________________
૧૨.
સવ પ્રસંગેએ સૂરિ ભગવંતોની ઉપસ્થિતિ
ભાવનગર શ્રી સંઘના પુણ્યોદયે ચાતુર્માસ બીરાજતા ત્રણ સૂરિ ભગવંતે ઉપરાંત પાલીતાણાથી પ. પૂ. આ. ભગવંત શ્રી વિજય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. કે. શ્રી વિર્ય નીતિ પ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિ પુંગ તથા પૂજ્ય સાધ્વી મહારાજે વિશાળ પરિવાર ઉપસ્થિત હતા. શ્રી સંઘે સંઘપૂજન તથા સાધુ-સાધ્વીજી મહારાજને યથાશક્તિ કામળ વગેરે વહેરાવી લાભ લીધો હતે.
મહુવા તરફ વિહાર મહા વદ ૩ ના ભાવનગરથી ધર્મરાજા ગુરુદેવ મહુવા તપરિવની સાધ્વીશ્રીને ૫૦૦ આયંબીલના પારણું તેમ બાલકુમારીકાના દીક્ષા પ્રધાન અંગે વિહાર કર્યો હતે. પૂજ્ય શ્રી મહુવા ૨૬ વર્ષે પધારતા હેવાથી પૂ. બન્ને આચાર્ય ભગવંત તેમ પૂ. આ. ભ. શ્રી ધર્મધુરધરસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય શ્રી વિજય નિતિ પ્રભ સૂરીશ્વરજી મહારાજ આદિ ચાર પૂ. આચાર્ય ભગવંતને નગર પ્રવેશ સમસ્ત મહુવાના નાગરિકે તરફથી અપૂર્વ રીતે કરાવ્યો હતો.
મહાતપના પારણા તેમ દીક્ષા તપસ્વિની પૂ. સાધ્વીજી મ. ના ૫૦૦ આંબેલના પારણા અંગે શ્રી શાંતિસ્નાત્ર સહિત મહત્સવ તેમ બાલકુમારિકાને દીક્ષા પ્રદાન મહોત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, સ્વામિવાત્સલ્યાદિ થવા સાથે ભવ્ય રીતે ઉજવાયા હતા.
- છરી પાળના શ્રી સંઘનું પ્રયાણ ચારે પૂજ્ય સૂરિ ભગવંતની નિશ્રા મળતાં પૂજ્યશ્રીની પ્રેરણાથી છરી પાળતા શ્રી સંઘને નિર્ણય થતાં મહુવા શ્રી સંઘના ઉપક્રમે