Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 232
________________ सिरिअंगुलसत्तरी ૨૦૯ અર્થ - એકેકા પ્રકારની વીથિકાને વિષે માર્ગને વિષે અનેક દ્વાર હોય, જેહ કારણથી તદ્વશાત્ તે અનેક દ્વારનાં વિશેષ પ્રાકારને વિષે પુરો અનેક હોય. (૬૩) तत्तो तहाविहो कोइ नत्थि बज्झाण अंतरंगाणं। गेहाणिस्थ विसेसो एवं किं माइ नो तत्थ ॥६४॥ અર્થ - તતઃ સ્માત્ કારણાત્ તે કારણથી નગરી બહાર ઘર છે તેનું તથા નગરીમાંહિ ઘર છે તેહનું, અત્ર તથાવિધ કોઈ વિશેષ નથી, જેહવાં નગરી બહારનાં ઘર છે તેહવાં નગરી માહીલાં ઘર. ગ્રંથકાર પુછે છે. કહીએ એવું ઈણ પ્રકારે તત્વ – તે ભરતક્ષેત્રને વિષે કિં ન માય? અપિ તુ માય. (૬૪) जुअलुप्पन्नो तयणंतरो वि पाएण भरहखित्तम्मि । लोगो तो माइ बहू पुरेसु गामेसु नेअव्वो ॥६५॥ અર્થ - જુગલીયાં ઉત્પન્ન થયાં તદનંતર તિવાર પછી કહેતાં ઢંકડે જે કાલ પ્રવાહે ભરતક્ષેત્રને વિષે લોક પુરને વિષે ગામને વિષે ઘણું માય. એહવું જાણવું. તો પાછલા કાલના કેમ ન માય? (૬૫) लेसुद्देसेणेवं संमायंतंमि चक्किपरिवारे । कहमन्नहा सुअत्थो बुहेण तीरइ परूवेउं ॥६६॥ અર્થ - એવું ઈણ પ્રકારે તસ્મિન્ તે ભરતક્ષેત્રના લેસુદેસણ કહેતાં લવલેસ માંહી ચક્રીનો પરિવાર માય તો અન્યથા સૂત્રનો અર્થ પ્રરૂપવા કેમ શક્તિમાન થઈએ ? (૬૬) जइ पुण सहस्सगुणिए चउसयगुणिए व कस्सई तोसो। तो सो तहा वि कुज्जा परं विरोहं परिहरिज्जा ॥६७॥

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262