________________
રૂ. ૬]
प्रत्यभिज्ञानम् । પ્રત્યભિજ્ઞાનને કારણ, વિષય અને સ્વરૂપનું નિરૂપણ
અનુભવ અને સ્મૃતિરૂપ કારણથી ઉત્પન્ન થનારું તિર્યસામાન્ય અને ઊર્વતાસામાન્યાદિને વિષય કરનારું સંકલનારૂપ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. ૫.
- S૧ પ્રમાણથી ઉત્પન્ન થનાર પ્રતીતિ જે અનુભવ કહેવાય છે તે, અને પૂર્વે કહેલ સ્મૃતિ–આ બને જેની ઉત્પત્તિમાં કારણ છે તે અર્થાત્ આ કથન દ્વારા સૂત્રકારે પ્રત્યભિજ્ઞાનનું કારણ જણાવ્યું. ગાય વગેરેમાં રહેલ ગોત્વાદિરૂપ સદશપરિણામાત્મક સામાન્ય તે તિર્યફ સામાન્ય છે અને ઘટ–કપાલ-કપાલિકા વગેરે પૂર્વાપર પર્યામાં વ્યાપ્ત થઈને રહેનાર માટીરૂપ દ્રવ્ય, તે ઊર્વતા સામાન્ય છે. તથા આદિ પદથી વિસદશ-વિલક્ષણ–પરિણામ આદિ અનેક ધર્મોને સમૂહ. આ ધર્મોને વિષય કરનાર પ્રત્યભિજ્ઞાન છે. આથી પ્રત્યભિજ્ઞાનના વિષયનું નિરૂપણ કર્યું. સંકલન-વિવક્ષિત ધર્મવાળી વસ્તુને પ્રત્યવશ એટલે કે વસ્તુમાં પૂર્વાપર ધર્મોને સંબંધ જોડી આપ તે આ પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ છે. ૫.
(प०) ते हेतुरिति ते समुदिते न पुनः प्रत्येकम्, अत एव हेतुरित्युक्तम् । गोस्वादीति गोत्वादिस्वरूपं यस्य स गोत्वादिस्वरूपः स चासौ सदृशपरिणामश्च स आत्मा यस्य स तथा । ऊर्ध्वतासामान्यमिति गद्ये विवर्त्त इति पर्यायस्याख्या । धर्मस्तोमस्येति पर्यायसमुदायस्य । संकलनमिति एकत्र मीलनम् । विवक्षितधर्मयुक्तत्वेनेति तज्जातीयत्वादिधर्मोपेतत्वेन ॥५॥
अत्रोदाहरन्ति
यथा 'तज्जातीय एवायं गोपिण्डः', 'गोसदृशो गवयः, 'स
gવા નિનાદ રૂા. ૬ ६१ अत्र 'तज्जातीय एवायं गोपिण्डः' इत्यस्मिन् तिर्यक्सामान्योदाहरणे दर्शितेऽपि 'गोसदृशो गवयः' इति यत्तत्रैवोदाहरणान्तरं तद् नैयायिककदाग्रहनिग्रहार्थम् । तस्य खलु 'गोसदृशो गवयः' इति उपमानमित्यभिमानः । स चायुक्तविधानः । 'गोविसदृशो महिषः' इत्यस्य प्रमाणान्तरत्वापत्तेः । अथ गवये 'गोसदृशो गवयः' इति विज्ञानं प्रत्यक्षफलमपि संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिरूपे फले प्रमाणान्तराप्रसाध्ये साधकतमत्वात् उपमानतां प्रतिपद्यते; तर्हि महिषे गोविसदृशमहिपोपलक्षणं प्रत्यक्षफलमपि तत्रैव तथाविधे फले साधकतमत्वात् प्रमाणान्तरमस्तु ।
પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ–
જેમકે-“આ ગેપિંડ તેની જાતિનો જ છે, “ગૌના જેવો ગવય-રોઝ છે આ તે જ જિનદત્ત છે વગેરે. ૬.
$ પ્રત્યભિજ્ઞાનના આ ઉદાહરણુસૂત્રમાં આ ગેપિડ તેની જાતિને જ છે એ પ્રમાણે તિફ સામાન્યનું ઉદાહરણ જણાવેલ હોવા છતાં “ગૌના જે