________________
શ્રીકાયસ્થિતિસ્તોત્ર વિશેષથી -
જીવો બે પ્રકારના છે –
(૧) સાંવ્યવહારિક - અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને જેઓ પૃથ્વીકાય વગેરેના ભવોમાં આવ્યા હોય અને લોકમાં જોવાયા હોય તે સાંવ્યવહારિક જીવો. તેમને વ્યવહારરાશિના જીવો પણ કહેવાય છે. તે ફરી નિગોદમાં જાય તો પણ સાંવ્યવહારિક જ કહેવાય.
(ર) અસાંવ્યવહારિક - જે અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં જ હોય તે અસાંવ્યવહારિક જીવો. તેમને અવ્યવહારરાશિના જીવો પણ કહેવાય છે.
જીવોની જઘન્ય-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ક્રમ જીવો | જઘન્ય | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
કાયસ્થિતિ અવ્યવહારરાશી અનંત | અનંત પુદ્ગલપરાવર્ત
પુદ્ગલપરાવર્ત તિર્યંચગતિ, અંતર્મુહૂર્ત | આવલિકાના અસંખ્યાતમા ભાગમાં અસંશી, એકેન્દ્રિય, રહેલા સમય જેટલા પુદ્ગલપરાવર્ત. વનસ્પતિકાય
(અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી) | નપુંસક
p૧ સમય
| આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય જેટલા પુદ્ગલપરાવર્તન (અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી)
| નપુંસકવેદી જીવ ઉપશમશ્રેણીમાં વેદને ઉપશમાવી ૧૧મા ગુણઠાણેથી પડી
૧ સમય નપુંસકવેદને અનુભવી દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યાં અવશ્ય પુરૂષવેદનો ઉદય હોય. તેથી નપુંસકવેદની જઘન્ય કાયસ્થિતિ ૧ સમય છે.