________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વિભાગની પ્રસ્તાવના લખી આપવા પ્રસિદ્ધ વિદ્વાન શ્રીયુત મણિલાલ નભુભાઈ દેસી. બી. એ. એ સ્વીકાર્યું છે, જે માટે તેઓને આ સ્થળે અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. આ પ્રસ્તુત પુસ્તકની મહારાજશ્રીએ તૈયાર કરેલી પ્રેસ કોપી ત્થા છેવટનાં દરેક પ્રફ તપાસી જવા માટે વ્યાકરણાચાર્ય શાસ્ત્રીજી શ્રીમાન ભાઈશંકરભાઇએ પિતાના વખતનો જે ભોગ આપે છે તે માટે તેઓનો પણ અત્રે આભાર માનવામાં આવે છે.
પ્રથમ વિભાગમાં રહેલી ભૂલો માટે શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે તેમ છતાં દષ્ટિપથી વા છાપકામને લઈને જે અશુદ્ધિ રહી ગઈ હોય તે વાચકવર્ગ સુધારી લેશે એમ પછી અત્રે વિરમીએ છીએ,
ધરીવાડ–નાગરીરામ, ]
લી. સેવાભિલાષી. અમદાવાદ, વિક્રમ-૧૬, ' વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ, આશ્વિન, શુકલપક્ષ-પૂણિમ. )
For Private And Personal Use Only