव भेवो भी लो५. म भांना प्रथम में 'शशशृङ्गं नास्ति' मेवा शिष्ट पुरुषोना चयन ५२थी. थाय छ ने मश: પારમાર્થિક-વ્યાવહારિક દૃષ્ટિએ પ્રમાણભૂત હોય છે. ત્રીજો બોધ મહાભાષ્યની પ્રસ્તુત ગાથાના પ્રથમ ચરણપરથી તાત્પર્યરૂપે પ્રાપ્ત થયેલો છે ને એ પરમાર્થથી પ્રમાણભૂત છે. એટલે પ્રથમમાં શશીયત્વ-શૃંગરૂપ સ્વપરધર્મોની યુગપ વિવફા ન હોવાથી અને બીજો પરમાર્થથી અપ્રમા હોવાથી એ બન્ને પ્રસ્તુતમાં ઉપયોગી નથી. માટે યુગ૫વિવક્ષાવાળો પરમાર્થથી પ્રારૂપ ત્રીજો જ બોધ ઉચિત છે.
આમ, દેવત્વરૂપ સ્વધર્મ અને ચઉરિન્દ્રિયત્નરૂપ પરધર્મ..આ બન્નેની યુગપદ્ વિવક્ષામાં ઊભા થતા “શુક્ર એ ચઉરિન્દ્રિયદેવ છે?” એવા પ્રશ્નના જવાબમાં ચાવીચ પર્વ એવા ત્રીજાભંગનો ઉત્તર જ ઉચિત છે, मे सिद्ध थयु. .
माम alon ink नि३५९पूर्ण थयु. ॥११॥ पे, 'छ ने नथी'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org