________________
૬૪
श्रीसप्तभङ्गीविंशिका-११ प्रवर्तते तदा गति-इन्द्रिय-कायादीन् गुणस्थानकादीन् वाऽपेक्ष्यास्तित्वादयो विचार्यन्ते । तद्यथा-शक्रो देवत्वेनास्ति न वेति प्रश्रे स्यादस्त्येवेति प्रथमो भङ्गः। मनुष्यत्वेनास्ति न वेति प्रश्ने स्यान्नास्त्येवेति द्वितीयो भङ्गः। देव-चतुरिन्द्रियत्वेनास्ति न वेति प्रश्ने स्यादवाच्य एवेति तृतीयो भङ्गः, देवत्वलक्षणस्य स्वधर्मस्य चतुरिन्द्रियत्वलक्षणस्य च परधर्मस्य युगपद्विवक्षितत्वात् । अत्र देवचतुरिन्द्रियत्वस्य (यद्वा चतुरिन्द्रियदेवत्वस्य) शशशृङ्गकल्पत्वान्न स्यान्नास्त्येवेति द्वितीयो भङ्ग उचितः,चतुरिन्द्रियतिर्यक्त्ववत् चतुरिन्द्रियदेवत्वस्यापि 'पर'धर्मत्वप्रतीत्यापत्तेः। किञ्च स्यान्नास्त्येव श्याम इति द्वितीयो भङ्गोऽन्यत्र विद्यमानस्य श्यामत्वधर्मप्रयोज्यप्रयोजनसम्पादकत्वस्याभाव यथा रक्तघटे सूचयति तथा यद्यत्रापि द्वितीय एव भङ्गः कथ्येत तदा सोऽप्यन्यत्र विद्यमानस्य ત્યારે આમાં દેવત્વરૂપ સ્વધર્મ અને ચઉરિજિયત્વરૂપ પરધર્મની યુગપ વિવક્ષા હોવાથી આવાગ પર્વ એવો ત્રીજો ભંગ કહેવાનો હોય છે. આમાં ચઉરિદ્રિયદેવ એ શશશંગ તુલ્ય સર્વથા અસતુ છે, માટે “યત્રીચેવ' એવો બીજો ભંગ કહેવો ઉચિત ઠરતો નથી. નહીંતર, શક્ર ચઉરિયતિર્યંચ છે? આવા પ્રશ્નના જવાબમાં કહેલા સીફ્લેવ જવાબથી ચઉરિન્દ્રિયતિર્યક્ત એ જેમ “પરધર્મરૂપે પ્રતીત થાય છે, એમ ચઉરિન્દ્રિયદેવત્વ પણ “પરધર્મરૂપે પ્રતીત થવાની આપત્તિ આવે. (તો ભલે ને પ્રતીત થાય, શું વાંધો છે? આ વાંધો છે - આ વિશ્વમાં ત્રણે કાળમાં ક્યારેય પણ ચઉરિન્દ્રયદેવ હોતો નથી. માટે એ શશશૃંગતુલ્ય પદાર્થ છે. એટલે કે કોઈ પરપદાર્થ એવો છે જ નહીં જેનો ચઉરિન્દ્રિયદેવત્વ એ ધર્મ હોય. તેથી એ જેમ “સ્વધર્મ નથી, એમ પરધર્મ પણ નથી જ. માત્ર કાલ્પનિક છે.)
વળી, સ્ત્રી શ્યામ: એવો બીજો ભંગ, અન્યત્ર (= કાળા ઘડામાં) શ્યામત્વધર્મપ્રયોજ્યપ્રયોજનનું જે સંપાદકત્વ રહ્યું હોય છે એનો અભાવ રક્તઘટમાં રહ્યો છે એવું જેમ જણાવે છે, એમ પ્રસ્તુતમાં પણ જો બીજો ભંગ કહેવામાં આવે તો એ પણ, ચઉરિન્દ્રિયદેવત્વધર્મપ્રયોજ્ય પ્રયોજનના અન્ય પદાર્થમાં રહેલા સંપાદકત્વનો શક્રમાં અભાવ છે એવું સૂચન કરે. પણ આવો અભાવ (સૂચિત થવો એ) સંગત નથી, કારણકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org